________________
પ્રબુદ્ધ જૈન
કર્મસિદ્ધાંત
[બી મુખર્જી જૈન યુવક સંધના ઉપક્રમે યોજાયેલ શ્રી પયુષણ વ્યાખ્યાનમાળામાં શ્રી. હીરાલાલ જૈને આપેલ કમ’– સિદ્ધાંત ' એ વિષય પરના વ્યાખ્યાનની ભાઇશ્રી ભોગીલાલ ડગલીએ લીધેલી નોંધ પરથી,
તા. ૧-૧૨-૫૦
કમ–સિદ્ધાંતનુ આપણા જીવનમાં ઘણુ મહત્ત્વ છે. જૈન ધમ માં, ક્રમ સિદ્ધાંત, મુખ્ય છે.
સંસારમાં કરેડા મનુષ્ય રહે છે, પરંતુ પ્રકૃતિની વિલક્ષણતાને લઈ એક વ્યકિત અન્ય કાઇ સાથે દરેક રીતે સમાન હાય એ શકય નથી.. કદાચ આકૃતિમાં સમાનતા મળી આવે તે પણ તેના માનસક ગુણો વચ્ચે આસમાન જમીનનું અંતર હશે. આ પ્રકૃતિના સ્વભાવ છે. જગતમાં એ જીવ એક પ્રકારનાં હોય તે પણ સવયા પૂર્ણ પણે એકસરખા દૃષ્ટિગોચર થતા નથી. વિદ્વાને એ સાબિત કર્યુ છે કે, પ્રકૃતિની કઇ પણ સૌજન્યતામાં આ વિલક્ષષ્ણુતા રહેલી છે. પ્રકૃદંત એ વસ્તુને એક સરખી બનાવતી નથી. એક વૃક્ષ જે એક જ નામે ઓળખાતુ ડ્રાય, તે જ વૃક્ષનાં એ પાન એકબીજાને મળતાં નહિ હોય, સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરીશું' તે માલૂમ ચળકે, પ્રકૃતિએ ત્રાણુતા રાખી હશે કે બન્ને એક જ સખ્ખા કે એક જ ધમ ગુવાળા આપણે સાબિત નહિ કરી શકીએ. એ જ રીતે અનાજનાં એ કણ એકસરખાં હોતા નથી. કાર દાણા મેટા તા કાઇ નાના હોય છે; જો કાઇ બરાબર ડ્રાય તે તેનાં રૂપ, રંગ અતે સૂક્ષ્મતામાં ભેદ જોવા મળે છે. આ સૃષ્ટિ એ પ્રકૃતિની વિશેષતા છે.
3
જૈન દર્શનમાં સૃષ્ટિની આ વિલક્ષણુતા એના પ્રશ્ન ઉપર 'શાસ્ત્ર રચાયુ' છે. આજે તે આ સૂક્ષ્મ પ્રશ્નોના ઉકેલ શાસ્રા અને વૈજ્ઞાનિકા પૂરતા જ મર્યાદત બની ગયા છે. અન્ય વ્યવહારમાં ડૂબેલા માસા પાસે સમય કે વિવેકબુદ્ધિ હોતી નથી કે આ
વિષે વિચાર કરે.
કાઈ જિજ્ઞાસુ પૂછે કે, ગરીબ અને અમીરમાં ભેદ શું? તે આજે તેને એ પ્રશ્નના ઉત્તર અસ્પષ્ટ મળશે. કાઇ કહેશે કે શ્વ રની ઇચ્છા. અન્યને પૂછો તે કહેશે કે ભગવાનને ગમ્યું તે ખરૂં. કાઇ તત્ત્વજ્ઞાની કહેશે કે, પ્રકૃતિને સ્વભાવ છે. આ પ્રકારનાં ઉત્ત શમાં ગૂઢતા રહેલી છે. આ ઉત્તરાને અથ એ જ છે કે, અમે જાણતા નથી; એ વિષે અમારૂ અજ્ઞાન છે. તા પ્રશ્ન એ છે કે આ વિધાનાત્મક ઉત્તર દેવાનું પ્રત્યેાજન શું?
સૃષ્ટિમાં જેટલાં દર્શન અને શાઓ ઉત્પન્ન થયા છે તેનાં દશ'કા અને શાસ્ત્રનાએ તપશ્ચર્યા, ધ્યાન અને ચિંતન કર્યુ કે આ જટિલ સમશ્યાનું સમાધાન શું છે? આમાં પ્રકૃતિ કઈ રીતે કામ કરી રહી છે? આ સમસ્યાનુ રહસ્ય એટલે કમ –સિદ્ધાંત.
છેલ્લાં ચાર હજાર વર્ષથી દેશમાં સંસ્કૃતિનું ઘડતર ચણા રહ્યું છે. અનેક વિદ્વાને અને આચાર્યાંએ ક્રમ'સિદ્ધાંત ઉપર સ’શા ધન કયુ" છે, અને એ સિદ્ધાંતનું પાલન કર્યુ છે. વિષય આ યુગમાં વિજ્ઞાનની દૃષ્ટિએ સમજવા જોઇએ.
એ
མང་vས་
જૈન ધર્મ'નાં તત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પૃચ્છા ધરાવનારાએએ કમ'સિદ્ધાંતનું અધ્યયન કરી ધમ અને દર્શન સાથે તુલનાત્મક રીતે વિચાર કરવા જોઇએ.
પ્રાચીન યુગમાં ભારતવષ'માં વેદની રચના થઈ હતી. વેદ એ સવ' વિજ્ઞાનામાં મહત્ત્વનું અંગ છે. તેમાંથી ચિંતન, ધ્યાન અને વિચાર મળી આવે છે. તે પ્રાચીન યુગમાં એ સંસ્કૃતિ મુખ્ય હતી— બ્રાહ્મણ સસ્કૃતિ અને શ્રમણ સ’સ્કૃતિ. વૈદિક અને શ્રમણુ સંસ્કૃતિમાં સાંપ્રદાયિકતાના ભેદ છે; બર્નની મૌલિકતામાં પણ ભેદ છે.
પ્રથમ વૈદિક સંસ્કૃતિને વિચારીએ. વૈદિક સ`સ્કૃતિમાં મનુષ્યની ધારણા, અને કમ'થી સંધળાં ફળ મળે છે, એવી માન્યતા છે. તેઓ એ કમતે યજ્ઞકમ' તરીકે ઓળખાવે છે. માનવીને જે ધ સુખ મેળવવાની આકાંક્ષા ઉદ્ભવે તે સવ' યજ્ઞ કરવાથી પ્રાપ્ત
૧૧૯
—ત'ત્રી ] થાય છે એવા વૈદિક સંસ્કૃતિ કમ-સિદ્ધાંત છે. બ્રાહ્મણા યજ્ઞ કમતે કપવૃક્ષ સમાન ગણે છે. ‘જે વસ્તુ મેળવવી હાય તેને માટે યજ્ઞ કરે.' તેઓને યજ્ઞ ઉપર અખૂટ વિશ્વાસ હતા. તેઓ માનતા હતા કે સ્પષ્ટનાં દરેક કાર્યમાં દૈવી શક્તિ રહેલી છે અને તેમાં દેવતાઓને અધિવાસ છે. જો દેવતાની ચાહના (ઇચ્છા) મુજબ ન વર્તીએ તે તેઓ દુ:ખ દે છે. તેમને પ્રસન્ન રાખવાથી સુખ મળે છે. જેમકે વાયુદેવ કુપિત થાય તે ધનેાતંપનેાત કરી નાંખ છે, અને પ્રસન્ન હોય તેા આનંદલહેરીએથી વાતાવરણને ખુશતુમાં—પ્રશ્નલ્લિત બનાવે છે. સઘળાં સુખાના આધાર દવાને પ્રસન્ન રાખવાથી થાય છે, અને દેવાને પ્રશ્નન્ન કરવા માટે યજ્ઞ કરવેશ જોઇએ, દુઃખના નિવારણ અને સુખશાન્તિ માટે યજ્ઞ કરવા જોઇએ, એવી માન્યતા ઉપર ત્યારે ધણા જ વિશ્વાસ હતે. આ યજ્ઞ કરાવવા માટે. એક વગ' ઉપસ્થિત થયે, અને તે પુરાહિત વગ; જે વિધિ અનુસાર યજ્ઞ કરે અને યજમાનને સ ંતુષ્ટ કરે. આવા યજ્ઞ માટે સૌથી પ્રિય વસ્તુને ભાગ આપવા જોઇએ. એટલે સૌ પ્રથમ ગૌયજ્ઞ આવ્યા; કારણકે ગાય સૌને પ્રિય હતી. પછી આવ્યે અશ્વમેધ, નરમેધ અને પુત્રમેધ.
ધીમે ધીમે સમાજમાં પુરૈત વગ'ના યજમાનને એક વર્ગ ઉપસ્થિત થયે; જે પુરાતિ પાસે પોતાની દચ્છાએ પૂણુ કરાવવા યજ્ઞા કરાવતાં. તે વગ' તે ક્ષત્રિયત્રગ', ક્ષત્રિયે યુદ્ધો અને ઝધડાઓમાં જ જીવનનું ધ્યેય સમજતા. દુશ્મનને વિનાશ કરવા માટે સદાય તત્પર રહેતા. આ વિનાશથી લંકામાં ત્રાસ ફેલાયા પણ આય લેકાનાં જીવનમાં શાંતિ આવતી ગઇ અને તેમાંથી વૈશ્યવગ ની ઉત્પત્તિ થઇ. આ ત્રણે વર્ષાં કેટલાક માણુસા જેએ મલેચ્છ તરીકે એળખાતા અને સવાચાકરી કરતાં હતા તેમને ચેાથા વગ'માં—શુદ્ર વર્ગ'માં ગળવા લાગ્યા. આ રીતે ચાર વર્ષોંની ઉત્પત્તિ થઇ.
સમાજની સસ્કૃતિની જેટલી પ્રતિષ્ઠા તેટલી જ દેશની પ્રતિષ્ઠા ગણી શકાય. વૈદિક ધર્મ'માં ચ૨ વષ્ણુ'ના ઉત્પત્તિ થઈ એ વિશેષતા કહી શકાય.
હવે આપણે શ્રમણુ સંસ્કૃતિ વિષે વિચારીએ, ભારતત્ર'માં મગધ અને બિહાર એ એ શ્રમણુ સંસ્કૃતિનાં ધામ હતાં. મગધ અને બિહારમાં એક વર્ગ' અવા હતા. જે વૈદિક સંસ્કૃતિના કટ્ટર વિરોધી ગણાતા.
યજ્ઞદ્વારા જીવનમાં સુખદુઃખ મળે અને હિંસા કરવાથી દેવને પ્રસન્ન કરી શકાય એવી માન્યતાને આ લેક વિધ કરતા. તેઓ અહિંસામાં માનનારા હતા. પ્રત્યેક મનુષ્યે શ્રમ કરવા જોઇએ, એ તેમનું કથન હાવાથી તેનું શ્રમણુ સંસ્કૃતિ નામ પડયું.
મનુષ્ય જેટલુ કરશે તેટલું જ તેને ફળ મળશે. દેવની ઉપાસના, અને યજ્ઞામાં અપાતા ભેગ એ.સવ સુખ મેળવવાના સાચે માગ' નથી. માનવી જેવુ કમ કરે છે. તેવુ જ તેને ફળ મળે છે, ક્રમ'સિદ્ધાંતની રૂએ એક વ્યક્તિ કમ' કરે અને તેનું ફળ ખીજાતે મળે એ સૌંસ્કારે-માન્યતા માની શકાય તેમ નથી. અલબત્ત એ સસ્કાર માનવજીવનમાં ડ્રાઇ શકે કે એક કરે અને ખીજાતે તેનુ પરિણામ મળે. સમાજમાં સામાજિક વ્યવસ્થાને આધારે તે નવા સંભવ છે; પ્રકૃતિમાં તેતે સ ંભવ નથી. .
: શ્રમણાની, માન્યતા હતી કે, પ્રત્યેક વ્યક્તિ પેાતાના કન્ય અનુસાર, તેનુ ફળ મેળવે છે. કમČસિદ્ધાંતનુ આ વિધાન છે કે, બીજાનું કલ્યાણુ, ન થઇ શકે તે તેની પ્રગતિમાં અવરોધ ન કરવા. એકબીજીને, સહાયરૂપ ન થઇ શકાય તે ભલે, પણ તેને મડ
ખીલીરૂપ ન બનવું.—
શ્રમણ્ સ'સ્કૃતિમાં અહિંસાનુ મહત્ત્વ વધુ છે. ભારતીય