SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ Hiver અમર こん પ્રબુ6 જેન તમા યક્ષ બ્યાખ્યાનની ભાઈથી પો શ્રમણ સંસ્કૃતિ સાસ ગામ “ધ લા છે મસ સાતીમાંીતામાં આપણ ભરાતા બતાએ છીએ સમેતાજી સાસુ સાત કેરોટ અમણું સસ્કૃતિનાથ સાચો ઉપાસક સમયે પ્રતિસમયે માનવીને કોઈ સહાય કરવાની વૃત્તિ માટે એથી એ વૃત્તિથી સમાજ જ્ઞાતિ, અંતે પ્રત્યેક વ્યકિત પ્રત્યે ન થાય છે. આ લાગણીને આપણે મોસમભાવ ઉસમાં જ્યારે સમજવાની શકિત પા માવજત્યારે તેને છ કામ કરવાની વના લાગણી સમતા કી થાય. ક-સઝ થાય. ામણ સ્મૃતિની કેળવણી મેળવવા માટે એઆવશ્યક છે. કોઇ તે કાય ધનાસુ માનથી તેવું જ તત્ત્વ શોધવા અને જૂના તત્ત્વને સુધારવા પ્રાન રે મારે તેને સંસ્કૃતિના ઉપાસક કહી નાકાય. A સાચા કંસના વણ તથા વ્યાયા શ્રમણ સંસ્કૃતિએ નવું જ શીખવ્યુ છે. આખું વિશ્વ એમ્ સમજતું હતું કે સૃષ્ટિ ઇશ્વરે બનાવી છે. સૃષ્ટિ પહેલાં પશુ ઈશ્વરનું અસ્તિત્વ હતું, જ્યારે શ્રમણ સંસ્કૃતિ ઇશ્વરને માનતી નથી. વૈદિક સંસ્કૃતિમાં દેવતાઓને મહત્ત્વ આપ્યુ છે. અને તેમાં પણ ભિન્ન ભિન્ન પ્રકારનો દેવતાઓ વણું વાયા છે. મહર્ષિ દયાનંદ સરસ્વતી સતાય પ્રકાશમાં કહે છે કે, “ ઇશ્વર સવવ્યાપી છે. વટવટમાં વ્યાપી રહ્યો છે. તે સર્વ જીવેનું રક્ષણુ કરે છે. ” આ રીતે. ઇસુરતી બખ્ખા કરી છે, આમાં યુગમાં લોકો રક્ષણ માટે દેવતાઓની આરાધના કરતાં “અને તેમનું રક્ષણ મેળવતાં, પરંતુ કાળે કરીને યાકામાં અશ્રદ્ધા અને અસત્ય પાત પ્રકાશવા લાગ્યું એટલે દેવવાદમાં માનનારાઓમાં બેંગાણ પડ્યું સમાજ ખે પક્ષમાં વહેંચાઈ ગયા—મરવાદ અને અતિશ્વરવાદ, ઇશ્વરવાદ એટલે વૈદિક સંસ્કૃતિ અનિશ્વરવાદ એટલે શ્રમણ સં સ્મૃતિ. બૌદ્ધ અને જૈન ખૂને સોંપ્રદાયે અનિ સરવાદી છે, ઇશ્વરનાં અસ્તિત્વમાં માનતા નથી. આપણુને શ્રમજી સંસ્કૃતિએ. ઇશ્વરમાંથી મુકિત અપાવી છે. ભ્રમણ સંસ્કૃતિમાં દરેક વાત પ્રમાણ-પ્રતિથી રચાઇ છે. અંતે તે માટે ત્રણ પ્રકારના પ્રમાણે શ્રમણુ સંસ્કૃતિમાં આપેલાં છે. (૧) પ્રત્યક્ષ પ્રમાણ. (૨). અનુમાન પ્રમાણુ. અને (૩) અમાસ અમય સંસ્કૃતિમાં પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ ઉપર વિષ ધ્યાન અપાય છે બુદ્ધિ એ જ અંતિમ પ્રમાણ છે. બુદ્ધિ ૧૮૫૦ અવા સત્ય અને અસત્યના ભેદ પારખવી એ શ્રમણ સસ્કૃતિની વિશેષતા છે. બદતો અહિંથી વિચાર કરતા બઉત્તરાત્તર પ્રમાણ ક્યા વાત સ માત વિષેનીવા સ તેની કલ્પન ઉપરથી માનવી મૃત્યુ પામીને પિલે મ સાય ઘટમાળ ચાયા કરે છે શ્રમ સસ્થામાં આત માણસ ભરે છે અનેરી પાછો જન્મ ધારણ અને ભરજુ કર્યો ખી રહ્યો છે. આશ હાઇ ખતું કોણ છે એ જ ધનથી મુ સુકતાપવા અમ સંસ્કૃતિ સિવ જો માપુસ મૃત્યુ ખાદ બીજો જન્મ ન ગ્રહણ કરતા મુક્તિ મળી ગણાય, પરંતુ મુક્તિના માગ મહાવિકટ છે. વિષેની કલ્પનાઓ અને ચિંતન કર્યાથી મેક્ષપ્રાપ્તિ મત વેદાન્તમાં જણાવ્યા મુજબ મૃત્યુ બાદ માનવીને સુખ પ્રાપ્ત થાય છે. એ આનદ અને સુખ મેળવવા માટે પત્તા કરવી જોઈએ. આરભિક યુગમાં લે યજ્ઞ કરતાં તે હતી કાંડ યુગમાં પરમાથ માટે લોકો યજ્ઞ કરતાં. પરંતુ જેમ સ્વાર્થ વૃત્તિ વધતી ગઇ. અને લેકની ભાવનામાં નીચતા આવતી. તેમ તેમ હિંસક વૃત્તિ વધતી ગઇ. ત્યારની ગૌહત્યાની વાત ગાયનાં પ્રત્યેક અંગ કાપીને પ્રત્યેક દેવતાને સંતુષ્ટ કરવા યજ્ઞમાં ઢામાતાં. આ કૃત્ય સાઈએથી જરાય હલકું નથી. યજ્ઞ સ્વર્ગ' મળવાની માન્યતા આ રીતે સિદ્ધ ન થઇ શકે શ્રમણુ સંસ્કૃતિમાં સમજાવ્યું છે કે ગમે તેટલા ભાગ આ સુખ માટે યજ્ઞના આરા અને દેવતાઓને પ્રસન્ન રાખો ભાગ અને સુખ દુઃખરૂપ છે. મેક્ષની કલ્પના યુનથી સિ નથી, કારણકે જ્યાંસુધી દુઃખમાંથી મુક્તિ ન મળે ત્યાસુધી મળવા સંભવ નથી. દુઃખને સપૂણુ નાશ થાય ત્યારે જ નિર્વાણ પ્રાપ્ત થાય. આ વાત શ્રમણ સંસ્કૃતિએ ભાર ને બતાવી મેક્ષ આચરણ દ્વારા જ મળે. બોદ્ધિક સંપ્રદાય અને સમ્પ દર્શનના નામથી એળખે છે. તે ભાર વખતે કહે છે કે, આચરણની શુદ્ધિ દ્વારા જ મક્ષિપ્રાપ્તિ થઇ શકે જી હા, હાર પ્રત્યે દોરતોય કઠાર પ્રત્યે ઠારતાથી વત, મૃત્યુ પ્રત્યે કામળ પ્રત્યે. શાયતા રાખવી, એવાં મંત્રા સામાન્ય છે. તેને કહી શકાય. પરંતુ કાપને ક્ષમાની નજરે જુઓ, અસાધ સૌજન્યતા દાખવવા જાસ પ્રત્યે ઉદારતા રાખા,
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy