________________
પ્રશુ જેત
૧૧૨
રાચતા નથી, પ્રેમ સધથી જરા રહે છે, પ્રેમ બધુ સહન કરે છે, બધુ માને છે. પ્રેમ આશામય છે, બધું સાંખી લે છે. પ્રેમ કવિ નિષ્ફળ થતા નથી! પણ ભવિષ્યવાણી મિથ્યા થાય છે, વાંચા બવ થાય છે, જ્ઞાનને નાશ થાય છે.
“ જ્યારે હું બાળક હતા ત્યારે બાળકની જેમ ખેલતા. બાળકના જેટલી મારી સમજ હતી, અને બાળકની જેમ વિચા રતા. જ્યારે હું મોટા થયા ત્યારે મેં બાળપણ છેડી દીધું. હાલ તે આપણને પડદાનું ઓચ્છોદન હાવાથી ઝાંખુ ભાળીએ છીએ. પછી તે આપણૅ સમક્ષ ઉભી જોઇ શકીશુ. હાલ તે મને થેડુ જ્ઞાન છે. પછી જેમ હું આળખાઉ તેમ આળખીશ. છેવટમાં શ્રદ્ધા, આશા અને પ્રેમ આ ત્રણ વસ્તુએ સ્થાયી છે, એમાંયે પ્રેમ શ્રેષ્ટ છે.
“ આ વાંચજો, વિચારજો, કરી વાંચો, તેનું અંગ્રેજી વાંચીને તેનુ હિંદી કરજો. મરડી મચડી ડિભર તેા પ્રેમની ઝાંખી ખૂબ કરી લેજો. મીરાને પ્રેમની કટારી ખૂબ વાગી હતી. એવી કટારી 'આપણુને પણ હાથ લાગે તે તે ભેાંકવાનું બળ આપણામાં આવે તા આપણે દુનિયાને હલમલાવીએ. પણ ક્ષણે ક્ષણે તે વરતુ મારામાં છે છતાં તેની ખેાટ અનુભવ્યા કરૂ છુ. ઉપ બહુ છે, અધુરા ઘડા જેવે કાઇ વેળા થઇ જાઉં છું. કાલે જ પ્રેમથી જેઓ મને રાકતા હતા, તેઓને સારૂ મને અવકાશ ન હતા. તેથી મનમાં ને મનમાં બળ્યા કરતા હતા. મા કાંઇ તે પ્રેમની નિશાની નથી. એ તે અધુરા ઘડે છલકાયા. તમને નવું વર્ષ ફળે, તમારી શારીરિક, માનસિક; આધ્યાત્મિક વિભૂતિઓ વધીને તે અધું તમે હિંદને ચરણે પ્રેમભાવે સૂકા, એ મારી ઇચ્છા, એ જાશિષ. બાપુના આશીર્વાદ 9
આ પત્રમાં વચ્ચેના ભાગ બાપુજીને બહુ ગમી ગયેલા કાષ્ઠ રા'ગ્રેષ્ઠ મખણતા અનુવાદ ટ્રાય એમ લાગે છે, આ પત્રમાં ચાડુ ‘ગત ઉલ્લેખ જેવું' છે તે સમજાતું નથી. આમ છતાં પણુ આ શુભેચ્છા પત્રમાં રહેલા પ્રેમસ દેશને આપણે ઝીલીએ, આપણા અન્તરમાં ઉતારીએ અને એ રીતે આપણને મળેલા બાપુજીના અમુલ્ય વારસાને શાભાવીએ એજ અન્તરની ઇચ્છા અને ઉંડા દિલની પ્રાથના !
ભૌતિક જગત્ અને નતિક જગત એક છેકે ભિન્ન ?
પ્રબુદ્ધ જૈન'ના નિયમિત વાંચકાને સ્મરણુ હશે કે તા. ૧૫-૯-૫૦ ના એકમાં પહેલા પાને ભૌતિક ઘટનાની નૈતિક મિમાંસા ' એ' મથાળા નીચે કાકાસાહેબ કાલેલકરને મ‘ગળ પ્રભાત' નામના હિંદી માસિકમાં પ્રગટ થયેલા લેખના અનુવાદ પ્રગટ કરવામાં આવ્યા હતા. એ લેખમાં, તાજેતરમાં આસામમાં જે પ્રકારના ધરતિકપ થયે છે તેવી ભૌતિક ધટનાઓને માનવસમાજના સત્ય દુષ્કૃત્યે સાથે કાઇ કાય કારણને વાસ્તવિક સંબધ છે કે નહિ એ સનાતન પ્રશ્નની આલોચના કરવામાં આવી હતી અને એ લેખના અન્તભાગમાં માનવી સમાજના અનાચારના–પાપના– ઢગલાના ઢગલા ખડકાતા જાય, તે પાપના ભાર પૃથ્વીને અસહ્ય બને અને પરિણામે આવી વિરાટ દુધટનાઓ પેદા થાય એ તક કેવળ ખીનપાયાદાર છે એમ કહી ન શકાય એવું સૂચન હતુ. એ લેખના અનુસ ધાનમાં નૈતિક અપક અને ભૌતિક દુષ્ટના ' એ મથાળા નીચે મે" એક લાંબી નોંધ લખી હતી અને તે દ્વારા મે એમ પુરવાર કરવા પ્રયત્ન કર્યો હતેા કે પૂર્વજન્મના ક્રમના સિધ્ધાન્ત બાજુએ રાખીએ તે ઐહિક જગતના પાપ કાર્યો સાથે આવી વિરાટ તેમજ આકસ્મિક ભૌતિક દુધટનાને સાંકળવાને પ્રયત્ન બુધ્ધિસંગત લાગતા નથી. ‘ મગળ પ્રભાત 'નાં નવેમ્બર માસના અંકમાં ભૌતિક જગત અને નૈતિક જગત્ એક છે કે ભિન્ન ' એ મથાળા તચે મારા એ લેખને હિંદી અનુવાદ કાકાસાહેબે પ્રગટ કર્યાં છે
તા. ૧૫-૧૧-૫
અને તેની નીચે તેમણે એક નોંધ ઉમેરી છે જેના અનુવાદ નીચે મુજ
છે
“જ્યાં સુધી મનુષ્યની બુદ્ધિ ચાલે છે અને જ્યાં સુધી મનુષ્યને અનુભવ આપણને કર્ણિક શિખવે છે ત્યાં સુધી તા સામાન્ય રીતે આપણે કબુલ કરવુ જ પડશે કે ભૌતિક ધટના ભૌતિક કારણોથી નિર્માણુ થાય છે. તેને નીતિ અનીતિની સાથે કાઈ- સબંધ નથી. “આપણે કાઇ કાષ્ઠ વાર જોઈએ છીએ અને ઇતિહાસ-વિજ્ઞાન પણ જણાવે છે કે ભૌતિક ધટનાનુ`'મેશા નૈતિક પરિણામ નીપજે જ છે. કાઇ દેશમાં દુકાળ પડતાં સમાજમાં ચારીઓ વધી પડે છે, લૂટાટ કરવાની વૃત્તિ જાગૃત થાય છે. સુરક્ષિતતા બટવા સાથે નૈતિક સદાચાર શિથલ થાય છે. પ્લેગ કે એવી કાઇ સામુદાયિક બીમારીથી જ્યારે લેાકા હજારાની સંખ્યામાં મરવા માંડે છે ત્યારે દા ધમના લેપ થાય છે. અને લોકે એક બીજા પ્રત્યે ઉદાસીન તથા કઠાર થવા માંડે છે. એ પણ જોવામાં આવ્યુ છે કે મનુષ્યનું આયુષ્ય ચાલીશ અને પચાસની વચમાં આવે છે. ત્યારે તેની મહત્વાકાંક્ષા સફળ અથવા વિક્ળ બનવાના પરિણામે તેનામાં પ્રયત્નની શિથિલતા પેદા થાય છે. અને એ ઉંમર દરમિયાન મનુષ્યનું નૈતિક પતન થવાની સંભાવના રહે છે. શરાબ પીવાથી મનુષ્ય મત્ત બને છે અને નહિં કરવાનું કરી બેસે છે.
“ હવે જ્યારે ભૌતિક ધટનામાંથી નૈતિક પરિણામ ઉત્પન્ન થતું આપણે જોઇએ છીએ ત્યારે નૈતિક ઉત્કર્ષ અથવા તે। અપક માંથી ભૌતિક ઘટના અથવા તે। દુધટના પેદા થાય એ યુકિતસ`ગત શા માટે ન ગણવું? એ કબુલ છે કે એ બે વચ્ચેના કાય કારણુ સ ંખ્ધ હાલતુરત આપી બુદ્ધિને સ્પષ્ટ નથી થયું. નિરપવાદ સિધ્ધાન્ત પણ. આજે આપણે તારવી શકીએ એવી સ્થિતિમાં નથી. એમ હાવાથી તે। આપણે કવિ અને ગાંધીજી જેવા મહાત્માઓના કથનને પ્રતિવાદ કરવાની હિંમત કરીએ છીએ. કાઇ વિશિષ્ટ નૈતિક ધંટનાનું નિશ્ચિત રૂપથી આ જ માત્ર ભૌતિક પરિણામ છે એમ જ્યાં સુધી સિધ્ધ થયું નથી ત્યાં સુધી કોઇ સાર્વત્રિક વિધાન કરવું એ ભ્રમને વધારવા બરાબર છે. એમ છતાં પશુ માત્ર સામાન્ય રીતે એટલું જરૂર કહી શકાય તેમ છે કે ધરતિકંપ કે જવાલામુખી જેવી વિરાટ ભૌતિક ધટનાનું કારણુ જેવી રીતે કાઇને કાઇ ભૌતિક કારણ હાય જ છે તેવી રીતે નૈતિક ઉત્કર્ષ અથવા તે આકષ નું ફૂલસ્વરૂ૫ પશુ આવી ભૌતિક ધટના બની શકે છે. રાજા ભતૃ'(રએ કહેલુ કે આ ભૂમિ સમજો કે કામધેનુ છે; પ્રજા તેનુ વત્સ છે. જો રાજા પ્રજાને સ ંતુષ્ટ રાખશે તે વાછડાને ખુશી જોઇને રાજી થનારી પૃથ્વીમાતા ધનધાન્ય તેમ જ ફળફૂલથી સમૃદ્ધ થશે; વાછડા ઉપરના પ્યારને લીધે જેવી રીતે ગાયનું દુધ વધે છે તેવી રીતે પ્રજાના સંતાષને લીધે પ્રજાની માતા પૃથ્વી સમૃદ્ધિ આપતી રહેશે. ” આ વિધાનને કવિકલ્પના લેખીને આપણે બાજુએ રાખી શકીએ છીએ, અથવા તેમાંથી કાય' કારણુની સૂચના પણ આપણે મેળવી શકીએ છીએ, પ્રાચીન કાળથી મનુષ્ય-જાતિના દિલમાં એ ભાવ સુપ્રતિષ્ઠિત ખની રહ્યો છે કે રાજકમ ચારી જ્યારે રૂશ્વતખાર બને છે અને વ્યાપારીઓ જ્યારે કાળાબજાર કરે છે અને વિદ્વાન લેાકા જ્યારે જ્ઞાનવિમુખ અને સત્તાલેલી બને છે ત્યારે પૃથ્વીને આવે પાપના ભાર અસા અને છે.
“ જંગલા વધવાથી અથવા તે નવાં શહેરો ઉભા થવાથી અથવા તે મનુષ્યની તાકાતમાં વૃદ્ધિ થવાથી પૃથ્વીના ભાર વધી શકત નથી કારણ કે આ બધી પરિસ્થિતિમાં સામગ્રી તે પૃથ્વીમાંથી જ મળી શકે છે.
“ પાપને ભાર એ કઇ કલ્પના માત્ર નથી. મનુષ્યને ક્રોધ આવવાથી જેવી રીતે તેની પાચનશકિત ક્ષીણુ થઈ જાય છે એવી