SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ : ૧૨ "કઃ ૧૨ શ્રી મુખઇ જૈન યુવક સ’ધતુ’ પાક્ષિક મુખપત્ર પ્રબુદ્ધ જૈન તંત્રી : મણિલાલ માકમચંદ શાહ મુંબઈ : ૧૫ ઓકટોમ્બર ૧૯૫૦ રવિવાર ગુજરાતનું એક મહત્ત્વનું અંગ : ડાંગ ગયા ચતુ પ્રાંતીયવાદનું વિષ ભારતવર્ષના જુદા જુદા પ્રાંતમાં પ્રસરીને, કેટલી હદ સુધી ફેલાઇ ગયું છે, તેનું ક્રમનસીબ ઉદાહરણ તાજેત૨માં જ મહારાષ્ટ્ર પ્રાંત પૂરૂ પાડે છે. બિહાર, બંગાળ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, મદ્રાસ વગેરે પ્રાંતમાં આ વિષનાં રાજકણા હતાં અને છે; પરંતુ એ રજકણો કેટલું ઊય સ્વરૂપ લઈ શકે છે તેની પ્રતીતિ કરાવી આપી છે મહારાષ્ટ્રે. મહારાષ્ટ્ર, ગુજરાત અને કર્ણાટક મુંબઇ પ્રાંતના જ વિભાગે છે; પણ મહારાષ્ટ્રે રાષ્ટ્ર સ્વાતંત્ર્ય પ્રાપ્ત કર્યાં પછી અલગ થવા માટે નિર્ધાર જ કર્યાં હાય એવી જેહાદ જગવી છે. મુંબઇ આભાર; સુખથી દહેણુ સુધીની પટ્ટી અમારી; અને પછી એ વિસ્તાર વચ્ચે આવી જતા પ્રદેશ પણ અમારા' આ પ્રકારના સુત્રા મહારાષ્ટ્રમાં જાણે કે હંમેશાં થઇ પડયાં છે. અને પ્રાંતવાદના આ ઝેરને મુબઇ સરકારના મેવ ડીએએ જે રીતે ટૂંકા આપ્યા છે એ વિચારતાં કોઇ પણ રાષ્ટ્રપ્રેમીને દુઃખ થયા વગર ન રહે. ગાંધીજીએ કે મવાદને દૂર કરવા અથાગ પરિશ્રમ સેન્યેા, અને એની સિદ્ધિ માટે પ્રયત્ન કરતાં જ શહીદ થયા; પરંતુ તેમના જ ચુસ્ત અનુયાયીઓમાં આ પ્રાંતીયવાદે ધર કયુ છે, અને ટૂંક સમયમાં જ કામવાદ ં કરતાં પણ તે વધુ ઊગ્ર સ્વરૂપ ધારણ કરશે એવા ચિહ્ન અત્યારે દેખાઇ રહ્યાં છે. રાષ્ટ્રના મોટા ભાગના પ્રાંતમાં મા ચિહ્નો નજરે ચઢે છે; બાર-બ’ગાળની સરહદ માટેના વિવાદમાં બિહારના એક અગ્રગણ્ય નેતાએ પેાતાના પ્રાંત માટેનું મમત્વ સ્પષ્ટ બતાવ્યુ હતુ એ જાણીતી હકીકત છે. આ સૉંચગામાં ગુજરાતની સરહદ પર આવેલ ‘ડાંગ વિસ્તાર' માટે, મહારાષ્ટ્ર તેના પેાતાના પ્રદેશમાં સમાવેશ થય એ માટે જે ઝેરી અને ગ। પ્રચાર આદર્યાં છે તે કાં જઇ અટકશે તે કહેવુ અત્યારે તે મુશ્કેલ છે. માત્ર એટલુ જ કહી શકાય કે, રાષ્ટ્ર માટે આ એક નવી આપત્તિની નિશાની છે. ડાંગ વિસ્તાર.' મહારાષ્ટ્રમાં ભેળવી દેવાય કે ગુજરાતમાં, ૧ અગર એ મધ્યસ્થ સરકારની હકુમત નીચે રહે એ એક અલગ પ્રશ્ન છે; પરંતુ એક પ્રાંત કહે કે, ડાંગ એ અમારી સંસ્કૃતિથી રંગાયેલા છે, ત્યાં મમારા પ્રાંતની જ ભાષાની અસર છે; ત્યાંના રીતરિવાજ અમારા પ્રાંતના રીતરિવાજને જ મળતા છે; અને આ દાવાને પ્રાંતીય સરકાર, વગરતપાસે અથવા કહે કે એ દિવસની ઊડતી મુલાકાતદ્રારા માન્ય કરી, એ વિસ્તારને મહારાષ્ટ્ર સાથે જોડી દે, તેમાં ઊંડે ઊંડે પક્ષીય રાજકારણુ મહત્ત્વના ભાગ ભજવી રહ્યું.હાય એમ લાગે છે. ડાંગ પ્રદેશ વિષે ગુજરાતીએ બહુ જ ઓછું જાણે છે, અથવા કડા કે જાણતા જ નથી." ડાંગ પ્રદેશ કયે સ્થળે છે તેના પણ મેઢા ભગતે ખ્યાલ નથી. આનું કારણુ ગુજરાતને પોતાની વ્યા ૨૫, ન. બી. શર્ક a વાર્ષિક લવાજમ પાર પ્રવૃત્તિ સિવાય, અન્ય પ્રવૃત્તિ તરફ લક્ષ નથી એ છે. છતાં છેલ્લાં બે વર્ષ માં ડાંગના પ્રશ્ને ગુજંરાતીઓનું ઠીક ઠીક ધ્યાન ખેચ્યું છે; અને શાંતિપ્રિય ગુજરાતીએનાં દિલમાં, પ્રધાનપદે રહેલા એક ગુજરાતીના હાથે જ થયેલા અન્યાયથી દુ:ખ થયું છે. ડાંગ. આજે ગુજરાતની સરહદ છે. બિલિમશ સ્ટેશનથી નાની ગાડીદારા આ પ્રદેશે જઈ શકાય છે ‘ શમાયણના સમયમાં રામે પાતાનાં ચરણયી આ ભૂમિને પવિત્ર કરેલી ત્યારે આ પ્રદેશ દડકારણ્યને નામે એળખાતે. ડાંગ પ્રદેશ છે. નાના- માત્ર છસા સાદું ચારસ માલ વિસ્તારને; પરંતુ સાંપત્તિક દૃષ્ટિએ તે ગુજરાતનુ એક મહત્ત્વનું અંગ છે. ગુજરાતને જો લક્ષ્મી ગણીએ તા, ડાંગ એ લક્ષ્મીના પગનું ઝાંઝર છે' એ ઉકિતમાં પૂરૂં” · સત્ય છે. ૧૯૪૧ ની વસતીગણતરી પ્રમાણે ડાંગ વિસ્તારની વસતી ૪૦૪૯૮ની છે; તેમાં ૧૪૧૩૪ ભીલ, ૧૯૨૨ કુનળી, ૬૪૪૨ કાંકણી અને ૫૭૦૬ વાર્તી છે. આખા પ્રદેશ જ'ગલના પ્રદેશ છે; ટેકરીએ અને ખીણોના પ્રદેશ છે. ગુજરાતની કેટલીક નદી આંહીથી જન્મી ગુજરાત તરફ વહે છે. આટલા નાના ક્ષેત્રફળમાં હિંદની કુલ ખે કરાડ. ત્રીસ લાખની આદિવાસી પ્રજામાંની લગભગ ચાલીસ હજારની આ આદિવાસી પ્રજા કઇ રીતે વસવાટ કરતી હશે? ડાંગ વિસ્તારમાં કુલ ૩૧૪ ગામ છે. આ ગામ પણ કાં? પાંચસેથી વધુ વસતીવાળુ' એક જ.. ગામ; ત્રણસેથી પાંચસાની વસતીવાળાં સેાળ ગામ; તે એકથી સેા સુધીની વસતીવાળાં એકસે ચાલીસ, ત્યાંના વતનીઓ મુળામાં રહે છે; અને મોટા ભાગ સ્થિર ટીતે વસતા નથી; વહેમ કે એવા બીજા કાઇ કારણે સ્થળાંતર કર્યાં જ કરે છે. આ લે કાના મુખ્ય ખેરાક માછલી, જંગલનાં કં દમૂળ અને નાગલી અનાજ છે. કેટલેક સ્થળે, જ્યાં તેઓ સ્થિર થયા છે ત્યાં ડાંગરના પાક થાય છે, પણ તે નજીવા પ્રમાણમાં 4 આવા આ પછાત પ્રદેશ પર મહારાષ્ટ્રની નજર શી રીતે “ચેટી ? ચામાસાના દિવસેા દરમિયાન મેલેરિયાથી આવૃત્ત આ પ્રદેશને પેાતાના પ્રાંત સાથે જોડી દેવાની મહારાષ્ટ્રના મહાસભાવાદી કાકરેએ ખટપટો ક્રમ આદરી ? જવાબ બહુ જ સીધે અને સાદા છે. ડાંગની પ્રાદેશિક સપત્તિએ મહારાષ્ટ્રને મધલાળ આપી. ગુજરાતીએનું ત્યાં વસ્ત હેવા છતાં, આ હકીકત તરફ તેએ ખેપરવા રહ્યા, અને મહારાષ્ટ્રને ફાવતું મળી ગયું. આ પ્રદેશમાં ૩૪૭ માઈલના વિસ્તાર અનામત જંગલના પ્રદેશ તરીકે છે; તે! બાકીના કલિત જગયેા તરીકે. અનામત જગલમાં ખેતી થઈ શકતી નથી; જ્યારે ફલિત જંગલમાં ખેતી થઇ શકે છે. આ ખેતી ડાંગના રહીશે જ કરી શકે છે; આથી તે બહારની દુનિયા સાથે એછામાં ઓછા સક'માં આવી શકયે
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy