________________
8
७४.
પ્રશુદ્ધ જૈન
'તેવાસીઓને પત્રા લખ્યા. સૌ કાઈને જમાડી વિદાય આપી, નિદ્રા આવવાની ગાળીએ લઇ કાયમની નિદ્રા સ્વીકારી. આ ગોળીઓ કાયમી નિદ્રા આણશે કે કેમ એની શ ંકા તેમના એ છેવટના પત્રામાંથી જણાં આવે છે પરંતુ પોતે તે કાયમી નિદ્રા માટે જ એ ગાળીએ લીધી અને ઇચ્છિત પ્રાપ્ત કર્યુ
* સાધના’માં કાઈ પણુ મિત્ર, સેવક કે મહાન પુરૂષના અવસાન સંબંધી લખવાનુ આવે ત્યારે તે લખતા કે તેમને '‘પ્રભુના ધરનુ નિમંત્રણ આપ્યુ છે. ” પેાતાના આ પ્રિય શબ્દોમાં જ પેાંતા માટે લખતાં, ભાઇ મધુ લીમયે. ઉપર લખેલા પત્રમાં શરૂમાં (પણ પાછળથી ઉમેર્યુ હોય તેમ) લખ્યું છે કે “ મને ઘણુ કરીને પ્રભુનુ' નિમંત્રણ આવ્યું છે. ” પેાતાની રાજકીય નિષ્ઠા આ છેવટના પત્રામાં પણ તેમણે વ્યકત કરી છે. ખાનદેશને અને મહારાષ્ટ્રને તેમણે આખરી સદેશે। આપ્યો છે કે “ લેાકશાહી સમાજવાદી પક્ષમાં સામેલ થા... ખીનકામી અંતે અહિં’સક, લેાકશાહી અને સત્યાગ્રહી દષ્ટિ સ્વીકાર, રકતપાત વિના સમાજવાદ આવે. વ્યકિતસ્વાત’ત્ર્ય ઉપર સમાજવાદ વિકસે, ” સેવાદળ અને સમાજવાદી પક્ષ સંબંધી તેમની ભાવના તેમના છેવટના આ શબ્દોમાં વ્યકત થઇ છે. “ સાધના પ્રેસ કજ' રહિત થાય અને સૌ કાને પુરતુ· જીવનવેતન આપ્યા બાદ તે કાંઈ બચન થાય તેા સેવાદળ અને સમાજવાદી, પક્ષને મદદ કરવી. ”
ગુરૂજીની છેલ્લી પ્રવૃત્તિ હતી. પ્રાંત ભારતી'તી, જેને તેમણે ચિરનિદ્રાની ગેળાએ લેતા પહેલાં આગલે દિવસે “ આંતર ભારતી ” નામ આપેલું'. દેશ આઝાદ થયા પછી ભાષાવાર પ્રાંતરચનાની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. સિદ્ધાંતિક રીતે તેમાં કાંઇ ખેટુ નથી એટલુ જ નહિ પણ ઇષ્ટ છે. કોંગ્રેસે ત્રીસ વર્ષ' થયાં એ સિદ્ધાંત સ્વીકાર્યો છે—પરંતુ અત્યારે તે એ શુભ સિદ્ધાંત પણ દેશની એકતાના ભગ કરે એટલી હદે વિકૃત સ્વરૂપ લઇ રહ્યો છે. કામીવાદીએના ઝનુનથી દેશની થયેલી ખાતાખરાખી હજી તે પુરી થઇ નથી ત્યાં એવી જ ઉગ્ર વિધાતક પ્રવૃત્તિ પ્રાંતવાદના સ્વરૂપે વિકસી રહી છે.
ખાટું ગણાશે. આ પ્રવૃત્તિની ગુરૂજીના મન ઉપર ખરાબ અસર થયા વિના કેમજ રહે ? એટલે જ તેનાં વિધાતક પરિણામેથી દેશને ખેંચાવવાની દૃષ્ટિથી પ્રાંતમારતીની કલ્પનાને તેમણે જન્મ આપ્યા. ગુરૂદેવ ટાગારના વિશ્વભારતીના નમુના ઉપર પ્રાંતભારતી સ્થાપવા તેમણે વિચાયુ. એ માટે વધુ કાંઇ કરી શકે તે પહેલાં તેમણે પોતાનાં સાધના સાપ્તાહિકમાં જુદા જુદા પ્રાંતાના સારા સાહિત્યને, સાહિત્યકાર, સેવાને પરિચય મહારાષ્ટ્રને કરાવવાનું શરૂ કરેલું, હજુ તે સ્વ. મેઘાણીભાઈની ત્રીજી મૃત્યુતિથિ વખતે મને આગ્રહ કરી તેમના સબંધી લખવા પ્રેરેલા. અને મારા ગુજરાતી લખાણના મરાઠી અનુવાદ પણ તેમણે જ કરેલો. આ પ્રવૃત્તિને વિકસાવી શકે તે પહેલાં તે તેઓ ચાલ્યા ગયા !
તેમના આંતરભારતીના આ સ્વપ્નને સાકાર કરવા માટે તેમના સ્મારક માટે નીમાએલી સમિતિએ નિષ્કુ'ય કર્યાં છે. તેમના સ્મારક માટે જ રૂા. પાંચ લાખનુ ક્ડ એકઠું કરવાને નિણૅય કરવામાં આવ્યા છે. આમાંથી વધુમાં વધુ ત્રીસ હજાર તેમના સાધના ટ્રસ્ટને આપવામાં આવશે-બાકીની રકમ “ આંતર ભારતી ”ની સ્થાપના માટે વપરાશે. . આંતરભારતી ''ની જવાબદારી તે માટે સપૂર્ણ' રીતે મેગ્ય એવા મહારાષ્ટ્રના મૌલિક વિચારક અને અભ્યાસી આચાય' ભાગવતે લીધી છે. આ સ્મારક માટેનાં નાણાં એકઠાં કરવા એક વગદાર સમિતિ નીમાઇ છે. આંતરભારતીની આ
શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી.
તા. ૧-૯-૫૦
(અનુસધાન પૃષ્ઠ ૬૮ નુ ચાલુ)
જ એનુ' મૂલ્યાંકન હશે. પણું તમને વધુમાં વધુ મેહ છે, સારામાં સારા શબ્દો મૂકવાને, અને વકીલેતે વધુ મેદ છે એ સારામાં સારા શબ્દોમાઁથી ખેટામાં ખેટા અર્થાંશાધવાના ! દેશબાંધવે ! આ બુદ્ધિની. ક્રસેાટી હશે. એમાં ઉંચા પ્રકારની વ્યવસ્થાશકિતના આવી ર્ભાવ નથી.
તમે કાયદા તે કરા છે. પશુ લંગડે ધિકકારે પણ પેાતાની અપ’ગતા સમજે-એ શકવાના છે ? અને જો એવા કાયદા કરી શકવાના નથી તે તમે વ વર્ગ વચ્ચે શાંતિ શી રીતે સ્થાપવાના છે ? આટલા બધા કાયદા છતાં કજિય છે . એ બતાવે છે કે તમારા કાયદા વડે જ કજિયા જન્મ લે છે અને છતાં મને નવાઇ વાગે છે કે તમારા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરૂષ એમ માનતા જણાય છે કે સારામાં સારા કાયદા એટલે સારામાં સારૂ તત્ર, જ્યારે ખરી રીતે એમણે એમ માનવું જોઇએ કે સારામાં સારી સમજણુ એટલે સારામાં સારૂ' તંત્ર,
નૃત્ય
કરનાતે ન કાયદા શું તમે કરી
કાયદા કરવા ન પડે એવું તંત્ર જ્યારે સ્થપાશે ત્યારે એ અધાતુ તંત્ર ગણાશે.
માનવતાને એટલી જાગૃત કરવા માટે તમરે એટલે પ્રેમન સાગર વહેવરાવવે જોઇએ, એ પ્રેમસાગર નનરૂપી અનેક નદીએાના સગમમાંથી જન્મે છે, મટે ન એ એક જ અમૃત છે, એ ઉપનિષદ્વાકયને તમારા રાષ્ટ્રમંત્ર બનાવે !
કરવામાં માનવ"
દેશબાંધવે ! તમે જેને સત્તા મળે તેને એમ કહેા કે કાયદા સમજવા કરતાં સત્યને વધુ સમજવાના પ્રયત્ન જાતને વધુ ઉત્કર્ષ રહ્યો છે. આ નર્યાં. આદશ એ ધશે. ધીમે રાહ છે એ ખરૂ'; છતાં એ જ સાચે રાહ છે. માનવતા શીખવવા માટે જે કાયદાએ કરવા પડતા હૈાય તે માનવ માનવતે અન્યાય નહિં કરે એ વસ્તુ આકાશકુસુમ જેટલી અશકય બની જશે. માટે જ હું કહુ છુ. દેશબાંધા ! તમે પોતે પહેલાં તમારા સત્યને પંથ નિર્માણ કરે અને પછી એ જ્યંતિ લઇને તમે જનતામાં નીકળેા 1. તમને કાંઇક ચમત્કાર જોવા મળશે.
સત્ય વાત આ પ્રમાણે છે. સૌથી મોટામાં મેટુ' બધન મુક્તિ પછી આવે છે. એ બંધન ભલે 'સ્વતંત્રતા જેવેા ચળકાટ ધારે અને તમારી આંખને આંજે; પણ એ બુધનને તમે સમજો તે જ તમે સ્વતંત્રતાને પણ સમજો.
કલ્પનાને શ્રી વિનાબા ભાવે, શ્રી કીશેારલાલ મશરૂવાળા, આચાય' ક્ષિતીમેહન સેન, આચાય નરેન્દ્રદેવ, શ્રી ઠક્કરબાપા, અને ખીજા સખ્યાબંધ સાહિત્યા, સેવા અને સવ' પક્ષેના રાજકીય આગેવાનને સાથ મળ્યો છે. આ કલ્પના અમલી બની–ગુરૂજીનુ આ સ્વપ્ન સાકાર બન્યું તેા આજના વધતા જતા પ્રાંતિય ભેદભાવ અને પરસ્પર દ્વેષના રાષ્ટ્રિય અને રાષ્ટ્રના વિકાસને ધાતક પ્રવાહને રોકવામાં અને સ્ક્રિંદની સાંસ્કૃતિક એકતા કાયમ રાખવામાં અગત્યના ફાળા આપશે. અને ગુરૂજીએ તેમના અવસાન પૂવે રાષ્ટ્રને આપેલી આ ભેટના ખરા અથ-ખરી કિંમત-આજે નહિં પણ વર્ષો પછી જનતાને ' સમજાશે,
ગુરૂજીના આ મહાન સ્વપ્નને સિદ્ધ કરવા પેાતાના કાળા તેમના સ્મારક ક્રૂડમાં અપે એવી આ સ’સ્મરણે। તથા પરિચય પુરા કરીશ.
સંપૂ
માટે સૌ કોઈ પ્રાથના સહિત
વીરચ' શેઠ
મણિલાલ મેકમચંદ શાહ, ૪૫-૪૭ ધન સ્ટ્રીટ, મુંબઇ, મુદ્રણસ્થાન સ કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨