________________
૬૦
શુદ્ધ જૈન
શેને મળવાની મેં કરી આતુરતા બતાવી.
“તેમની તબિયત ખરાખર નથી, પથારીવશ છે, એટલે અત્યારે નહિ મળી શકે.” ખાઈએ કર્યું.
“ અમે તેમની સાથે વાત કરવા પૃચ્છતા નથી. તેમે જો સુઈ ન ગયા હોય તે, ખારણેથી તેમનાં દશન કરી છીએ. તેમને જરા પણુ તકલીફ્ નહિ આપીએ રાખજો ” મે, ધીમેથી’ કર્યું.
પાછા ફરવાના એની ખાતરી
ખાઈ ક્ષણભર ચાભી, વિચાર કરી જોયા, મારા રાષ્ટ્રીય પેશાક–ગાંધી ટાપી અને શેરવાણી સામે જોયુ, કહ્યું : “ અંદર આવે; હું પૂછીને તમને કહું. ” જે ખાઇને વતમાનપત્રના ખબરપત્રી કડકમાં કડક વિશેષણથી નવાજે છે, તેણે અમારા સૌમ્ય ભાષાઢારા સત્કાર કર્યાં.
અમને એક ઓરડામાં સ્થાન મળ્યું. નાનકડું વાંચનાલય જ કહી શકાય. બર્નાડ શેનું દીવાનખાનુ કે વાંચવા માટેને તે એરડે! હુંતે, ઓરડાની સામસામેની અને દીવાલે નાનાં નાના ઘેાડાઓથી શેાલતી હતી. તેમાં પુસ્તકે પણુ, ઢાંસી ઠાંસીને ભર્યાં હતાં. સામેની દીવાલ પર, કબાટમાં નીચે, કેટલીક ચીજો વ્યવસ્થિત રીતે મુકાઇ હતી. તેના ઉપરના ભાગમાં શેકસપિયરની કાચની નાનકડી આંતિત હતી, અને બાજુમાં “ શે”ની પ્લાસ્ટરથી બનાવેલી નાની પ્રતિકૃતિ, પાછળની દીવાલ કાચની જ હતી, તેમાંથી બહારનું પ્રકૃતિસૌન્દ` આસાનીથી નિહાળી શકાતું હતું; તેમ જ પ્રાંશ પણ પૂરતા પ્રમાણમાં ત્યાંથી જ આવતા હતે. દીવાલને અડીને કેટલાંક કુ’ડાએ પડયા હતા. એની એક બાજુ શા ની પ્લાસ્ટરની પ્રતિકૃતિ—ઠીક ઠીક માટી સમચારસ પ્રતિકૃતિ ધ્યાન ખેંચતી હતી. એરડા ભર્યું ભર્યું લાગતા હતા. વચ્ચે 'ફાયરપ્લેસ'ની સામે મેટી ત્રણ ખુરશીએ—આરામથી ખેસી શકાય તેવી—અને એ નાની ખુરશી પડી હતી, તે નાનાં ટેબલ પણ બાજુમાં હતાં, તેમના વાંચવાના ધેડા પર છે પુસ્તક! જલ્દી ધ્યાન ખેંચતાં હતાંઃ "Days and Nights" "What Every One wants to know About Money.”
આરામથી એસી શકાય એવી મખમલ મઢી ખુરશી પર બેસવા અમને ઇશારત થઇ. જે ખુરશી પર બર્નાડ ા દરરેાજ ખેસતા હશે તેની પર બેસતાં કઇ કઇ કલ્પનાએ સજા'વા લાગી. ખાઈને આવતાં ચેડી વાર થઈ એટલે મન ઊંચુંનીચું થવા લાગ્યું. ‘શા ’ને મળવાની આશા નહેાતી જ, પણ બાઇના મમતાળુ વલણુથી જે આશા ઉત્પન્ન થઈ હતી તે નિરાશામાં પલટાવા લાગી. પશુ વધુ નિરાશા થાય તે પહેલાં બાઇએ પ્રવેશીને કહ્યું: “ બર્માંડ શા તમને મળવા આવે છે.”
ન
• બૉડ' શા મળવા આવે છે,' એ સાંભળી ક્ષણુભર વિચાર કરવાની શકિત પણ કુંઠિત થઇ ગઇ. જગતના ઉત્તમ સાહિત્યકાર, તબિયત ખરાખર ન હાવા છતાં મળવા આવે છે? અમારા માન્યામાં ન આવ્યું. અમે એકબીજા સામે જોવા લાગ્યા, અને આશ્રય વ્યકત કરીએ તે પહેલાં, એરડાની બહારથી લાકડીને ‘ટીક ટીક ’ અવાજ સાંભળાયા. અમે ત્રણે ઊભા થઇ ગયા. બર્નાડ`શેએ બારણુ ઉઘાડી, એારડામાં પ્રવેશ કર્યાં.
જૈ ઉમર, ચાલતાં પણ શ્રમ પડે, નેજવુ કરીને જોવુ’ પડે એટલી ક્ષીણ થયે જતી દૃષ્ટિ, પણ તેમની આંતરશકિત એછી ક્ષાણુ, થઇ હતી? એમના ઊભા રહ્યા પછી, એમ ન લાગે કે તે માંદા હશે. અવાજમાં રણકાર અને એટલી જ સ્પષ્ટતા– કયાંય શિથિલતા નહિ.
લાકડીના ટેકે ઊભા રહી, ખીજે હાથે તેજવુ' કરી, અમને જોઇ, હાય લખાવી તેમણે અમારા સત્કાર · કર્યું : “Well Gentlemen, Good Evening ! “
અમે વારાફરતી તેમની સાથે દ્વાથ મિલાવ્યા, અને હિંદી ઢએ. તેમને નમસ્કાર કર્યાં.
પૂછ્યો.
તા. ૧૫-૮-૫
“કયા દેશમાંથી આવે છે?" તેમણે સૌથી પહે। પ્રશ્ન
“ હિંદુસ્તાન ”
“ કયા ભાગ ? ”
“ ગુજરાત–મુ`બઇ. ”
“ ઠીક ઠીક, આંહીં કર્યાંથી ?'
- લિ"કનથી પાછા ફરતા રસ્તામાં જાણું થઈ કે, આપ આંહીં જ રહેા છે એટલે મન થઇ આવ્યું કે, આપનાં'ન કરી પાછા ફરીએ. આપનાં પુસ્તકા દ્વારા અમારા હૃદયમાં આપતુ સ્થાન હતું જ, પણ આજે આપને મળી અમે કૃતકૃત્ય થયા. ’
આ સાંભળી તે વધુ ટટાર થયા. તેમના મેાં પરની કરચલી એમાં લેાહી વહેવા લાગ્યું. મારે ખભે હાથ મૂકી તે ખેલ્યાઃ “ભાઈ હવે હું બર્નાડ શો નથી. એક વખત હું હતો; આજે નહિ. હવે તા હું એક પ્રાણી છું' (I am an 'animal.)". “ ના ના. ” મેં કહ્યું.
k હું કહુ છું, ને ! ” તેમણે કહ્યું.
“ આપની વાત એક રીતે કબૂલ.' મે' જવાબ આપ્યું. “આપણા વિકાસ નાનાં જંતુમાંથી અને છેવટે પ્રાણીમાંથી થયા છે, એ દૃષ્ટિએ આપણે સૌ પ્રાણી જ છીએ. આ પ્રાણીએમાં તમે વધુ વિકસિત; વધુ બુદ્ધિશાળી.
,
""
હું “ ના ! ના !” તેમણે મારા વાકયને પૂરૂ ન થવા દીધું. “ ઘરડામાં ધરડું પ્રાણી ! ' વળી 'તરત જ તેમણે ઉમેયુ, “ ધરડુ ન;િ મરેલું પ્રાણી, હવે તમે માને કે બર્નાડશે મરી ગયે છે. (Show is dead.')"
ત્રાણુમે
શકે
“ એમ શી રીતે મનાય ? આપ લખી શકો છે; હરી ફરી એમ શી રીતે મની શકાય ? ” મારે તેમની કરવી જ. હતી ઍટલે મેલ'બાબુ'. હવે પ્રશ્ન પૂછી શકુ? મને સે વ જીવવાની ઇચ્છા છે; આપ ત્રાણું વનાં છે. આપ વધુ જીવવા વિષે શી સલાડ આપશે ? સે। વ જીવવું ઇચ્છનીય છે ? ”
“ શા માટે નહિ ? હું ત્રાણું વર્ષીત છું. હજુ હું જીવું છું અને મારે મન સે વર્ષોંના થવુ એમાં દુઃખ નથી. સે। વર્ષી જીવવા ઇચ્છું પણ છું.” તેમણે સ્પષ્ટીકરણુ કર્યું".
વર્ષે હજી પણ
છે; પછી
સાથે વાત
આ સાથે જ
“ તો આ ઉમરે ત્રાણું વર્ષના લાંખા ગાળાની-પહેલાંનાં, સુખની કે દુ:ખની સ્મૃતિ-આંનંદ કે શાક આપને સતાવતા નથી ? ” મે' વિનયપૂર્વક પૂછ્યું.
જરા પણુ નહિ.” તેમણે ભારપૂર્વક કહ્યું. “તમને પણ એ ઉંમરે કશુ સતાવશે નહિ. મને કાઇ પણ પ્રકારે દુઃખ નથી, વાસ્તવિક રીતે દરેક માણસે ત્રણસે વર્ષ જીવવું જોઇએ, પણ દુઃખ એ છે કે જીવાતું નથી નાં?
કેટલીક આનુષં ગિક વાત પછી વાતને મેં જુદો વળાંક આપ્યા : “ આપ જાણતા હશે કે ગાંધીજી એકસેાપચીસ વર્ષ જીવવા ચ્છતા હતા. ”
“ એ માનવાને હું તૈયાર નથી (I could not belive it)" આ વાકય ઉચ્ચારતાં તેમને અવાજ વધુ સ્પષ્ટ થયા. તેમને કહેવાને આશય એ હતા કે જો ગાંધીજીને એકસે પચીસ વર્ષો જીવવુ હોત તેા આટલી સહેલાથી તેમણે તેમની જાતને શહીદ થવા દીધી નહેાત. ગાંધીજીના અવસાન પ્રસંગે તેમણે તેમના જ ‘જોન એક આક'' નાટકમાં મૂકેલા એક વાકયથી ગાંધીજીને અંજલી આપેલી−It is dangerous to be too good. એ વાકય આ ક્ષણે યાદ આવ્યું. સીધી રીતે કાઇ વાત કહે તે તે બર્નાડ શો હાય જ નહિ 1
પછી એમણે મારી સાથેના ભાઈઓની માહિતી પૂછી, અને કહ્યું : “ તમારે આવવુ' હેાય ત્યારે પહેલાં લખવું જોઇએ. ” ( અનુસ′ધાન પૃષ્ઠ ૬ જુએ. )