________________
૧૪૮
દેશને નુકસાન ચારિત્રનષ્ટતાથી થાય છે; કેળવણીથી નહિ. સમાજમાં આપણા દેશે! ધમ' છે તે સમજાવે તે જ કેળવણી. જેને નાકરી ન મળે તે શિક્ષક થાય છે આ પ્રકારની રીત ખેાટી છે, જો સરકાર ખરાખર ચલાવવી હાય તે સારૂં' અને સાચુ' શિક્ષણ અપાવુ` જોઇએ. શહેરની કે થેાડી હવેલીએની જરૂર નથી; પણ લાખે। ભૂખ્યાં, નગ્ન અને નિરક્ષર લોકોને એ સ` વસ્તુ મળે તે માટે મહેનત કરવાની જરૂર છે, અને તે જ સાચી કેળવણી છે. કેળવણીમાં ખૂંધુ જ આવી જાય છે. જિન્દગીનું સાક્ષ્ માપવાનું તે માપ છે. પેાતાની વિદ્વત્તાના ઉપયેાગ ખીજાનાં દુઃખ નિવારણ માટે કરવા જોઇએ. પૈસાથી કેળવણીનું માપ નીકળતું નથી. શ્રી મલબારીતુ કન્ય—“સગાં દીઠાં મેં શાહઆલમનાં, ભીખ માગતાં શેરીએ” યાદ કરતાં લાગે છે કે, સાચી કેળવણી ાગળ ધન ગૌણ છે, અને ધનના પ્રમાણથી સુખનું માપ નીકળી શકતું નથી, કારણ તેમાં સતેષ છે, હુંસાતુ ંસી છે. મારૂ' તે એવું માનવું છે કે જેનાં ઘરમાં મેટર નથી તેના કુટુંબમાં વિખવાદ નથી-તે સુખી છે. જેવા મનમાં ભાવ હોય તેવા જ બહાર આવે.
પ્રશુદ્ધ જૈને
સાહિત્યકારાએ પણ દેશની ક્રાંન્તિતે યોગ્ય માગે લઇ જવી જોઇએ. સાહિત્ય અને શિક્ષણ અને જુદાં નથી; પશુ સાહિત્ય શિક્ષણને ઊંચી ભૂમિકાએ લઇ જાય છે. સાક્રિય અને કલાને ઉપયોગ દેશની ક્રાન્તિ અને સમાજના ઉત્કર્ષ માં થવા જોઇએ. સમાજના ધડવૈયા શિક્ષકો છે. શિક્ષણુ અને સાહિત્ય બન્ને સાથે જ ચાલે છે. વિદ્યાપીઠાનું મુખ્ય કામ ફકત નેકરા જ પેદા કરવાનુ નથી, પણ સાચા વેપારીઓ, દાકતરા અને વકીલેા, તેમ જ શિક્ષક ઉત્પન્ન કરવાનું છે, અને તેઓએ પણ સમજવાનું છે કે તે જે કામ કરે તે દેશને માટે જ કરે, લેાકના હૃદયમાં પ્રવેશ કરી તેમને ઉત્કર્ષ થાય એ પ્રકારની ઊઁચ દૃષ્ટિ હાવી જોઇએ; તે દૃષ્ટિ આપવાનું કામ વિદ્યાપીઠનું છે. અમદાવાદની એન્જીનીઅરીંગ કાલેજ માટે શેઠશ્રી કસ્તુરભાઇ લાલભાઇએ રૂ।. ત્રીશ લાખ આપવાનું કબુલ કર્યુ” છે. આ એન્જીનીઅર પેાતાના જ્ઞાનને ઉપયોગ ખીજાના ઉત્કૃષ` માટે કરે,
લેકા શા માટે ભણવા આવે છે તે ઉપર વિચાર કરીને જ વિદ્યાપીઠે પેાતાના અભ્યાસક્રમ નકકી કરવા જોઇએ. ગાંધીજી કહેતા કે પૈસા પેદા કરવા માટે હું ભણુતરવિદ્યાની જરૂર નથી. સૌ કોઈના ઉત્કૃષ* થાય તે પ્રકારની દૃષ્ટિ વિદ્યાપીઠના પાયામાંથી જ હાવી જોઇએ. પ્રાથમિક, માધ્યમિક, અને ઉચ્ચ ભણતર સળગ હોવુ જોઇએ, કારણ કે તે કેળવણીનાં જુદાં જુદાં પગથિયાં છે; અને ભાઇ ધીરૂભા ઈએ કહ્યું તેમ આપણુ એક જ અંતિમ ધ્યેય ટાવુ જોઇએ* સા વિદ્યા યા વિમુક્તયે ।
અત્યારે પ્રાથમિક શિક્ષકની સ્થિતિ કફ્રેંડી છે; કારણકે તેને ઓછામાં ઓછા પગાર મળે છે, પણ તેમને જો પેતે કંઇક છે તે ભાન આવે, અને તેમની આર્થિક સ્થિતિ સુધરે, તે ફરજિયાત શિક્ષણ માટેની જે આપણી યાજનાએ છે તે ફળીભૂત થશે, આજના ધાર્મિક પુસ્તકાનું જ્ઞાન જે આપણા માણભટ્ટો આપે છે તે આપણા કેટલાક કેળવણીકારાને હાતુ નથી. કોલેજના પ્રોફેસરનું અને પ્રાથ મિક શિક્ષકનું સ્થાન સમાજમાં એક જ પ્રકારનું હેવું જોઇએ; યુનિવ સિટી બિલ ધારાસભામાં રજૂ થયું તે વખતે, પ્રાથમિક શિક્ષકાને પ્રતિનિધિત્વ મળે તે માટે મેં મારા વિચારો રજૂ કર્યો હતા; પશુ કમનસીબે એમને પ્રતિનિધિત્વ નથી મળ્યું. એ માટે આપણે યન કરવા જોઇશે. મારે મન લાયકાતનું ધારણ માણસ પોતાની ફરજ બરાબર અદા કરે છે કે નહિ-પેાતાના ધમ' બરાબર બજાવે છે કે નહિ તે
al. 24-2-40
હોવુ' જોઈએ; નહિ કે બુદ્ધિ પૈસા કે ભણતર. પચાસ વર્ષી પહેલાં ગામડામાં પૂછશે! તેા કહેશે કે આ મારા ‘ધર્માં' છે, પણ અત્યારે તરત જ તે કહેશે કે આ મારા ધંધે છે. આ કેળ વણીની ક્ષતિ છે.
માનવતાના પાયા પર રચાયેલુ' મહાત્માજીનુ જીવન આપણી કેળવણી માટે એક અગત્યના ગ્રંથ છે. કેળવણીનાં તમામ અગા ઊઁચાં લાવવાં હાય તા સત્ર` અગાને યોગ્ય ફેરફાર કરવા જોઇએ. કાય` અને કારણુ અફર છે; અને પરિણામ દેખાતુ ́ નથી એ ક્લીલ ભૂલભરેલી છે. દા. ત. ગુજરાત વિદ્યાસભાના સ્થાપકાને ખબર નહિ હશે કે સમ! સેા વર્ષ સુધી ચાલશે. ઇ. સ. ૧૯૧૩ માં ક્રેગ્રેસીઓને ખંખર ન હતી કે ઇ. સ. ૧૯૪૭ માં સ્વરાજ્ય મળશે, અને બધા ધારાસભામાં બેસીશુ.
કેળવણી માતૃભાષામાં આપવી, આ માટે કેટલાક લેકા દલીલે કરે છે કે પ્રાંતીયવાદ વધશે, પરંતુ મારૂ' તે। માનવુ એમ છે કે આ પ્રકારની દલીલ કેળવણીની ખામી છે–મનના મેલ છે. જો બધા જ પેાતાના મનને મેલ કાઢી નાખશે તે ઉત્તરની દલીલ વજુદ વગરની કરશે, શુ અમારી સ`સ્કૃતિ એક નથી ? મહાભા રત–રામાયણુ–ગીતા વગેરે દરેકના સમાન્ય ગ્રંથ નથી? પશુ આજે વિચારા બદલાયા છે કારણુ ધૂરી કેળવણી છે; તેમાં કેળવણીની ખામી છે.
હિન્દની મુખ્ય ભાષાઓનું મૂળ કર્યાં ? મરઠી, શ્રૃંગાળી, હિન્દી, ગૂજરાતી વગેરે ભાષાનુ' મૂળ સ ંસ્કૃત છે. ખસા વા` પહેલાં મરાઠી કે ગુજરાતીના કેટલાક પ્રત્યયે। એક હતા; તે વખતે પ્રાંતીયવાદ વધશે એની જરાય ધાસ્તી ન હતી. શિક્ષણનું ધ્યેય સત્તા મેળવવાનું હોય તે તે ખેાટુ' છે; પણુ જો સેવા કરવાનુ હાય તે તે ઉત્તમ છે.
વિદ્યાપીઠેાએ એવા વિદ્યાર્થી પેદા કરવાના છે કે પેાતાની વાત સાદી ભાષામાં બીજાએને સમજાવી શકે. અત્યારના અંગ્રેજી કે ઉચ્ચ શિક્ષણ પામેલા, ગામડાના માણસને પેાતાના વિચાર। સમજાવી શકતા નથી. પ્રવાહ સાથે જવું સારૂં' છે, પણ પ્રવાહમાં ખેંચાવુ એ યોગ્ય નથી; તેમાંથી બચવા માટે પ્રયાસ કરવે જોઇએ. જો માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું હશે તે ઉત્તમાત્ત પાઠયપુસ્તકા પણ માતૃભાષામાં તૈયાર કરવાં પડશે.
જો જનતાને સાચી કેળવણી અપાઇ હશે તે પુખ્ત મતાધિકાર વખત ચૂંટણીમાં પણુ તેમાં ખરખર ઉપયોગ થઇ શકશે. ભરમાવનારા ઉમેદવારેને નહિ ચૂંટતા જનતા સાચા અને સેવાભાવી પ્રતિનિધિઓને જ ચૂંટશે. તદું સ્ત લોકશાહી માટે કેળ વણી એ મુખ્ય પાયેા છે. આપણે તે પ્રગતિ કરવાની છે; એમાં અવરોધે અને વિરોધે હશે જ, પણ એ બધાને દૂર કરવા માટે આપણે હમેશા પ્રયાસ ચાલુ રાખવા પડશે,
મને આશા છે કે, ગુજરાત યુનિવર્સિ'ટી, જેના પાયે નખાઇ ચૂકયા છે, ત્યાંથી તૈયાર થઈ નીકળનાર સ્નાતકા—એન્જી નિયરા, વકીલ, ડૉકટરા કે વિદ્વાને ગુજરાતની અને રાષ્ટ્રની સામાજિક તથા આર્થિક ઉન્નતિમાં પેાતાનાથી બનતા પૂરેપૂરા ફાળા આપશે; અને માનવતાના વિકાસ માટે પોતાનાથી બનતું બધું કરી છૂટશે.
ઘાટકોપર ગૂજરાત સાહિત્ય સભા તરફ઼થી ચે।જાયેલ આ પ્રસંગે મને આમંત્રણ આપવા માટે સભાના હું હાર્દિક આભાર માનુ છું; અને આપ સૌને ગુજરાત યુĮનવસટીના વિકાસમાં દરેક પ્રકારે સહુકાર માગું છું.