________________
08
પ્રશુદ્ધ જૈન
વ્યવહારવાદી પાટીલ વિરૂદ્ધે નિશ્ચયવાદી પડિતજી
ઇસવની કરા
[ નાશિક કૉંગ્રેસ દરમિયાન મુંબઈની પ્રાન્તિક મહાસભા સમિતિના પ્રમુખ અને હિંદના મઠ્ઠાઅમાત્ય પ‘ડિત જવાહરલાલ નહેરૂ વચ્ચે વિષયવિચારિણી સમિતિની ખેઠક દરમિયાન કૉંગ્રેસની આજની પરિસ્થિતિ વિષે એક મેટી અથડામણુ થઇ હતી, આ અથડામણમાં શ્રી. પાટિલે કેંગ્રેસના બચાવ પક્ષે દલીલ કરી હતી; તે પડિતુશ્રી જવાહરલાલે, પેતે જેવા છે તેવા દેખાવા અને પોતાની ભૂલો સુધારવાના’ . ભારપૂર્વક અનુગ્રહ કર્યું હતે, આ અંગેના અહેવાલ જન્મભૂમીમાં પ્રગટ થયે હતો; તેના પરથી શ્રી પરમાન દલઇએ, લખેલી એક ધ નીચે આપવામાં આવી છે. તંત્રી, ] “બાપુએ આપણુને શું શીખવ્યુ' છે ? ૧૯૧૯ માં અમૃતસરમાં આપણે ભૂલ કરી તે બાપુએ અંગ્રેજોનુ આટલું ભયંકર દમન હોવા છતાંય પહેલાં તા પોતાની ભૂલ માટે પશ્ચાત્તાપ જ જાડુર કર્યાં. એ રીતે આપણે પણ આપણી ભૂલ શા માટે કબૂલન કરવી જોઇએ ? આજે તમે ગ્રેષમાં ખરાખીનુ નામ સાંભળીને ગરમ થાએ છે. એ જ બતાવે છે કે કોંગ્રેસમાં ખરાબી છે. ક્રાઇ તમને કહે કે તમારામાં ખરાબી નથી ત્યારે તમે તાળી પાડા છે એ પણ તાવે છે કે તમને પ્રશસ્તિ ગમે છે. પણ હકીકત શું છે? તમે તમને સર્ટીફીકટ ન આપે। દુનિયાને જઇને પૂછે! લેક તમારા માટે શું માને છે તે જાણવા જરા પ્રામાણિક પ્રયાસ કરી 1"
“જેવુ' લાલચેાળ ગુલાબનું ફૂલ ભરાવાયેલું હતું એવા જ લાલચેાળ સાંજે ચાર વાગે વિષયવિચારણી હતા. એમણે સાંપ્રદાયિકતાને વિરોધ તેનુ સમર્થન કરતા હતા.
એમના કાટના બટન ડુલમાં પંડિત નહેરૂ પાતે આજ સંમિતિની બેઠકમાં થઇ ગયા કરતા ઠરાવ રજૂ કર્યાં હતા ને
એમનેા ઠરાવ રજૂ થયા પહેલાં શ્રી. પાટીલે અધારણ અંગેના રાવ પર ખેલતાં જણુાવ્યું હતું કે બધાય કૉંગ્રેસને ગાળા દે છે, કાંગ્રેસ સડી ગ છે, કેાંગ્રેસમાં અનીતિ વધી ગઇ છે વગેરે વાતે માણસે હાલતાં ચાલતાં કરે છે. હું કહુ છું કે બીજી કાઇ પણ રાજકીય સંસ્થા કરતાં સરખામણીમાં કૉંગ્રેસ સવિશેષ નીતિમાન અને ચેખ્ખી છે અને માણસ સામે માણસની સરખામણી કરતાં પણ એક કૉંગ્રેસી ખીજા કાષ્ટ પણું માણસ કરતાં વધારે નીતિમાન અને પવિત્ર છે. તમે મહેરબાની કરીને કઇ જેલર કેદી સાથે વર્તાવ કરે તેવા વર્તાવ કરવાનુ છેડી દો અને ખરેખર જ તમારે પકા આપવા હાય તાય આપ દીકરાને દે તેવા ઠપકા આપો. તમે અમારા છે, માટે અમને વાતવાતમાં ગાળો દેવાના તમારા અધિકાર વાપર્યા કરેામાં ’
અસ. શ્રી પાટીલ . આ શબ્દા ખેલ્યા ત્યારથી પંડિતજીને મિજાજ ખગડવા માંડયા હોય એમ દેખાવા લાગ્યું, તે પડિતજી એમની બેઠક પર બેઠા ખેડાંય સળવળ્યા કરતા દેખાવા લાગ્યા. પશુ એ ઠરાવ ઉપર તે પાટીલ ખેલ્યા પછી ખેાલવાની કાર્ય જ તક ન હતી. એટલે એમને એમને ઉશ્કેરાટ શમાવીને બેસી રહેવુ. પડયું. પણું પછી એમનેય વારે તે આવ્યે જ.
શ્રી. પાટીલના ઠરાવ પસાર થઈ ગયા. પછી સાંપ્રદાયિકતા અંગેનો ઠરાવ રજુ કરવા પંડિતજી ઊભા થયા. બહુ જ સ્વસ્થતાથી ને મહાસમિતિના અદનામાં અદના સભ્યની અદાથી એમણે 'ડનજીને વિનતિ કરી કે બધા સભ્યા પાસે ઠરાવની નકલે પહેાંચી ગઈ હોવાથી ઠરાવ વાંચ્યા વગર જ રજૂ કરવાની એ રજા આપે. શ્રી ડનજીએ રીતસર રજા આપી. ત્યાર પછી એમણે શરૂઆત કરી.
હું અને શરૂઆત ભેગાં જ ધડાકા કર્યાં. દિવસે દિવસે કોંગ્રેસ ગાંધીજીના સિદ્ધાંતથી વિમુખ થતી જાય છે એવી પ્રસ્તાવના કરીને પછી એમની ધગધગતી વાણી છૂટી.
એમણે કહ્યું કે, ‘ કાંગ્રેસ ચોકખી છે તે કોંગ્રેસ સિદ્ધાંતથી ચલિત નથી થઇ. એમ કહેનારા તદ્દન જૂઠા છે. મને એમ લાગે છે કે મારે એમની સામે અહીંખા તે બહાર ગમે ત્યાં લડી લેવું પડશે. કોંગ્રેસમાં માત્ર સડે પેડા છે અને એ સડે વધતે જાય છે એટલું જ નહિ, પણ કાંગ્રેસ આજે તે એટલી બધી અધાતિ પામી ચૂકી છે કે મને કૉંગ્રેસમેન કહેવડાવતાં મારૂં' મળ્યું નીચુ નમી જાય છે, મને ભયંકર શરમ આવે છે. કૉંગ્રેસમાં આજે સડે! એટલી હુંદ સુધી પેસી ગયા છે કે, એને જો સામને કરવામાં નહિ આવે તે એ આપણને બધાને ખતમ કરી નાંખશે. આપણે આપણી ભૂલ કબુલ કરતાં શા માટે શરમાવું જોઇએ ?
તા. ૧-૧૦-૫૦
શ્રી મુંબઇ, જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મુદ્રણુસ્થાનઃ સૂ કાન્ત પ્રિ. પ્રેસ,
ઉપરના અવતરણમાં શ્રી એસ. કે. પાટલના ઉદ્ગારા વાંચીને જે કઈ આપણા સવના અને કૉંગ્રેસવાદીઓના પણ અધેગમ– નથી સારી રીતે વાકેગાર છે તેને સજ પ્રશ્ન ચશે કે પાટીલ મહાશય આ તે આત્મવચના કરી રહ્યા છે કે પરવ ́ચના ? પણ જે કાઇ, વ્યવહારનય અને નિશ્ચયનને ભેદ સમજતુ હશે અને કઇ પણું સંસ્થાના શ્રેય અશ્રેયના પ્રશ્નને આ નય લગુ પાડશે તેમને માન્યવર પાટીલના કથનને ભેદ સહુ સમજાશે, અને પંડિત જવાહરલાલના સત્યનિષ્ટ આત્માના રાષનુ રહસ્ય પશુ સુગમ છંનો.
જાહેર સંસ્થાના શ્રેય અશ્રેયને અનુલક્ષીને સૂચવાયલે આ વ્યવહારનય એટલે શુ* અને નિશ્રયનય એટલે શુ' ?
વ્યવહાર નય એટલે સ્થિતિ સંચાગે સભાળીને જે સંસ્થાના આપણે સ્તંભરૂપ ગણુાતા હેઈએ તેની પ્રતિષ્ઠાને જરા પણ નુકસાન ન પહેાંચે, આપણા ખાલ્યાના આપણી પેાતાની સસ્થા સામે કાઇ દુરૂપયોગ ન કરે, અંદરના સડાને અંદર અંદર સમજી સુધારી લેવા પણ બહારની દુનિયા સમક્ષ સડાના સદન્તર ઇનકાર કરવા અને ખીજા કરતાં અમે હજારગણા વધારે રૂપાળા છીએ એવી જાહેરાત કરતા રહેવુ. નિશ્ચય નય એટલે આવા દંભને થંડીભર પશુ સહન ન કરવા, જેવા હુઇએ તેવા દેખાવું અને કબૂલ કરવુ, પેતાના દેષ ને ત્રુટિઓને બાપાકાર જાહેર કરવી અને સત્યને વળ ગીતે ખેલવુ, ચાલવું તેમ જ વિચરવું.* ઉપર જણાવેલી વ્યવ હાર દૃષ્ટિથી શ્રી એસ. કુ. પાટીલ પ્રેરિત ન હેાત તે જ્યારે કોંગ્રેસની ચુટણીને લગતા કેટલાયે ગાટાળા આજે જગજાહેર થયા છે અને કોંગ્રેસના અધિકૃત સભ્ય—કવોલીફાઇડ મે'બસ'-- તરીકે કેટલાયે લોકોએ ખાટાં નામ નેંધાવ્યાની હકીકત દ્દાર આવી છે ત્યારે શ્રી. એસ. કે. પાટીલ કોંગ્રેસની પવિત્રતા નીતિમત્તા અને સચ્ચાઈ વિષે આવાં બણુગાં ન ઝુકત. જાહેર જીવનનુ આ પણ એક નાટક જ છે.
* વ્યવહાર અને નિશ્ચયની આ શાસ્ત્રીય વ્યાખ્યા નથી, પણ સાધારણ રીતે ખેલવા ચાલવામાં વ્યવહાર ' અંતે નિશ્ચય' એ એ ખે શબ્વેના જે અથ માં ચાલુ ઉપયોગ કરવામાં આવે છે તે જ અથ સ્વીકારીને આ પિવેચન કરવામાં આવ્યું છે. પરમાન
મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધનજી સ્ટ્રોટ, મુંબઇ, ૪૫૧, કાલબાદેવી રોડ, મુંબઇ, ૨