SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પ્રશુદ્ધ જૈન ‘બાલકન–જી—મારી: અખિલ હિંદુ બાળક સંઘ' બાલ્કન –––ખારી–અખિલ હિંદ બાળક સધ સમસ્ત હિંદનાં બાળકોની સંસ્થા છે. ' બાલ્કન-જી મારી ’એ સિંધી શબ્દો છે અને એને અથ બાળકાની વાડી થાય છે. એ સંસ્થાનું મુખ્ય ધ્યેય બાળકોને આનદ થાય એવી પ્રવૃત્તિ દ્વારા તેમના વિકાસ સાધવાનું છે. આ સંસ્થાની સ્થાપના આજથી પચીસ વર્ષ પહેલાં–ઇ. સ. ૧૯૨૬ માં સિંધમાં શ્રી. દાદાએ ( શ્રી. સેવક ભાજ રાજે ) કરી હતી. તે આ સસ્થાના મંત્રી, અને મુંબઈ રાજ્યના વડા પ્રધાન શ્રી. .બાળાસાહેબ ખેર પ્રમુખ છે. આ 'સ્થાનુ સંચા ક્ષન એની ગવનગ કાઉન્સિલ કરે છે. બારીની શાખ.એ ઠેરઠેર સ્થાપવામાં આવેલી છે. ચૌદ વર્ષની નીચેનાં બાળકા એનાં પ્રાયમરી મેમ્બરા વાર્ષિ'ક, ચાર આના ભરીતે ( ગીબ બાળક ી આપ્યા વિના ), ચૌદથી અઢાર વર્ષની ઉંમર સુધીના ભાઈબહુને વાર્ષિક આઠ આના આપીને કમ્પેનિયન મેમ્બરે ' અને ૧૮ વર્ષની ઉપરના ભાઈબહુને જેએ આ સંસ્થાનુ સ્વેચ્છાપૂર્વક કામ કરવા ખુશી હાય તેઓ વાર્ષિકી એક રૂપિયા આપીને એસેસીએટ'' છે, અને એ જો અન્નમાં જ રહેશે તે આથી પણુ વધારે અનીતિ ફેલાશે. ' આમ. સમગ્રત: જોઇએઃ પ્રજા પચ્છે છે—અંકુશા દૂર કરે. એક પ્રાંત નહિ, પણ પ્રાંતેપ્રાંતમાંથી અવાજ આવે છે. કુશા ઉઠાવી લે. ગાંધીજીના ચુસ્ત અનુયાયીએએ એમાં સાથે પુરાવ્યે છે. મહુ'સભાના પ્રમુખે પશુ એને માટે કડક ટકાર કરી છે. પાર્લામેન્ટમાં થયેલી ચર્ચાના એ પ્શન છે, તેા પછી પ્રજાના જ માનીતા પ્રતિનિધિઓ, જે આ તંત્રના વડેરા છે, તે પ્રજાની દૃષ્ટિએ કાં વિચાર નથી કરતા? પેતાની જ દૃષ્ટિએ કાં વિચાર કરે છે? અને જો વિચારતા હાય તે તેનું પરિણામ શું આ અળખામણા અંકુશામાં જ ઉમેરા કે ખીજી કાંઈ ? અંકુશામાં માનનારાઓએ કાંતા અકુશા એવા મૂકવા જોઇએ જેને પૂરે કડકમાં કડક અમલ થાય. ખાંડ પર અ'કુશ, પશુ ખાંડસરી પર નહિ; ખાંડને દબાવીને કરેલી ટી.ડીએ –'યુ' ઉપર નહિ ! આ અંકુશ કેવા.. પ્રકાર? આવા અકુશ લાભ કરવાને બદલે પ્રજાને અવળમાગે દેરી જાય છે; વેપારીએતે જ નહિં, પણ ખુદ વાપરનારને કળુ બજાર કરવા તરફ દોરે છે. અનાજ, ખાંડ, કાપડ, ગાળ, દવાએ—જરૂરિયાતની ચીજો આજે આ દશા છે. એટલે સરકારે હવે તે હિંમત કરી બાર સ્ક્રિના માટે હિંમત કરી અંકુશા ઉડાવી લેવા જ રહ્યા. અથવા જેઓ અંકુ શમાં નથી માનતા તેમને સત્તા સોંપી તેમના હાથ નીચે કાર્ય કરવા તૈયાર થઈ પૂણુ સહકાર આપવા રહ્યો. કદાચ નિર'કુશતાથી કાળા બજારમાંય મળતી ચીજો થોડા વખત માટે અદૃશ્ય થશે; પણ ટુક સમયમાં સફેદ બજારમાં એ મળતી થવાની, અને ભાવે ક્રમશઃ નીચે ઊતરવાના. આથી સરકારને એ રીતે ફ્રાયો છે—અંકુશાના નિયંત્રણ માટે જે પેલીસતંત્ર અને વ્યવસ્થાતંત્ર ગેહવુ પડયુ. છે, એ તંત્રથી મુકત થવાશે. અને જે વેપારીએ નફાના ઉપલક રકમ દેખહી શકતા નથી, તે દેખાડતા થશે એટલે વેચાણવેરે અને નક વેરાની રકમમાં સારા એવા વધારે થશે. પ્રજાના જ માનીતા નેતાઓ, પ્રજાની આ વાત હૃદયની • વ્યાપૂર્વક સાંભળશે ? કે પછી કાળ જ તેમને એ અક અકુશરાજ દૂર કરવાની ક્ષ પાડશે ? અક્સાસની વાત એ છે કે, ‘અ’કુશરાજ’માં માનતા આપણા માનીતા નેતાઓનાં હૃદયનુ પરિવતન કરવા માટે માત્ર એકલા ગાંધીજી આપણી વચ્ચે નથી-તેમના શબ્દો છે; પણ કાકરેને તે વારતહેવારે ઉચ્ચારવા માટે ! ધીરજલાલ ધનજીભાઇ શાહ તા. ૧-૧૨-૫ ø મેમ્બરાં થઇ શકે છે. શ. ૧૦૦) આપનાર એના ‘ સીમ્પેથાઇઝર,’ રૂ।. ૫૦૦) આપનાર ‘નર’ અને રૂા. ૧૦૦૦) આપના પેટ્રન ’ થઈ શકે છે. સસ્થામાં દાખલ ચનારાઓએ નકકી કરેલાં કામ ભરવાના હેાય છે. કા' પણુ વ્યકિત નાત, જાત, ધ, રંગ વગેરેના કાઇ પણ જાતના ભેદભાવ વિના આ સંસ્થાના સભ્ય બની શકે છે. ઓછામાં ઓછા ત્રીસ સભ્યો હૈાય જેમાં પાછામાં ઓછી અરધી સખ્યા પ્રાયમરી સભ્યની અને આછામાં ઓછા બે અસા સીએટ સભ્ય ડૅાય ત્યાં આસ્થાની શાખા સ્થાપી શકાય છે. દરેક શાખાની પ્રવૃત્તિઓ કાઇ જવાબદાર વ્યક્તિના માર્ગ દર્શન હેઠળ ચલાવવામાં આવે છે. મારી'ની પ્રવૃત્તિઓ જેવી કે સાપ્તાહિક પખવાડિક વર્ગો, સભા, પર્યટના દ્વારા સૌંસ્થાના ધ્યેય અને ઉદ્દેશા પાર પાડવામાં આવે છે. અગત્યના રાષ્ટ્રીય અને મિક તહેવારા ચેગ્ય રીતે ઊજવવામાં આવે છે. બારી'નાં બાળકા તથા કાય`કીએ માટે * યુનિફામ'' નક્કી કરવામાં આવેલ છે. આજ સુધીમાં ‘બાલ્કન–જી-ખારીએ સભાએ, પટને, પરિષ, છવણીએ ( કેમ્પસ ) પ્રદ'ના વગેરે યેજીને મેટેરાં આને બાળકાના વિકાસમાં રસ લેતાં ક્રયા છે, તન શિક્ષ ગુના સિદ્ધાંતને અમલમાં મૂકવાના અને એના પ્રચાર કરવાના યથાશકિત પ્રયાસા આ સ ંસ્થા કરે છે. આ સ ંસ્થાએ બાળકનુ એક ક પત્ર ( ચાટ`ર ) તૈયાર કયુ" છે, અને એને સરકાર તથા સમાજ પ.સે ગીકાર કરાવવાના એના પ્રયાસેા ચાલુ છે. તા. ૨૯-૧૦-૩૦ થી ૬-૧૧-૧૦ દરમિયાન આ સસ્થાને રજત મહાત્સવ મુંબષ્ટમાં સુંદર રીતે ઊજવવામાં આણ્યે. ઉત્સવ દરમિયાન મુંબઇના નગરપતિ શ્રી. એસ. કે. પટેલના પ્રમુખપણા હેઠળ બાળકાના સ્તંગમાના મેળાવડા, તા. ૩૧ મી ઓકટાબો શ્રી. જચે તીન્દ્ર દવેના પ્રમુખસ્થાને બાળકવિ સ ંમેલન, તા. ૨ ૭ નવેબરે શ્રો. ધનવતી રામરાવના પ્રમુખસ્થાને ‘કમ્પાયર,' ૩ જી નવેમ્બરે મુંબઇના નામદાર ગવનર કુંવર મહારાજસને હસ્તે ભાળકાના પ્રદર્શન( સ્વપ્નદેશ )નુ તથા રાણી મહારાજ" સિંહના હસ્તે ‘બાળકનગર’તું ઉદ્ઘાટન, ૪ થી નવે ખરે શ્રી બાળાકાહેબ ખેરના પ્રમુખસ્થાને ‘ કાય કરાના પરિષદ,' ૫ મી નવંબરે બાળકદિનની ઉજવણી (જેમાં બપારે બાળકનું માટુ' સરધ", સાંજે બાળકની સભા, શ્રી જવાહરલાલ નેહરૂનું પ્રવચન અને રાત્રે મનેારજનને કા ક્રમ) ૬ઠ્ઠી નવેબરે કા`કર્તાઓ સમક્ષ શ્રી જવાહરલાલ નેહરૂનુ પ્રવચન વગેરે શાળ અને આકષ ક કાર્યક્રમ યેાજવામાં આવ્યા હતા. પ્રદેશન ( સ્વપ્નદેશ ) સુંદર રીતે ચેજવામાં આવ્યું હતું. એમાં ખીજા પ્રદેશ‘તેમાં હૈય છે તેવા અનેક જાહેર સ્ટેલ વિવિધ રીતે શજુગારેલા હતા, પરંતુ આ પ્રદેશ'નાં કેટલીક વિશિષ્ટતા હતી. દા. ત. “ ઝૂ '' ( પ્રાણી-સ ંગ્રહ ), “ બાપુ ફૂટર ”~~ાપુની સેવાગ્રામની કૂટિરના ખેડૂળ નમૂર્ત-બાપુજી કેવી રીતે રહેતા, કયાં કામ કરતા, કયાં બેસતા તથા સુતા તે માહિતી ઉપરાંત શ્રી. મહાદેવભાઇ, શ્રી. પ્યારેલાલ, પૂ. કસ્તુરબાના ઓરડાઓને આ કૂટિરમાં સમાવેશ થતા હતા. બાળક-નગરમાં ‘બાલ્કન-જીખારી'ની વિવિધ પ્રવૃત્ત બતાવતાં ચિત્રે, સરકારી ખાતાંઓ તરફથી મુનિયાદી શિક્ષણુ તથા સ્વાસ્થ્ય શિક્ષણુના નિયમા બતાવતાં ચિત્રો, નકશા વગેરે તેમ જ માનસિક સ્વાસ્થ્ય તથા નૂતન શિક્ષણના સિદ્ધાંતે મુજબ ચારિત્ર્ય ધડતર કેમ થઇ શકે તે સમજાવતાં ચિત્ર વગેરે; લૂલાં, લ’ગડાં, આંધળાં, મૂંગાં, બહેરાં વગેરે ખળકાનાં જીવ નને સમાજ ઉપયેગી તથા સુખી બનાવવા માટે જે કાય થઈ રહ્યું છે તેનો ખ્યાલ આપતી પ્રવૃત્તિઓ, વિજ્ઞાનના નિયમે સમજાવતા ( અનુસધાન પૃષ્ઠ ૧૨૪ ફ્લુએ )
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy