________________
, , ' ',
'
',
'
]
* * * *
*
તા. ૧૫-૧૦-૧૭
' જૈન દર્શનનું વિશ્વમાં સ્થાન ને '', ' ' [ શ્રી મુંબઈ જેમ યુવક સંઘના ઉપક્રમે યોજાયેલ શ્રી પર્યુષણ વ્યાખ્યાનમાળામાં મુંબઈ ધારાસભાનાં પ્રમુખ માનનીય શ્રી કુન્દનમલજી ' કુ ' ફિરોદિયાએ “જેન દશનનું વિશ્વમાં સ્થાન” એ વિષય ઉપર આપેલા પ્રવચનની ભાઇશ્રી ભેગીલાલ ડગલીએ કરેલી નોંધ ઉપરથી તેના મહત્ત્વનો ભાગ નીચે આપવામાં આવ્યું છે. : "
–તંત્રી ] ' ' " સૌથી પ્રથમ આપણે આ પર્યુષણમાળાને હેતુ સમજવો ઘણા લેકીને ભ્રમ છે કે જન ધમ એ બૌદ્ધ ધર્મની * * * જાઈએ, આ પર્વોના દિવસોમાં આત્માની નજદીક રહેવું જોઈએ. ' : શાખા છે. કેટલાકે, એમ પણ માને છે કે, એની ઉષત્તિ વદિક કે
- ૫ દરમિયાન' બને તેટલી આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવી જોઇએ; પરંતુ. ધમમાંથી થઈ છે; જૈન દર્શન અમુક ભાગમાંથી ઉત્પન્ન થયું છે.
ઘની જુની રૂઢિચુસ્તતા અને તેની પરંપરાને અનુભવ તેનાં આચાર અને ચારિત્રય વૈદિક ધર્મને સમાન્તર છે એમાં જરા- ! છે . એ છે કે આ પર્વમાં આત્માની નજદીક રહેવાને બદલે જન- પણ તથ્ય નથી. .
"તાની વૃત્તિ આત્માથી દૂર ને દૂર થતી જાય છે. તેના " જન દર્શને સ્વતંત્ર દશન છે. બૌદ્ધ ધમની” એ સાખા ! !'' ધર્મનું સ્થાન કયાં છે અને ધમ" કયારે પેદા થયો છે, એનું નથી. સેંકડો વર્ષોથી તે ચાલ્યા આવે છે, એનું તીર્થ"કરે અને દુનિયામાં કયું સ્થાન છે એ બધી ભાંજગડમાં નહિ પડતા આપણે શાસ્ત્રોઠારા પ્રમાણું મળી શકે છે. ઇતિહાસવેત્તાઓ જન ધર્મને સી પહેલાં ધર્મની વ્યાખ્યા કરી લઈએ. ટુંકમાં, વસ્તુને સ્વભાવ પાશ્વનાથ સુધી માનવા તૈયાર થયા છે, પરંતુ તેમની તે ધમકી
મર્યાદા હજી નેમિનાથ ભગવાનથી આંગળ વધી શકી નથી. " માણસે જ્યારે આ સંસારમાં અવતાર ધારણ કર્યો ત્યારે
કે તેઓ મહાભારતને પુરાણું માને છે. તેમાં શ્રીકૃષ્ણને ઈશ્વરી અવતાર તેને પોતાની આસપાસની દરેક વસ્તુને સ્વભાવ જાણવાની જિજ્ઞાસા
' માને છે. જો તેઓ શ્રીકૃષ્ણને માનવાને તૈયાર હોય તે નેમિનાથને ઉદ્દભવી, તેમ જ પોતાની બુદ્ધિ વડે તેને જાણવાની કોશિષ કરી..
"માનવા જં પડશે કેમકે તેઓ તેમના પિતરાઈ ભાઈ થાય. આ I ! સવ" ધર્મોમાં આ જ પરિસ્થિતિ છે, કે, વસ્તુનો સ્વભાવ
. રીતે ઊંડી રીતે વિચાર કરીએ તે ચોવીસ તીર્થંકરની હયાતી
વિષે અને જૈન ધર્મની હસ્તી વિષે શંકા રહે નહિ. .જાણી તેને ઉકેલ કરવી. માટે તત્પર બનવું. તે પણ જે વ્યવ-સ્થિત રીતે થાય તે જ ધર્મ વિષેની રસવૃત્ત જાગૃત થાય
આજે લેકે ધર્મને આ રીતે માને છે કે, સ્થાનકમાં
.. ' '' જગતનાં શાસ્ત્રવેત્તાઓ અને સાચા સાધ' ધમ વિષે જઈને મૂહપત્તિ ધારણ કરી ધર્મક્રિયા કરવી કે મંદિરમાં જઈને
સર્વોપરી ઉકેલ શોધીને લોકોને સમજાવશે ત્યારે કાને ધમ , મૂર્તિની પૂજા કરવી. એ ધમ પહેલાં ન હતેશાશ્વત તને વિષનું અજ્ઞાન દૂર થશે અને તેઓ ધમને સાચી રીતે સમજતા થશે. ; બનેલે ધમ' દુનિયામાં ત્યારે પ્રવર્તતે હતેા.
', અફસોસની વાત એ છે કે આજે આપણા સદગુરૂઓએ ધમના ' , " જન દર્શનમાં બતાવેલાં જીવ–અજીવ આદિ તરવે વિષે રિવરૂપને અફીણની ગોળીઓ જેવું બનાવી દીધું છે; આથી લોકો વિચારવું જોઈએ. સર્વ વાતનો વિચાર કરી ગલત ખ્યાલને દૂર ધર્મનું સાચું સ્વરૂપ સમજી શકતી નથી. આ અફીણની ગોળી કરવા જોઈએ. સ્વાદ અને સાંખ્યયુગમાં દુનિયા વિષે જે માર્ગજેવી ધર્મના વ્યાખ્યાથી મૂળભૂત પ્રણાલિકામાં જમ્બર ગેટાળો દશન મળે તેને તુલનાત્મક દૃષ્ટિથી વિચાર કરવા જોઈએ. જીવ ઉપસ્થિત થાય છે, અને અન્ય ઝગડાઓનું સ્વરૂપ પટાય છે. અને અજીવ તો એક જ છે કે અલગ છે તે વિષે વિચારવું જોઈએ. * . વિશ્વનાં પ્રશ્નોને ઉકેલ એ જ ધમ. જુદા જુદા લોકોએ, ' જન દશનને માનનાર અનુયાયી એ જ હોઈ શકે કે જે રામદેવને - સંપ્રદાય સ્થાપી પિતાને અલગ ધમ બનાવ્યું. હિંદમાં સેંકડો જીતી શકયે હોય; પછી તે હિંદમાં, જમનીમાં કે અમેરીકામાં '
વર્ષોથી ધમ વિષે તત્ત્વજ્ઞાન રચાયેલું છે, તેમાં વિશ્વભરને વસતે હોય તો પણ તેને જૈન કહી શકીએ. આજે તો એ દર્શનની : ઉકેલ સર્વમાન્ય રીતે જોઈને તેની રચના કરી છે. માન્યતા સંકુચિત બની ગઈ છે—મુહપત્તિ ધારણ કર્યા સિવાય કે - ત્યારબાદ તેમાંથી વૈદિક-જૈન-બુદ્ધ વગેરે જુદા જુદા સંપ્રદાયો જૈન મંદિરે ગયા સિવાય કોઈ જન ના બની શકે.
આ સ્થપાયાં. તેમણે પિતપેતાની શકિત અનુસાર ધર્મનું સ્વરૂપ એ અત્યારના જનાની એવી માન્યતા છે કે અમારે પંથ સિવાય છે' આપ્યું. તેમનાં સ્થાપકનો હેતુ જન–સમાજને સાચા ઉકેલ બતાવવાનો હતો. તેઓએ પોતાના અનુભવ અને શ્રદ્ધાથી ધમની રચના
અન્ય રીતે મોક્ષપ્રાપ્તિ ન થઈ શકે; જ્યારે મોક્ષના અધિકારીઓનાં
જીવનમાં ચારિત્ર્ય અને આચરણમાં ધમની આ માન્યતાથી છે. કરી: એ બધી સંસ્કૃતિ હિંદમાં જ પેદા થઈ છે. એ જમાનામાં હિંદમાં તત્ત્વજ્ઞાનની નદી વહેતી હતી. સૌએ પોતપોતાની જ્ઞાનની
ઊલટું જ જોવા મળે છે. તૃષા તત્વજ્ઞાનની નદીનાં જળ વડે યથાશકિત છીપાવી. પિતાની
ધર્મની એ સુરત પલટાવવી એ આજના સુક્ષિક્ષિત યુવા' ',' શ્રદ્ધા અને અનુભવ અનુસાર ધૂમની વ્યાખ્યા કરી અને ગ્રહણ કર્યું નાનું કાર્ય છે. ધમના વિકાસને સઘળો આધાર તેમના ઉપર છે. છે. જૂની પ્રણાલિકાઓનાં કથન અનુસાર સર્વ ધર્મ ઇશ્વરે
જૈન દર્શનમાં કયાંય સંકુચિત વૃત્તિ રહેલી નથી. દર્શન - સજેલા છે, પરંતુ એ માન્યતા ખોટી છે. કોઈ પણ ધમ" ઇશ્વર
વ્યકિતનિષ્ઠ નહિ પણ તત્ત્વનિષ્ઠ છે. નવકાર મંત્રમાં પણ વ્યક્તિ'. રચિત નહિ પરંતુ મનુષ્યની પ્રેરણાથી બન્યું છે.
નિર્દેશ નથી પરંતુ ગુણેના નિર્દોષ છે. ' . . આ બધી વાતે ન્યારી છે. એ વાતમાં પડવા છતાં આપણે
જીવ અને અજીવ તત્વની સાબિતી કરવાની જવાબદારી જૈન ઈશ્વરની વાણીને દૂર કરી શકીશ નહિ. આપણી પાસે વિકાનો ભાઈઓ ઉપર છે. ધમના સ્થાપકે એ શાસ્ત્રીય દૃષ્ટિ અને અનુભવે અને સદ્પુરૂષે પિતાને અનુભવ મૂકી ગયા છે. તેમાં ન્યાયયુક્ત દ્વારા તેનું સંશોધન કર્યું છે. પરંતુ તે સંશોધનને આજના જમા કેટલું છે તે જ જવાનું છે.
નાને અનુકુળ બનાવવા માટે સમાજનાં સુશિક્ષિત ભાઈએ મદદ જૈન ધર્મ સિવાય બાકીના ધર્મો સારા નથી એ દેષભાવ ન હૈ જોઈએ. વીર ભગવાન પણ સાંખ્ય શાસ્ત્રનાં રચનાર તરફ
આપણે ધર્મના સધળાં, કાર્યોની ફરજ સાધુઓ ઉપર છોડી દષભાવથી જોવાની અવજ્ઞા કરે છે.'
દઇએ છીએ; કેમકે તેઓ સંસારથી અલિપ્ત બન્યા છે તેથી . 1 જૈન ધર્મ એ સંપ્રદાય નથી. એ નિયમ સંગ્રહ નથી,
ઉત્ક્રાંતિ કરી શકે. પરંતુ તેઓ એવા બંધનમાં જકડાયેલા હોય છે છે એ દર્શન છે. અને વિશ્વના ઉકેલને માર્ગ દર્શનધારા જ મળી
કે તેમનામાં ધર્મમાં ઉત્ક્રાંતિ આણવાની નૈતિક હિંમત પણ હોતી નથી.
, છે , દર્શનમાં ધર્મની જુદી જુદી વ્યવસ્થા બતાવી નથી. સંકુ-
આજે વિજ્ઞાનને સર્વાગી વિકાસ સધાઈ રહ્યો છે; અને આ ચિત્તતાથી ધમમાં કટ્ટરતા અને શિથિલતા આવે છે. સંકુચિત
વિકાસ ક્યાં સુધી આગળ વધશે તે કહેવું મુશ્કેલ છે. વૃતિને લઈને આજે ધમનું અધઃપતન થવા બેઠું છે. દર્શનમાં જૈન દર્શનમાં કમવાદમાં સમજાવ્યું છે કે, કારણ વિના 1. સંકુચિત અને સાંપ્રદાયિકતાને જરા પણ સ્થાન નથી.
કાર્ય ઉદ્દભવતું નથી. કામ કરે તેને મેળવવાનું જ છે. ફકત એ દુનિયાને પાવન કરનારી શકિત એ વિશ્વધર્મ. અભ્યાસીને.
વિષે વિચાર કરવાથી કાંઈ વળતું નથી. એ વિચાર આચાર અને જૈન દર્શનમાં વિશ્વધર્મની વ્યવસ્થા દેખાશે.
ચારિત્ર્યમાં ઊતરે ત્યારે જ સાર્થક ગણી શકાય.' - જૈન દર્શનમાં સૃષ્ટનું સર્જન કઈ રીતે થયું, માનવી અને, જન ધર્મના દર્શનને વિશ્વદર્શન બનાવવા માટે વિચારશીલ ; તેનું કર્તવ્ય શું છે એ વિષેને ઉકેલ છે. આચાર અને ચારિત્ર્ય પુરૂષ પ્રેરણા અને શકિતને ઉપયોગ કરે અને જૈન દર્શનને સાચા એ દશ"ને" બતાવેલે પાવનકારી માંગ છે.
સ્વરૂપે જનતા માં બહાર લાવે એ જ અભિલાષા.