________________
તા. ૧૫-૧૦-૫૦
શુદ્ધ જૈન
પર્યુષણ વ્યાખ્યાનમાળા અમદાવાદ
તારવીને
[છેલ્લા બાવીસ વર્ષથી અમદાવાદમાં પર્યુષણ વ્યાખ્યાનમાળા ચાલી રહી છે. આજે આ વ્યાખ્યાનમાળાના જન તેમ જ જૈનેતર ભાઈબહેને સારી સંખ્યામાં લાભ લે છે; અને હવે તે ‘ પ્રેમાભાઇ ઢોલ' પણ તેને માટે સાંકડા પડવા લાગ્યું છે. ત્યાના સ્થાનિક પત્રા દરરોજનાં આ બે વ્યાખ્યાનોની નોંધ નિયમિત રીતે આઠે દિવસ આપે છે. મા સોળેય પ્રવર્ચનાની મગત્યની વિચારસરણી, એ પત્ર ઉપરથી પ્રબુદ્ધ જૈન ” માં આપવાનુ નક્કી કર્યુ છે, તેમાંથી પ્રથમ દિવસનાં એ પ્રવચન ને સાર નીચે આપ્યા છે. તંત્રી ] [] યુવના દિવસમાં આવા રહ્યા ધારણ કરવાની તાલાવેલી, જામે ત્યારે જીવન સુખી થાય.
sc
471 414
મતીબહેન મહેતા
ભગવાન મહાવીરના જન્મ સમયે જનતા જે "ધ કમ કાંડમાં પડી હતી; અને ધર્માચાર્યો અધશ્રદ્ધાથી જનતાને જે માગે દારી રહ્યા હતા તેમ જ ઊંચનીચના ભેદ વગેર પ્રર્વતતા હતા એ જ પરિસ્થિતિ આજે પણ છે.
।
-
આ પરિસ્થિતિ દૂર કરવા આપણે વિચારણા કરવી જોઇએ. બહુ -પરિચયથી અવજ્ઞા થાય છે, એ જ રીતે હિંદુ ધમ પ્રધાન દેશ હાઇ એના પરિચય વધુ હોઇ અવજ્ઞા થઇ રહી છે. આજે વધુ. પાંકાર બ્રહ્મ કરતા અન્ન બ્રહ્મનો છે, આ રોટીને પ્રશ્ન તા જેને એ પ્રશ્ન મુઝવતા હોય તેને માટે છે; જેતે એ પ્રશ્ન મુઝવતા નથી તેઓએ પ્રદ્દાને વિચાર કરવો જોઇએ. આજે આપણે વ્યવહારમાં એટલાં ગુંથાયા છીએ કે ધમ માટે સમય નથી. જ્યારે ચારે બાજુ દાવાનળ સળગ્યા છે ત્યારે તેમાં દોષ, ધમ'ના, ધમ મદિના કાઢીએ છીએ, ને એ મીટાવવા પ્રયાસ કરીએ છીએ પણ જેમ આગ્મના નિયમનો ભંગ કરનાર માંદા પડે તેમ ન્યૂગ્ય ધર્માચરણના અભાવે સમાજ પણ માદા
ઘર નો ટા ગતા નથી.
આજના દુખ માટે બાહ્ય અસમાનતાં કરતાં આંતરિક અસ માનતા વધુ જવાબદાર છે.
જે પ્રેરણા આપનાર વસ્તુ છે તેને જો બાજુ પર મૂકીશું તે જીવન વાંક જવાનું છે.
ન શકે
સમાજમાં સાધુ, યતિ, ગૃહસ્થ, શિષ્ય, ગુરૂ એ સહુના જીદ્દા જુદા ધર્મો આલેખેલા છે. પતિ જેટલી ભારતના સાસરીથી કમ કહ્યું મુહુત માટે, એ. બે ઘડી માટે ઋષ િતન કરે પણ એ એ ડીમાંયે ઇશ્વર સાથે છેતરપીંડી. કરીએ છીએ. અણુવ્રત કરતી વખતે, પણ આપણે રાષથી `દુર' રહી શકતા નથી, પણ એ ધીમે ધીમે દૂર કરવા જોઇએ.
*
.
આપણે ત્યાં ધર્મ કરતા વ્યવહારનું આધિપત્ય, વધુ છે. અર્ણવત કરવાનું કહ્યું છે, પણ એ ઋતુ, પર પણ કેટલીકવાર વ્યવહાર છક મેળવે છે. પરિણામે આપણા વ્રત નિર્જીવ બને છે. અને નિ'વ વસ્તુઓને ધારીએ ત્યાં ખસેડી શકીએ છીએ અને એને આપણે વ્યવહાર ધમ કહીએ છીએ.
તે તે ધર્મ, વ્યવહા
તા વ્યવહાર ધમ પલટે છે. પરિણામે અણુવ્રતમાંથી મહાવ્રતમાં જઇ શકાતું' નથી.
તે આપણા ધમે નવજ્ઞાન અને ક્રિયાકાંડ આપ્યા છે, પ આપણે તત્ત્વજ્ઞાનને બાજુએ મૂકી માત્ર ક્રિયાકાંડના ખાખાને વળગ્યા પણ છીએ. દેવે થઇને દેવપૂજા કરવી જોઇએ એ માણે સમજી
શકયા નથી.
* E સભ્યમાં બે વર્ગો છે. એક સરક્ષક વ, ીજો સંકાર "હ્ વર્ગ સરક્ષક વગે અનેક નકારાત્મક નિયમને ધડયા, સઢારક વગે અનેક હકારાત્મક નિયમન ઘડયા; પણ આ બંને ખાટા છે. આ બન્નેને સાચે માગે લઇ જાય એવા એક સુધારવગ જોઇએ, જે માનવી બનવાનો સાચો માર્ગ દાખવે,
તશાસ્ત્ર ત્રણ રત્ના આપેલાં છે. સમ્યક દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર્ય, આ ત્રણે તેને આપણે પારખીશું તે આપણે કોઇ દિવસ આડ માગે જઇશું નહિ અને આવા
(૨)
[ ]
આપણે ભગવાન મહાવીરના જીવનને વાંચીએ છીએ, પણુ • આપણે તેમના જીવનચેતનને સ્પશતા નથી, તેમના જીવનચેતનને સ્પર્શ એ તે સહુ માનવી વિશાળ દૃષ્ટિએ મહાવીર ખતી શકે; મહાવીર થઇ શકે
સેન Ëવસેન મુલીયા। એ આદેશ સ્પષ્ટ કહે છે કે, ત્યાગ કરીને. ભાગવ. કોઇ વસ્તુ પર નજર ન રાખીશ. મંદિર ઊંચું, રાખવામાં આવે છે અને અન્ય ઊઁચા આદેશમાં છે. દૃષ્ટિ શિખર તરફ રહે ઉચ્ચ રહે એ હેતું છે.
તન ધનકી કૌન, બડાઇ, એમ કશ્મીર કહે છે, ત્યારે તન, મન, ધન નકામુ છે. એમ નહિ, પણ એની બડાઇ નકામી છે. ભગવાનને ઓળખવા હોય તે આધ્યાત્મિક દૃષ્ટિ કેળવવી જોઇએ. કોઇ વાડીમાં કે ચોકમાં કે લઢણમાં ભગવાનને ન પૂરવા જોઈએ અને તે જે એને ગમે ત્યાં જોઇ શકીએ-પછી એનું નામ મહા વીર હાય, કૃષ્ણ હાય કે ગમે તે હાય.
મહાવીરને સદેશ છે કે 'સત્ય અને સંદ્ગુણમાં એક થવુ. મહાવીરને સંદેશ એટલે જીવનદૃષ્ટિ અને જીવનકળા,
હિંદના કાઇ પણ સતને. લે, તેમના સંદેશ એક જ હોય છેઃ તમારા અવગુણા તરફ જીએ, સામાના અવગુણા તરફ જા નહિં. ભગવાન મહાવીર પણ સૌ પહેલા દરેક માનવીને પેાતાની ખામી જોવાનુ કહે છે.
ચે૮ (મચ્છામિ દુકડ'' બેલીમેં અને ભૂલા કયે કાં ાથ નથી, પણું ભૂલ તરફ પાછા ન જઈએ એ
અ' છે.
*
ખરા
૬ - સમ્યક્ ચારિત્ર્ય એટલે જ જીવનકલા અને એને સમજી વ્યવહારમાં ચરી બતાવીએ—જે જીવનકળા ભગવાન મહાવીરે જીવી બતાવી છે; આચરી ઋતાવી
૯૯
· ભગવાન' મહાવીરે કહ્યું છે કે જેના વિચારામાં મેળ ન હાય 'તેઓ પોતાને ખીજાતો સ્થિતિમાં મૂકે અને વિચાર કરી જુએ તે અથડામણાનો અંત આવશે. મનની મેટાઇ કેળવાય . તે કુટુમ્બની અથડામણુતા અત આવે.
મહાવીર, કૃષ્ણ વગેરેનાં આધ્યાત્મિક જીવન તપાસ; બ્રહ્મજીવન અલગ હેરો, પણ સહુના આધ્યાત્મિક જીવન એક જ છે.
“’આપણે એકખીજા તરફ પૂણુ આદર રાખીએ, નબળા ડાય તે તરફ વધુ ઓદર રાખીએ તો કામ સરળ બને.
ધમ'સ્થાતામાં જન હેાય તે જાય એમ કહેવાય છે, પણ જૈન કાણુ ! તમારામાં જૈનત્વ છે ? જનલ હેાય તે આપણે આ રીતે જીવન ગાળતા દઇ શકીએ ? આ ધર્મ દૃષ્ટિ નથી, ઘણા કહે છે કે જૈનધમ જૂતા છે, એમાં અહિંસા છે, પશુ આજે આ અહિંસા એના વાસ્તવિક અથ માં નજરે ચડતી નથી.
પડિત સુખલાલજી