SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ toc 8 હમેશ રાખવી, સેવાને મંત્ર રાખવા, પરોપકાર રાખવા, એમ તે માને છે, પણ આખરે તે તે જે છે એ જ રહે છે. આ સ્થિતિ માત્ર બુદ્ધિથી અને સાચા દિલથી જ કરી શકે. માનવી સુરક્ષિત અનાય નથી. કોઈ પ્રકરને ભય નથી, એમ એ જ્યારે માનતા થાય ત્યારે તે સાચા આચરતુ અવલ બન લે. એ સમજે છે કે વાય' પાછળ દેડવાથી ગુન્નાની આવે છે. જિંદ -ગીમાં શાન્તિ અને માનવ માનવ વચ્ચે સાચા સબધાને આધાર વૃત્તિથી મુકત બનેલાં એક સ્થિર બિંદુ પર હેવા ધટે. જ્યાંથી જીવન સ્થિતિનું દૃશČન થાય, જેનાથી સાચી સંસ્કૃતિ આવે અને જીવન માનથી જીવવા જેવુ' બને, એવા ધ્રુવ બિન્દુની શોધમાં આ આચાર તમને લઈ જાય એ જરૂરી છે. અધ્યાપક એસ. આર. ભટ્ટ (૪) નીતિ અને સમાજ માનવી અને પશુમાં ભેદ એટલા કે પશુમાં નીતિઅનીતિ નથી. ‘સુધરેલા માનવીઓમાં નીતિ અને અનીતિની ભાવના ચોંટેલી છે. માનવીએ સમાજ ધાયે, અને એ સમાજ એકત્ર રહી શકે એ માટે નીતિની ભાવના પેદા થવા પામી. ઉપરચોટિયું જોતાં નીતિની ભાવના સનાતન નથી એમ લાગે છે. નીતિમા સનાતન સિદ્ધાન્ત એ છે કે કાપ ભાણુસ ખીજાતુ અહિત કરતું કાય કરે તે અનીતિ; હિતનું કાય કરે તે નીતિ. આજે તે આચાર-વિચાર પર નીતિઅનતિને ખ્યાલ બધાંયે છે, એ ખરૂ નથી. જે વસ્તુ સમાજને સુવ્યવસ્થિત રાખે તેમાં ખલેલ કરીએ તેને અનીતિ કરી એમ કહી શકાય. નીતિના કેટલાક ખ્યાલો સમાજવ્યવસ્થા પર આધાર રાખે છે. ચેરી એ અતિ છે, પણ એવા સમાજ કર્યા કે જ્યાં ખાનગી મિલ્કત ન હોય, ત્યારે ચેરીની નીતિમત તિની ભાવના ખદશાશે, એટલે એમ કહી શકાય કે સ્વાથ વૃત્તિથી સામાનું અહિત કરવા પ્રેરાઇએ તે અનીતિ. નીતિઅનીતિના પ્રશ્ન અંગે. જનતામાં ઘણા ગુ′ચવાડે ઊભેા થયા છે. ઘણા કહે છે કે વેપારી નકખારી કરે છે. નફો કરે તે માટે વાંધો નહિ, નફાખોરી માટે વાંધા ! પણ એછો નફો વધુ નફા એ નક્કી કાણું કરે ? તેજીમાં વેપારી વધુ ના લે તે. એ નક ખેોરી કરી કહેવાય છે; મદીમાં એને નુકસાન જાય ત્યારે તેનું શું ? આડશીપાડોશી કે બીજાઓને મારી નાંખીએ તે ખૂત કહેવાય પણ લડાઇમાં હજારા માણુને તેમાં નિર્દોષ બાળકને મારી નખાય તે વાંધો નહિ. તે સૈનિકને વીરચક્ર મળે. ખરી રીતે આ એ વચ્ચે ભેદ ન હેાઇ શકે. વળી એ પ્રશ્ન પણ થાય કે લશ્કર રાખવું કે ન રાખવુ? આ અ ંગે મહાભાજી, ભગવાન મહાવીર અને બુધ્ધે સ્પષ્ટ કહ્યું છે. તેમના સ ંદેશને ઝીલ્યા સિવાય છેવટે બીજો કાઇ માગ નથી, તે પ્રશ્ન થાય એ કૅ સામેા ચઢાઇ કરે ત્યારે આપણે શું કરવુ' ? ગાંધીજીએ એના માર્ગ બતાન્યે છે: તેના સામના કરવામારીને નહિ-મરીને. અહિંસા જો કહેતી ડાય કે તમને તમારા પાડે શીનું ખૂન કરવાના હક નથી તે યુદ્ધમાં પણ કેનુ ખુન કરવાંના હક્ક તમને શી રીતે ડાઇ શકે ? ડેમેક્રેટીક લાકશાહીમાં નાનામાં નાની વસ્તુની પશુ ક મત ઢાવી જોઇએ. લેકશાહીમાં સરકાર કાયદા લાકેની નીતિને સુસ ંગત રીતે કરે. કાયદા નીતિતુ' ધરણુ ન સ્વીકારનરને શિક્ષા માટે જરૂરી તા. ૧-૧૧-૫ ધર્મ : આત્મપ્રતીતિનું સાધન [એક વાર્તાલાપ પરથી ] ધમના નામે ઊભી કરવામાં આવેલી કટાકટીમાંથી "દ હમાં જ પસાર થયું છે. કેટલાંક વર્ષો સુધી આપણે રાજદ્વારી ઉદ્દેશ સિદ્ધ કરવા માટે ધામ ક લાગણીઓના ક્ષાભ ઉઠાવવામાં આવતા જોયા છે. જો ધમ'ના નાશ અટકાવવા હોય તે ધમને પક્ષપક્ષીના રાજકારણુથી તદ્દન દૂર રાખવા જોઇએ. હન આપણે. અનિષ્ટ કળાયા પસર થઇ રહ્યા છીએ. યત્રેની પૂજાએ યુગજૂની આપણી દ્રષ્ટિ ઝાંખી પડી છે; પરિણામે વિશ્વનાં નૈતિક નિષમા અને શ્વરમાંની આપણી શ્રદ્ધા દૂર થઇ છે. આપણી સામાજિક પ્રગતિનાં આવશ્યક અંગ તરીકેના ધમના અસ્તિત્વના આપણે આજે ઇન્કાર કરીએ છીએ. પાશ્ચાત્ય જીવનની આપા પરની અસરને ધારણામે ખાણે આ થામાં હું આત્મશ્રદ્ધા ગુમાવી ખેઠા છીએ અને આપણાં નૈતિક મુલ્યાંકને ભાંગી પડયા છે, આપણી આયેતિક બુદ્ધિના વિકાસ થયેા છે, પરંતુ ધામિ'ક સૃષ્ટિના અભાવે આપણે લાગણીના ઝંઝાવાત સામે ઝઝૂમવા માટે અશકત બન્યા છીએ. * સીવાદ તેમ જ સામ્યવાદ આ ઝ ંઝાવાતેના વિપુલ સ્વરૂપે છે. આપણે ધમ'થી ચ્યુન થયા હોવાથી તે આપણે માટે દુ:ખે અને યુદ્દો (સવાય બીજી કઇ રહ્યું નથી. ધર્મ'ના વિનાશ થવે અટકાવવા ઔાય તે ધમ માંથી અનેસિંગ' શ્રેષ્ઠતાની ભાવના રદ થવી જોઇઞ અને ધમ આત્મપ્રતીતિનુ જોરદાર સાધન બની રહેવું જોઇએ, પરંતુ જ્યાંસુધી બ્રહ્મમાજન કે નદીઓનાં સ્નાનને સ્વર્ગના દ્વારના પરવાના તરીકે લેખવામાં આવશે ત્યાંસુધી આ ઉદ્દેશ પાર પડી શાશે નહિ. 'ગાંધીજીએ કહ્યું હતુ કે, મારામાં અનૈસગિક શ્રેષ્ઠતા નથી અને મારે એવી શ્રેષ્ઠતા જોતી પશુ નથાં અ। છતાં આશ્રય'ની હકીકત એ છે કે, ગાંધીજી હાલના જગતમાં ઇશ્વરનાં સૌથી વધુ શ્રદ્ધા ધરાવતા હતાં. ક્રમ'ની મદદથી માનવી રૈ જિંદા જીવનની વિવિધ લડતે લડી શકે છે. આથી જ શ્રીકૃષ્ણે અર્જુનને સન્યાસ લેવાના નહિં પરન્તુ ‘હુ’મયું ’ બનીને કષ્ય લડત લડી લેવાના ઉપદેશ આપ્યા હતા. સર્વે ધર્માંમાં એક સમાન તત્ત્વ ઇશ્વર સમીપ પહેાંચવાનું છે. હિંદ ઇશ્વરમાં શ્રદ્ધા ધરાવનારા દેશ છે. ઇશ્વરમય બનીને શ્વરને શરણે જવાથી ઉપસ્થિત થી શકિત માનવી. એકબીજા વડે સાંકળી રાખે છે અને જાતિ, રાષ્ટ્ર તેમ જ ભૌગોલિક ભેદ મિટાવીને માનવીને જીવનની યાતનામાંથી મુકત કરીને તેને દૈવી સ્વરૂપ આપે છે. ગાંધીજીની અહિંસા, ઇશુખ્રિસ્તના પ્રેમ અને ખુદ્દતી કણ્ણા માં પણું આ જ દેશની પ્રતી.ત થાય છે. કનૈયાલાલ મુનશી બને છે, પણ કાયદા યાર નીતિ વિરુદ્ધ હાય ૠગર કાયદા કરનારની નીતિના ખ્યાલને અનુરૂપ ડ્રાય ? તે ગાંધીજીએ કહ્યું છે કે, એવા કાયદા તેાડવા ધટે અને અનુપરિચા ન પણ ભોગવવું પડે. એનુ નામ સત્યાગ્રહ. નીતિ, અદ્ધિ'સા, 'સત્યાગ્રત એ એકબીજા સાથે સકળાયેલા શબ્દો છે. બધા કાયદા તેડવા માટેના નથી. લાકશાહીમાં એ જો લેકાને સુક્ષ્મગત ન હ્રાય તે તે બદ્દલા ધટે. એટલે લેાકશાહીમાં કાયદા તાડવાના પ્રસંગ ઓછા આવે. માત્ર એકથ્થુ શાસન હેમ ત્યા જ કાયદા તેાડવાના પ્રસ'ગ ખાવે. આચાય એસ. વી. દેસાઈ શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મજલાક્ષ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રજીયાન સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, ફ્રાલબાદેવી રાડ, મુ ંબઇ. ૨
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy