SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫-૮-૫ પ્રભુ જન સાને ગુરૂજીનાં સંસ્મરણા ( ગતાંકથી ફૈઝપુર અધિવેશન સફળતાથી પાર પડયું અને તુરત જ ધારા સભાની ચુંટણીઓ આવી પડી.. આ વાતાવરણે મદદ પણું કરી, આમ છતાં એ ચુટણીઓમાં કૉંગ્રેસને સફળતા અપાવવા ભારે શ્રમ કરવે પડયા. અબ્રાહ્મા રૂઢિચુસ્ત અને અધારણીય છે. મને દશાવાળા બ્રહ્મણ નેતાઓ, હિંદુ મહાસભા, અને બીજા અનેક તત્ત્વમાં મુકાબલે મહારાષ્ટ્રમાં થયા હતા. ગુરૂએ ભારે ઉત્કટતાપૂર્વક ચુટણીપ્રચારમાં ઝ પુલાવ્યું, અને મહારાષ્ટ્રમાંથી કોંગ્રેસને વિજયી બનાવવામાં મોટા હિસ્સા આપ્યા. ઉપર ગરીબ, ભમજીવીએ ચુંટણીઓ પૂરી થત્રણ મહિના મડાગાંઠ ચાલી અને આખરે ક્રૉંગ્રેસ સત્તારૂઢ થઈ. મત્તા ઉપર આવેલી કૉંગ્રેસ તરક્ ગુરૂજીએ જે અપેક્ષા રાખેલી તે તેમને પુરી થતી ન જણાઇ. કોંગ્રેસ સરકારે ઉપર ગરીબે, શ્રમજીવીઓ અને કિસાન કરતાં મિલમાલિક શ્રીમતે અને મૂડીવાદીઓની જ વધુ અસર પડતી તેમને જણાઈ. તેમનુ 'નિઃસ્વાર્થી, સેવાભાવી અને ગરીમાના દુઃખે તું હૃદય આ જોઇ અકળાવા લાગ્યું કાઈ કાઈ પ્રસ ંગે એ ગરીખા-કામદારે અંતે ક્રિસાતાને પક્ષ લઇ સરકાર કે સરકારી અધિકારીએ સાથે અથડામણુમાં આવવાના પ્રસગા પણ બનવા લાગ્યા. તેમણે એ શ્રમજીવી વર્ગ'ના અવાજ રજુ કરવા “ કોંગ્રેસ ” નામનુ એક સાપ્તાહિક પણું શરૂ કર્યું પરંતુ કાંગ્રેસ કમિટીઓના કબજો લઇ બેઠેલા મારવાડી શેઠીઆએ તથા તેમના મિત્રએ ગુરૂજીના આ “ કાંગ્રેસ ” સાપ્તાહિકને તે કૉંગ્રેસવિરધી જાહેર કર્યુ હાવાનું પરિસ્થિતિને અને વ્યકિતઓના લાભ ઉઠાવવામાં કામેલા કે འ ગુરૂજી આસપાસ વીંટળાવા લાગ્યા. ગુરૂજીના હૃદયની ગરીમા માટેનો ઉત્કટતાના લાભ લેવા લાગ્યા. લોકેને લાગ્યુ કે ગુરૂજી કમ્યુનિસ્ટના : હાથમાં જઇ રહ્યા છે, પરં'તુ ગુરૂજીને માટે તેવુ કષ્ટ ન હતું. તેમને તેા ગરીમાનુ કામ કરનાર સો કાઇ "સાથે સહકાય` કરવામાં વધા હતા. તેમના ખારાધ્યદેવ હતા દરિદ્રનારાયણું. આખરે મહાયુદ્ધ આવી પહોંચ્યું. કૉંગ્રેસ સરકારાએ સત્તા છોડી. યુવિરેલી પ્રચારને બહાને મહારાષ્ટ્રના ઉદ્દામ તથા સમાજવાદી કા કાને એક પછી એક જેલની પાછળ ધકકેલવામાં આવ્યા. ગુરૂજી પણ તેમાંથી શાંતે ખચે છે, તે પણ એ વર્ષની સજા લઈ જેલમાં પહોંચ્યા જે ધુળીઆ જેલમાં ૧૯૩૨માં પેતે હતા, અને જ્યાંથી પેાતાના ઉપર જેતી સૌથી વધુ અસર છે. એમ કહેતા તે પૂ. વિનોબાજીનો પરિચય થયેલા તે જ ધુળી જેલમાં ફરીવાર પૂરાયા. ત્યાં તેમને શ્રી મધુ લિમયે જેવા સમાજંવાદી યુવાનના ભેટા થયા. તેમની પાસેથી કામ્યુનિસ્ટાની નીતિરીતિઓ વગેરેને ખ્યાલ આવ્યેા. દરમિયાન રશિયા યુદ્ધમાં પડતાં કામ્યુનિસ્ટોએ ગુલાંટ મારી. “ોહીવાદી યુદ્ધ' રાતેારાત “ જનતાનું યુદ્ધ ” બની ગયું, અને હિંદની આઝાદી માટે તરફડતા ગુરૂજીના હૃદયમાંથી એ તકસાધુઓનુ સ્થાન સાને માટે ભુંસાઇ ગયું. . ૧૯૪૨ ના આગષ્ટની ૯ મીએ “ હિન્દ હેાડે ''ની લડત શરૂ થઇ ત્યારે પણ તેઓ જેલમાં જ હતા. તે જ દિવસે તેઓ છુટયા અને અવાર તેમના ઉપયેગાઇ શ્રી. એસ. એમ. જોષી વગેરે ભાઈઓ તેમને જેલમાંથી જ સીધા અજ્ઞાતવાસમાં લઈ ગયા. કારણ સરકાર તે તેમને ચોવીસ કલાક પશુ બહાર રહેવા દે તેમ જ ન હતું. પાછળથી શ્રી. રાવસાહેબ પટવર્ધનને, જેમ સજા પુરી થતાં જેલમાંથી જ અટકાયતી કરેલા તેમ ગુરૂજીને અટકાયતી ન કરવાની ભૂલ સરકાર કરી ખેઠી. કદાચ ગુરૂજીમાં કરેલી એ ભુલ સરકારે પાછળથી. રાવસાહેબમાં સુધારી લીધી. અજ્ઞાતવાસ દરમિયાન લાંખાં ડગલે અને ખાદીની કાળી ટાપી પહેરી વેપારીના વેશમાં ક્રુરતા ગુરૂજીને જો ભાગ્યે જ કોઇ ચાલુ. ). g), Faber -સહેલાઇથી તેમને ઓળખી શકે તેમ હતું. પત્રિકાઓ, પ્રચારપુસ્તિકાઓ' વગેરે લખવાનુ તથા યુવાનાને ક્રાય પ્રવૃત્ત બનાવવાનુ તથા પ્રેરણા આપવાનું કાય' તે કરતા રહ્યા. આખરે ૧૯૪૩ ના એપીલમાં એચિતા ખીજા સાંખ્યામધ કાય કરા સાથે તેમની પણ ધરપકડ થઇ. થોડાક દિવસે પેાલીસ ‘લોકઅપમાં રાખ્યા બાદ તેમને પ્રથમ વર્ગના અટકાયતી તરીકે પુનાની રેકરમેટરી જેલમાં ખસેડવામાં આવ્યા. તે રેકમેટરીમાં પહોંચ્યા પછી થાડાક દિવસે હુ પણ ત્યાં ફેરવાયા. આમ ક્રીવાર અમે સહુંકેદી ની ગયા. રેકરમેટરી જેલમાં મુબઇ, મહારાષ્ટ્ર અને થોડાક ગુજરાતના - મળી ૨૨૫-૨૫૦ જેટલા રાજકેંદી એકઠા કરાયેલા હતા. પ્રથમ વર્ગ ના તેએ હાઇ મોટા ભાગના ધૃતપેાતાના પ્રાંત અગર જિલ્લાના અગ્રણીઓ જેવા હતા. ખીજા તદ્દન નવા અને લડતની ગરમીમાં પહેલી જ વાર અદર ખે ચાઇ આવેલા છતાં જીવસટાસટનાં સાહસેા અને લડતા કરી આવેલા વાના પણ હતા. આ વખતે દરેક જેલમાં પણ, સ્વભાવિક રીતે જ એ વગેર્યાં પડી ગયેલા. એક · વગ જૂના નેતાઓના હતા કે એ પહેલા જ દિવસે આ લડતની શરૂઆતમાં જ કાં પણ કર્યાં વિના માત્ર સરકારી તરે તેમનાં નામ હોવાંતે કારણે પકડાઇ આવેલા. આ લેકે પાછળથી લડતમાં ખનેલાં ભાંગફાડ વગેરેના ઉગ્ર પ્રકારના વિધ, અને છુટયા પછી કાણે કાં 'ગે વાવ', કાને કર્યાં બેસાડવા તેની ગેડવણા કરનારા; અને હુ’મેશાં છુટકારા માટે આતુરતા સેવનારાઓને હતો. તેમને આશા હતી કે ગાંધીજી કાંઇક ચમત્કાર–એ ચમત્કાર...મરણાંત ઉપવાસથી માંડીને લડત પાછી ખે ચવા સુધીના ગમે તે હોઇ શકે-કરીને એક દિવસ તેમને હાડાવી દેશે. દેશના સ્વાતંત્ર્ય કરતાં પેાતાની જેલમુક્તિની જ કિંમત તેમને વધુ હતી. આ વગ' પેલા નવા આવેલા જુવાન તરફ કાંઇક તિરસ્કાર, ઉપેક્ષા અને ભાવિ હરીફાની દૃષ્ટિએ જોતા. આ સમયે ગુરૂજીએ પેાતાનુ સ્થાન પેલા યુવાને વચ્ચે લીધુ', ' તે સાથે સ’પૂર્ણ એકરસ થઈ ગયા. તેને સહેજ પણ ઓછું ન આવે તે ખાતર તે સાથે પત્તાં રમવા સુધીનું કાય પશુ કરવા લાગ્યા. તેમના મનમાં એક જં ચિંતા “ માથું હાથમાં લઈ ઝૂઝીને આવેલા આ યુવાને જ ભાવિ હિંદની એક માત્ર આશા છે. તેમને એમ ન લાગવુ જોઇએ કે અમે એકલા પડી ગયા છીએ અને માન્ય ગણાતા નેતાઓ અમારી વિરૂદ્ધ છે. ” અને એનું પરિણામ પશુ સુંદર આવ્યું. એ યુવાને પૈકીના કંઇક આજે દેશના પેાતાને પૂરા સમય આપનારા સેવા. ખંતી ગયા છે. ગુરૂજી સાસ. વાર્તાકાર હતા. તેમણે લખેલું 'બધુ સાહિત્ય મુખ્યત્વે ખાળકાને નજર · સામે રાખી લખ્યું છે. અને હજુ દાયકાઐ સુધી મહારાષ્ટ્રના બાળકોના પ્રિય લેખક તરીકે તેમનું જ સ્થાન રહેવાનું છે, એ સારા સારા વિદ્યાના પણ કબૂલે છે. જેલમાં પણ તેમની આ વાર્તાકાર તરીકેની શક્તિઓનાં લાભ લેવામાં આવતા. દર અઠવાડિયે એકવાર તેમની વાર્તાના કાર્યક્રમ ગાઢવાયેલા. તેમના મુખેથી વાર્તા સાંભળવા માત્ર યુવાને જ નહિ પશુ કાકાસાહેબ ગાડગીલ જેવા પીઢ નેતાએ, પણું એકઠા થતા. એક દિવસ હું પુનાની બેરેકમાં ખેઠા હતા. ગુરૂજીની વાર્તા સાંભળી પુના જિલ્લાના એક પીઢ કાર્ય કર પાછા ફર્યાં. તેમણે કહ્યું કે, “ આજે તે ગુરૂજી પણ રડયા અને અમને સૌને પણ રડાવ્યા. તે દિવસે તેમણે કહેલી વાર્તા “ બંબીનુ બલિદાન " કાલ્પનિક નહિ પર`તુ સત્ય' ઘટનાં હતી. ગુરૂજી અમલનેરમાં શિક્ષક હતા ત્યારે એક ગુજરાતી કુટુંબની ખખી પાસે ભણતી. ગુરૂજીએ નામની બાળકી તેમની અનલનેર છેડયા પછી. પણ
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy