________________
૧૫૦
જોઇતાં હતાં.. સરકારી તંત્ર. ચલાવવા માટે વ્યવહારૂ અને કડક ચવાની જરૂરત રહેતી હશે ખરી; પણ તેથી કાંઇ આદર્શોને વેગળે મૂકી દઇ ન શકાય. મુંબઈ પ્રાંતમાં ખાંડની છત ઢુવા છતાં, જે કૃત્રિમ અછત ઊભી થઈ છે. એ મુંબઈ સરકારના તંત્રની શિથિલતા પ્રશ’સનીય નમૂર્તા છે. એક બાજુથી સરકારી હુકમ નીકળે કે જિલ્લાને અમુક પ્રમાણમાં ખાડ઼ વધારી આપે; જ્યારે જિલ્લાએમાં નકકી કરાયેલા પહેલાનાં રણ પ્રમાણે આપવા જેટલી ખાંડ જ ન ડૅાય ! ખુદ પ્રાંતિક સમિતિના હદ્દેદારા પ્રાંતિક સરકારને વિનતિ કરે કે, બાજરીના પાક સારે છે; સરકારે બાંધેલા ભાવ કરતાં પણ ઓછે ભાવે ખજારમાં મળી શકે તેમ છે; માટે બાજરીના રેશનીંગમાં કઇ બાંધછેડ કરા; હુંમેશ મુજબા, સરકાર તરફથી વામ મળેઃ વિચાર કરીશું.' તે વિનતિથી સરકાર વિચાર કરતી થઈ હેય તેા સરકાર પેાતાનું સરકાર તરીકે અસ્તિત્વ ટકાવી શકે ખરી ?
પ્રશુદ્ધ જૈન
* પ્રજા, અમને સરકારના-તમારા કાંધિયા તરીકે ઓળખે છે,' એવા એક કથનના પ્રદ્યુતરમાં શ્રી, મેરારજીભાઇએ જવાબ આપ્યા—ભલે. હસતાં હસતાં જવાબ આપ્યા, પણ જવાબ આપ્ય કે એમાં ખાટુ' શુ' છે ? તમારી સૌની કાંધ પર બેસીને અમે પ્રાંતની જવાદારી ઉપાડવા ગયા છીએ; એટલે તમને કાંધિયા કહ્યા છે, તેમાં કંઇક અથ' છે.
શ્રી. મોરારજીભાઈને ત્યાં કોઇ સભ્યે કહ્યું હત—વ્યકિતગત નહિ, પણ સામુયિક લાગુ પડે તેમ—તે સારૂ થાત કે, “ અમને કાંધિયા થવામાં જરા પણ વાંધે નથી. આનંદ થાય છે; કારણકે અમારે લીધે તમે ઊજળા છે; પરંતુ જ્યારે અમે કહીએ ત્યારે, અમારી જ કાંધ પર: ચડીને પાછા આવે તે ઘણું સારૂં', ''
આ સૂર ભલે ત્યાં ન સ'ભળાયા; પણ અકલેશ્વરથી સમળાય છે. વડાપ્રધાન માન ીય શ્રી ખેરને ત્યાંની મ્યુનિસિપાલિટીએ માનપત્ર આપ્યુ. આ માનપત્રમાં શહેરીએ, તેમની કાલી ભાષામાં ચાખ્ખી વાત કહી દીધી: જે રામરાજ્યની અમે અમારી સરકાર પાસેથી આશા રાખી હતી, તેનુ હજુ બે વર્ષે એકાદ કિરણ પણ નથી દેખાયું.' શ્રી ખેર, આ માનપત્રનેા જવાબ, જોઇએ તે રીતે નથી આપી શકયા; પરંતુ આ પરથી જે જે વ્યકિત મહાસભામાં સક્રિય રસ ધરાવે છે; જે પેાતાને મહાસભાવાદી કહેવડાવે છે, તે સૌએ એધપાઠ લેવાની જરૂર છે. જે અવાજ શહેરમાંથી ઊઠવા જોઇતા હતા, એ અવાજ એક ગાંમડેથી ઊયા છે. એ સૂચવે છે કે મહાસભા આમ જનતાથી દૂર દૂર થતી જાય છે, જો ક્રૂરી આ સપક' માટે તાત્કાલિક પગલાં નહિ લેવાય તે જે સંસ્થાએ પચાસ પચાસ વર્ષ' દેશની સેવા કરી છે, એ સૉંસ્થા લેાકહૃદયમાંથી પેાતાનુ સ્થાન દૂર કરી બેસશે.
એક અગ્રગણ્ય મહાસભાવાદી કાય કરે, વાતવાતમાં કંઢેલુ" તે આજે બરાબર યાદ આવે છે;' અમે ખૂબ અંકુશ મૂકયા અનાજ ઉપર, કાપડ ઉપર; મકાન ઉપર; દારૂ ઉપર; શરતેનાં મેદાન ઉપર; સિમામાં બીડી પીવા ઉપર; પરંતુ એક નિયમન હજુ મુકાયુ બાકી છે--અને તે અમારામાં આવી ગયેલા સત્તાના મદ ઉપર; અમરાä ઉપર ’
નમ્રતાપૂર્વક કહેવુ' જોએ કે આ કયન અત્યારે તે સત્યની તદ્દન નજીક લાગે છે, શિસ્તપાળે કાં છૂટા થાઓ ! ””
આ હકીકતની સથે જ આચાય શ્રી કૃપાલાની યાદ આવે છે. તેઓ ગાંધીજીના ચુસ્ત અનુયાયી છે; ગાંધીવાદના પુરસ્કર્તાએ માંના એક છે. સત્ય અને અહિં’સાના ઉપાસક છે. તેમની વિચારધારા ચોટદાર અને મળી છે. લેાકશાહીના ભક્ત અને શિસ્તના હિંમાયતી છે. બેએક વર્ષ ઉપર જે પદને કાઇ પણ હિંદી ઝંખે તે પદ-મહાસભાના પ્રમુખપદે તેએ હતા. અત્યારના સરકારી કાય વાહકા સાથે તેમને મતભેદ થતાં, ગાંધીજીની સલાહ લઇ, તેમણે મહા
સભાને! તાજ છેડી દીધા હતે. એ જ આચાય આજે બધારણીય સભાના એક અગ્રગણ્ય સભ્ય છે; મહાસમપક્ષે ચુંટાઇ આવ્યા છે. તેઓએ તાજેતરમાં જ બધારણ સભામાં ખાંડ ઉપર ચર્ચા થઇ ત્યારે સરકારની નીતિની ખબર લઇ નાખતું એક સુંદર ભાષણ્ કયું " તુંઃ “ મારે કડક શદે કહેવા પડે છે, તે માટે હું દિલગીર Y; પણુ અમારે એ જોઇએ છે કે. આ દેશ ઉપર રાજ હેવુ જોઇએ. એના ઉપર કાંતે સરકારે રાજ ચલાવવું અથવા તે તેમણે આજાઓને માટે જગા કરી આપી; આ સિવાય કોઇ વિકલ્પ નથી. રાજ ચલાવે અથવા છૂટા થ. ’
શ્રી કૃપાલાનીજીના ભાષણુમાંના ષડ઼ા મુદ્દા સાથે સમત ચવાય એવુ હાવા છતાં, મનમાં વસવસે થઈ આવે છે, આ ભાષણું બંધારણીય સભામાં બરાબર હતું ? શ્રી કૃપાલાનીછ મહાસભા પક્ષના એક સભ્ય છે. જ્યાંસુધી એ પક્ષના તેઓ સભ્ય છે. ત્યાં સુધી પક્ષની નીતિરીતિને વિધાતક એવું નિવેદન તે કરી શકે? એનો અર્થ એવે નથી કે, તેએ આંધળુ અનુકરણ કરે; પરંતુ એ અથ' એ પણ નથી કે પક્ષને નુકસાન થાય તેવું તે એકે કે આચરે. મહાસભા પક્ષે ડે.કુ' ગાવનારાઓનુ અને આંગળી ઊંચી કરનારાએનુ 2 છું. જામ્બુ' છે, તેમાના તેએ એક નથી; એવા તે અને એવુ કાઇ ઇચ્છે પણ નહિ; પરંતુ તેણે જે કહેવુ હતુ અને કહ્યું તે પક્ષની મીટીંગમાં જ કહેવુ જોઇતુ હતું; ભારપૂક કહેવુ જોઇતુ હતું; પક્ષી મીટીંગમાં જ પક્ષ ઊમા કરી, મડ ગાંડ ઊભી કરવી હતી.
લાહી સિદ્ધાંતના ઉપાસક અને ગાંધીાદના મમત્ત શ્રી કૃપાલાનીજીએ, 'આ ભાષણુ આપી શિસ્તને ભંગ કર્યો છે, તેમનુ આ ભાષણ મહામભા, જેના ઉપર જનનાની શ્રદ્ધા હજી ટકી રહી છે, તે શ્રદ્ધાન થેડી શી ઓછી કરવામાં સહાયભુત થયું છે. શ્રી કૃપાલા (ીજી શિસ્તનાં ચુસ્ત હિમાયતી છે, છતાં તેમને હાથે જ આવી ભૂલ ક્રમ થવા પા ! હશે એ વિચારવા જેયુ છે. મદ્રાસભાના વહીટીતંત્રથી સો કાઇ--ખુદ મદ્રાસમાવાદીએ પશુ ક ટાળતા જાય છે, એનું આ આડકતરૂં સૂચન તા નથી તે ?
ગમે તે હે; શ્રી કૃપાલાનોજીના આ રીતના વર્કાવ્યને આવ કારી શકાય તેમ નથી જ. જો વકતાને મહાસમ પક્ષો નીતિરીતિ પસ ન હોય તે તેમણે પેતે જ પક્ષને ‘છાડી દેવા જોઇએ, અગર તે। પક્ષના શિસ્તનું પાલન કરવુ જોઇએ. ’
ધીરજલાલ ધનજીભાઇ બ્રહ
સંસ્થાની પ્રવૃત્તિ
તા. ૬-૧-૫૦ ના રાજ સજે છ વાગે મુબઇ જૈન યુવક સઘની કાય વાહક સમિતિની ચાલુ વની પ્રથમ મીટીંગ સધના પ્રમુખ શ્રી. ચીનનલલ ચકુભાઈના પ્રમુખપદે મળી હતી; જે વખતે ચતુ વર્ષ માટે કાર્યવાહક સમિતિમાં ચાર સભ્યો ઉમેરવામાં આવ્યા હતા; અને લાયબ્રેરી કમિટી તથા વૈદ્યકીય રાહત સમિતિના સભ્યેની પણ ચૂ'ટણી કરવામાં આવી હતી. -૧ કાય કાર્ડક સમિતિના ચાર નવા સભ્ય
૧ શ્રી પરમાનંદ હરજીદાસ કામદાર ૨ શ્રી બચુભાઇ દોશી
૩ શ્રો કાસુમાઇ ખાસી કુરિયા
૪. શ્રી ચંદુલ લ સાંકળચંદ વકીલ
તા. ૧૫-૧-૫s
૨ લાયબ્રેરી કુંમિટી
૧ શ્રી જયંતીલાલ સુંદરલાલ કાહારી (મંત્ર) ૨ શ્રી વીજલાલ ધનજીભાઇ શાહ
૩. શ્રી દીપચંદ બેવનદાસ શાહ
૪ શ્રી ર્પણુલાલ સી. સાહુ
૩ વૈદ્યકીય રાહત સમિતિ
૧ શ્રી રતીલલ ચીમનલાલ કોઠારી (મ`ત્રી), ૨ શ્રી પરંમાનંદ કુંવચ્છ કાપડિયા
૩ શ્રી રમણિકલાલ મણિલાલ શાહ
૪ શ્રી જસુતિબરેન મનુભાઈ કાપડિયા