________________
૧૫૨
પ્રશુદ્ધ જૈન
[R]
૧૨-૧૩ લાખની
આજને! જુવાન કાઈ વાડા કે બંધનામાં માનતા નથી. તેને માનસપ્રદેશ તા વિશ્વવ્યાપી છે. એને કાઇ સંકુચિત ચોકઠાં ગમતાં નથી. આપણા સમાજમાં જ નહિ પણ સમરત દેશ માટે પણ એની એ જ સ્વપ્નદૃષ્ટિ છે. તે પછી આપણાં જૈન સમાજ પૂરતા વાડાઓ ને ફિરકાઓ કેમ સાંખી શકે ? એક વખત કરાડાની સંખ્યામાં ગણાતા જૈન સમાજ આજે નાનકડી સખ્યામાં સમાઇ ગયા છે ને એટલા નાનકડા સમાજમાં પણ કેટલા વાડા? કેટલા ક્રિશ્ના ? કેટલા જુદા જુદા સધે તે સ'ગઢના ? આ રીતે વહેંચાઈ જતે જનસમાજ છિન્નભિન્ન બની રહ્યો છે. તેની સંગઠિત તાકાત નાશ પામી છે. મતભેદ અને વિતંડાવાદમાં એનીશકિતના હ્રાસ થઇ રહ્યો છે. વધુ ને વધુ વાડા,, ફ્રિકાને વિભાગ જનસમાજને ત્રનાશને કિનારે ખેચી જશે એ વિષે શકા નથી.
સાધન
આવા આત્મધાતી પરિણામેાથી ખચવાનુ આપણાં હાથમાં છે, તે તે સાધન છે 'સબૅંકનું અંતે તે આપણે બધા શ્રી મહાવીર પ્રભુનાં સતાનેા છીએ. એક જ ધમના સંતાનેા વચ્ચે આવે કુસ', અનૈકય તે વાડા દુઃખદાયક છે. તે ઘડીભર પણ ચલાવી લઈ શકાય નહિ. માપણી શા આઝાદી પહેલાંના હિંદનાં પીળા પ્રદેશ જેવી છે. સૌરાષ્ટ્ર જેવા નાનકડા પ્રદેશમાં ખસેા જેટલી હકૂમતને અમલ ચાલતા હતા. એ વખતની યાતનાએ તે ખાખરાખીથી આપણે પરિચિત છીએ. આજે એ હુકુમતા નાશ પામી છે તે સવ ́ત્ર ‘એકમે'ની સ્થાપના થઇ છે. હિંદ॥ રિયાસતી ખાતાની એ ભવ્ય સિદ્ધિ આપણુને એક અનુકરણીય દૃષ્ટાંત પૂરૂ પાડે છે. દેશી રિયાસત્તાના વિલિનિકરણ માફક આપણા સમાજના ભિન્ન ભિન્ન સંધા, ક્િરકાએ તે હકુમતના વિલય કરી તેનું એકીકરણ કરવું તેઇએ. રાજકીય.ભાષામાં જૈન સમાજનું એક ‘એકમ’ થાપી દેવુ જોઇએ, આ કાય માં જુવાની ખાસ જવાબદારી છે તે તેમણે તે સહ ઉપાડી લેવી જોઇએ.
મારે એક નાજુક પ્રશ્નના પણ નિર્દેશ કરવાના છે. એ નિર્દેશ અનિવાય છે. તે પ્રશ્ન છે આપણા સાધુસમાજને. આ પ્રશ્ન નાજુક છે કારણકે આપણાં દિલમાં આપણાં એ ત્યાગી સત્તા પ્રત્યે માન અને પ્રેમ લર્યાં છે. સંસારમેહ તજીને જીવનમુક્ત શામાં અનેક શારીરિક કષ્ટો સહીને, તલવારની ધાર જેવાં આકરાં વ્રતે તથા નિયમ પાળીને બારે મહિના ધમની આરાધના, તપ તપશ્ચર્યાં કરતાં કરતાં સમાજને ધર્મોપદેશ દે! સાધુજીવનની આવી “મહાન કલ્પના અને આાદશ'ને આજે વિચ્છિન્ન થતાં હું જોઉં છું ત્યારે ઉદ્દેશની લાગણી જન્મે છે. રાગ અને પરિહત બતીને જેમણે સંસારના ત્યાગ કર્યાં છે; માયા, મેહ, મમતાને મનને મેલ ગણીને જેણે દૂર કર્યાં છે; સ્વા, પક્ષપાત, અહંભાવ, ભેદ અને મારાતારાની ભાવનાને જેણે અસ્પૃશ્ય માન્યા છે તેવા સાધુસમુદાયમાં ઉપરનાં અનિષ્ટ તત્ત્વાનુ ઘેાડા કે વધુ પ્રમાણમાં આજે પરિબળ જોવામાં આવે છે. એથી વધુ ખેદજનક તા એ છે કે પ્રભુ મહાવીરના સિદ્ધાંતનિષેધક સ’પ્રદાયે ઊભા કરી સ્વચ્છંદને પોષવામાં આવે છે, એ ખરેખર દુઃખદ છે. તે તેથી જ સાધુસમુદાયમાં હજીયે રહેલાં કેટલાંક મહાન મુનિ મહારાજોને હું વિજ્ઞપ્તિ કરૂ છુ કે જે જૈન સમાજની શુદ્ધિ ને વૃદ્ધિ અથે' આપ તપસ્વી જીવન ગુજારી છે. તેની સાચી અને ખરી રક્ષા કરવી હેાય તે સાધુ સમાજમાં જે ક્ષતિ આવી ગઇ છે તેને નિમૂળ કરી, તથા તેને નિમૂર્રેળ કરવા માટે સંધનાં અગ્રણીઓ જે પ્રયત્ન કરી રહ્યા છે તેમાં સાથ આપે, -—દુલ ભજી ખેતાણી
તા. ૧૫-૧-૫૦
[ 3 ]
[ કાન્ફરન્સે ઓગણીસ જેટલા ડરાવા પસાર કર્યાં છે; તેમાંથી કેટલાક અગત્યના નીચે આપ્યા છે. ]
૧. શ્રી ને. સ્થા. જૈન કન્ફરન્સનું આ અધિવેશન કેન્દ્રિય સરકારને પ્રાથના કરે છે કે આગામી વી–ગણુતરીમાં હિન્દુ, મુસ્લિમ, પારસી, શીખ, ખ્રિસ્તી જેમ ધમવાચક શબ્દ રાખવામાં આવે છે તેમ ‘જૈન' પણ ધર્માવાચક શબ્દ હૈાવાથી, 1 ધમના અનુયાયી એની જનસ ́ખ્યાની માહિતી માટે, વસ્તી-ગણતરીમાં જૈન ' તું કલમ રાખવામાં આવે અને માહિતીપત્રક ભરનારને આ પ્રકારની ખાસ સૂચના આપવામાં આવે કે તે જનતાને ખાસ પૂછીને, પૃથક ધૃવાચક જનગણુના સિદ્ધાંત પર જૈન ’ હાય તેનું નામ * જૈન' કાલમમાં ભરે; સાથે જૈન ભાઈઓને સૂચના આપવામાં આવે છે કે આગામી જનગણુનામાં ‘જૈન કાલમમાં જ તેઓ પેાતાનું નામ લખાવે,
૨. વર્તમાન પ્રજાત'ત્રીય ભારતમાં જૈન સમાજને સુદૃઢ અને અખંડિત રાખવાની અતિ આવશ્યકતા છે; કેટલીક સામ્પ્રદાયિક માન્યતાના ભેઢાને દૂર રાખીને, જૈતેના ત્રણે ફિરકાની સામાન્ય બાબતા અને મૂળ સિદ્ધાન્તા પર એક થઇને, કાય' કરવું જરૂરી છે; તેથી આ અધિવેશન આપણા ત્રંબ્બર અને દિગમ્બર ભાઇઓની મહાસભાએ સાથે સમ્પર્ક રાખીને, સમસ્ત જતેના સગઠનની પ્રવૃત્તિઓમાં જ શાસન-ઉન્નતિ માને છે અને 1 માટે સક્રિય પ્રયત્ન કરવાની કાન્ફરન્સ એફ્રિક્સને સૂચના આપે છે,
૩. અખિલ ભારતવષીય શ્વે. સ્થાનકવાસી જૈન કાન્ફરન્સનુ આ અધિવેશન ભારતની વર્તમાન પ્રજાતત્રીય ઇન્દ્રિય અને પ્રાંતીય તથા સાંસ્થાનિક સરફ઼ારને માનપૂર્વક, પરન્તુ દૃઢતાપૂર્વક સાગ્રહ અનુરા કરે છે કે જૈન ધર્મની માન્યતાઓ, સિદ્ધાંત અને સંસ્કૃતિને બાધા પહોંચે અથવા જૈનાના દિલ દુભાય તેવા નવા નવા કાનૂના અનાવવામાં આવે નહિ; સરકારની શુભ ભાવના હાવા છતાં અને દિલ દુ:ભાવવાની ભાવના ન હેાા છતાં પણ ધામિક માન્યતાઓ અને સિદ્ધાંતાના રહસ્ય પૂરા ન સમજાવાને કારણે, ગત વર્ષોમાં કેટલીક એવી બાબતા લેક સમક્ષ આવેલ છે, જેમકે, (અ) હિન્દુ શબ્દની વ્યાખ્યા સ્પષ્ટ ન કરતાં, હિન્દુ શબ્દમાં તેને સમાવેશ કરવે,
નોંધ :–હિન્દી પ્રજાના કાઈ વગના તરીકે ઉલ્લેખ કરવામાં આવે સ્વતંત્ર ઉલ્લે મ કરવે જોઇએ.
અમુક એક ધમ'ના અનુયાયી ત્યારે જાના સ્પષ્ટ અને
(બ) બેકાર ભિખારીઓમાં અપરિગ્રહી અને આત્માર્થી સાધુ મુનિરાજોને પણ ગણી લેવા;
(૩) દીક્ષાર્થીના અભ્યાસની ચેગ્યતાના વિષયે માં કાનૂની · પરાધીનતા લાવી; વગેરે.
ધમ' અને સસ્કૃતિનાં સંરક્ષણ માટે જૈન ધમને સ્વતંત્ર રાખવા જરૂરી છે.
૪. આ અધિવેશન વર્તમાન ભારત સરકાર પ્રતિ શ્રદ્ધા અને આદરની દ્રષ્ટિએ જુએ છે, કેમકે ભારત સરકાર મહાત્મા ગાંધીજીના સત્ય અને અહિંસાના સિદ્ધાંતમાં માને છે; તેથી અધિવેશન સરકારને સત્તુરેખ સાગ્રહુ પ્રાથના કરે છે કે,
ભારતવષ માં ગેવધ અને દૂધ અ પનાર જ નાવરેની કતલ કાનુનન્દ્વારા રાકવામાં આવે અને ખેતીવાડીની રક્ષા નિમિત્તે વાંદરા, સુવર, રાઝ, હરણુ, આદિ પશુઓની હત્યા કરવાને કાઇ પ્રાંતિય અને સધ સરકાર કાનૂન બનાવે છે તેમ કરવામાં ન આવે; તેથી રાષ્ટ્રનું દ્વિત થશે અને ભારતના અહિંસા અને ગેપ્રેમી ભારત:સીએના દિલને સતાષ થશે તેમજ ભારત સરકાર પ્રતિ શ્રદ્ધા વધશે.