________________
તા ૧૯-૫૦
અરજન
સકરૂખાંના કા
એક દિવસ ગશાળાના કૂવા પર ચેોડુ કામ ચાલી રહ્યું હતું તેની પર કડિયા સમ સકરૂખાં કામ કરી રહ્યા હતા. તેમની સાથે શ્રી બદ્રીનારાયણ સાઢાણીએ અમારા પરિચય કરાવ્ય અતે કહ્યું કે એ ભાઇ ધણા મહેનતુ અને ધામિક વૃત્તિના છે. તેમણે આખા જીવ. નની કમાણી ખેંચી એક સુંદર કૂવા બનાવ્યા છે, તે સમય મળ્યે જોઇ આવજો. મે આ વાત સાંભળવામાં કપ ખાસ ધ્યાન સાંભળી લીધું અને કહી દીધું, જોઇશ. આ સાંભળી માન્યુ કે બનતા સુધી તે એકલા હશે અને પાસે હશે તેથી કૂવા ખનાન્યેા હશે. એક દિવસ સવારે
આપ્યું. મે એમ પૈસા પયા મારી
પાસે આવ્યા અને કહેવા લાગ્યા છે તેમ મારી
ડાતુ હ
હતા તે ચાલા. તે વખતે મારી પાસે ખીજું કામ હતુ, પશુ તેમના પ્રેમભર્યાં આગ્રહથી મારે તેમની સાથે પડયું મેં જઈ કવા જોયેલું. તેની બાંધણી, પાણીની વ્યવસ્થો અંતે સગવડ જોઇ. ભતે ખૂબ હર્ષ થયા. કૂવાની ઊંડાઇ ૯૯ ફૂટ હતી. તેની ઉપર ચારે તરફ પાણી ખેચવાની સુંદર વ્યવસ્થા હતી જેની પર ગર-ગડી લગાવેલી હતી. તેની ઉપર ચારે તરફના ચઅંતરાના ઘેરાવાનું ક્ષેત્રફળ ૩૪૩ ફૂટ હતું. આ ચબૂતરા જમીનથી એટલા ઊંચા હતા કે એની નીચે ત્રણ ખાલી અને એક ટાંક પશુ બનાવેલુ હતુ. ચતરાની બનાવટ એવી છે કે જેથી વરસાદનુ પાણી પાતાની મેળે ટાંક્રામાં ભેગુ થાય, પાણી વધારે વરસે તા પછી પાણી કૂવામાં ન જતાં બહાર ચાલ્યું જાય. કહી સંભ ળાવ્યા, “ કૂવા તૈયાર હતા, ટાંકુ ભરેલુ તે ભરાવું કે નહીં, તે પ્રારભ શી રીતે વાદળાં આવ્યાં, વરસાદ પડયો. જોઉ તા અડધુ ટાંક ભરેલું દિવસે પણ તેમ થયું તે પૂરૂ ટાંકુંરું ભરાઇ ગયું. આ પ્રમાણે ભગવાને જ મારી પરખ ભરવાની શરૂઆતકરી.” પાણીના ટાંકાની લબાઇ ૧૧, પહેાળા ૭–૪” અને ઊંડાઇ ૫–ક” છે. તેમાં દરરાજ ચાખ્ખુ પાણી ભરેલુ રહે છે. નીચે હવાડા ( પશુઓને પાણી પીવા માટે) બનેલા છે. એ હવાડા છે. જેથી એકમાં પાણી રહે તે બીજો સાક થાય, શ્રી સકમાં પાતે પાણીને ગાળીને સાફ કરતા રહે છે અને તેને સદા પૂરેપૂરું ભરેલું રાખે છે, જેથી બકરીઓ પણ વધારે ડાકાવ્યાં સિવાય સરળતાથી પાણી પી શકે, પાતે જ તેને સાદું કરી તેમાં ચા લગાવે છે. આ કૂવા એજ તેમની પ્રશ્વરભક્તિનું સ્થાન છે. પશુઓને પાણી પીતાં જો તથા ગરીબ હરિજનાનાં ટાળાને પાણી ભરતાં જો તેમના આનંદ સમાતા નથી.
સરૂમાંના કુટુંબમાં ચાર માણુસા છે. પતિ, પત્ની, એક છેકરા અને ૮૩ વષ'ની વૃદ્ધ મા. મા અત્યારે પણ પેાતાનુ કામ કરી લે છે તથા બકરીઓને ચરાવવા લઇ જાય છે. રૂખાંની પોતાની ઉમર ૬૩ વર્ષની છે, છતાં આ જ કામ કરવાની એટલી જ લગન છે. કડિયાકામ કરે છે, રાજના બે પિયાની આસપાસ પડી જાય છે. છતાં યુવાને જેવી લગત, તત્પરતા અને કાય કુશળતા જણાઇ આવે છે. કુવા બનાવવા તેમણે રૂ. ૪,૦૪૫ ખચ કર્યુ. ચણતર અધુ પેાતાને હાથે કર્યુ. આ બધા રૂપિયા એવી જ રીતે જાતમહેનતથી પેદા કર્યા છે. ૩૩ વર્ષ સુધી, લાગલગાટ મહેનત કરી ખાવાપીવામાં કરકસર કરી. એક એક પાઈ બચાવી આ રૂપિયા-બચાવ્યા હતા. સવત ૧૯૬૨ માં મજૂરી કરવા નીકળ્યા, ૧૯૯૫ માં ફૂવાના કામની શરૂઆત કરી, ૧૮ દિવસમાં પાણી નીકળ્યુ! અને બાકીનુ બધુ કામ આર મહિનામાં પૂરૂ કર્યું. ત્યાર પછી આજે ૧૧ વર્ષ થયાં. બળદ, કાસ વગેરે કામ પણ પાણી કાઢવાનુ સાધન નથી, છતાં ભાડુ આપીને હાડા ભરાવે છે. અને પોતાના પરસેવાની કમાણીમાંથી આ રીતે બીજા રૂા. ૨,૭૦ પાણી કાઢવા પાછળ ખેંચ કરી દીધા છે.
તેમના ઘરમાં જઈ જોયુ તે અપરિગ્રહની સાક્ષાત મૂર્તિ અધા મળી. ઘરમાં માંડ ૨૭ રૂપિયાના સામાન હશે. મહેનત કરી જે કમાય તે પુણ્યકામમાં ખચી નાખે છે. પછી પૈસા તે ચાંથી જ ભેગા થવા હાય ? એક તૂટેલા ખાટલે એક ગાડી એક ઘટી અને
કેટલાંક છમાં આ જ તેમનુ ક્રીમતી ધન હતુ ને તેનાથી તે બધી સ સારતી ચિંતાઓથી મુકત હતા. બળવા સિવાય ખીજી કાઇ અભિલાષા, આકાંક્ષા કે ચિંતા નથી. સફખાતા કરે એક મુસલમાન પાસે દરજીનું કામ શીખતા હતા. જ્યારે તે દરજી પાકિસ્તાન જવા લાગ્યા ત્યારે આ છેકરાને પેાતાનું મશીન, કબાટ વગેરે જે પાંચમાના માલ હતા તે એકસામાં આપવા લાગ્યા. છેકરાએ પોતાના બાપને વાત કરી. તે ખાપે જણાવ્યુ કે પાંચસાને માલ સેામાં આપણે કેવી રીતે લઇ શકીએ ? તે હજમ પણ કેવી રીતે થાય ? જો એ સામાન લેવા હાયતા પૂરા પૈસા આપીતે જ લેવા જોઇએ. છેવટે તે 'માલ ન લીધે. આ પ્રસંગ મને છોકરાએ દુઃખી હૃદયે કહી સભળાવ્યા. કારણ કે તે સકમાંની દૃષ્ટિ સમજી શકતા નહાતા. સ-રૂખાની નિષ્ઠા તે પોતાના પરસેવાની કમાયેલી વસ્તુ પર છે. આમ માલ પડાવી લેવા તેમને સરીતા માલ રીદવા જેવા લાગ્યા એટલે સાફ ના પાડી દીધી. અસ્તેય વ્રતવાળા માટે આ સુંદર દાખલા પૂરા પાડે છે.
મે "સકરૂખાંતે પૂછ્યું કે, આવા આવવાની તમારા મનમાં કલ્પના કેવી રીતે આવી ” જવાબમાં કહ્યું “ જ્યારે હું નાના હતા ત્યારે આકરી ચરાવવા જતા હતા. ત્યાં તાપમાં તરસ બહુ લાગતી ત્યારે પાણી માટે તડપતા. જ્યારે પાણી પીતા પારે એટલું પીતા કે પેટા કાઢું કાટું થઇ જતું. તે વખતે મને લાગ્યુ કે કુવા ખનાવવે એ હું જો
ઝફર વે બતાવીશ. પણ તે વખતે તે તે એક કલ્પના હતી,
કારણ કે હું ખળક હતા. ત્યાર પછી હું બહાર ગયે, ઘણી દુનિયા જોઈ. જોયું કે હિન્દુશ્મા તરી પર બધાય છે, ધમ શાળાઓ અધાય છે. શું મુસલમાનાનું એ કતવ્ય નથી ? શું અમે પણ આવી ધામિક અતે સાવજનિક લાભની વસ્તુ ન બનાવી શકીએ ? એ વિચારોમાં હું સીકર આવ્યા. એ જ વખતમાં એક ઘટના બની. મારી પાડોશમાં કુંભાર, ચારણ, કારાગા, સ્વામી વગેરે ગરીબ અને અછૂત જેવા મનાતા લોકો રહેતાં હતા. તેમને પાણીનું ઘણું દુ:ખ હતુ એક વખત કૂવામાંથી પાણી ભરતો ઉચ્ચ ગણાતી, હિન્દુ જાતિએ તેમનુ સારી રીતે અપમાન કર્યું. મને દુઃખ થયુ. મે કહ્યું, આ લોકોને પણ ભરી લેવા દે તે. તે લોકો મારી પર ગરમ થઇ ગયા અને એક કહ્યું કે, મોટા શેડ થઈ ગયા. હાય તા એમને માટે એક જવા કેમ નથી બંધાવી આપતા ? ' મને આધાત લાગ્યો અને ખુદાની બદગી કરી કે, “હું ખુંદા ! મને એટલું ખળ આપ જેથી હુ એક કૂવા ખંધાવી શકું ! સ. ૧૯૬૨ માં હું મુબઇ માટે નીકળી પડી, રાજના સાડાત્રણ આનાને હિંસામે કડિયાના હાથ નીચે મેં મજૂરી કરવી શરૂ કરી. થોડા વખતમાં હું કડિયાનું કામ શીખી ગયા. દિવસે કડિયાનુ કામ કરતા, ને રાત્રે પહેરો ભરતા. દિવસે મળતુ તે ભેગુ કરતા તે રાતની મંજૂરીથી ગુજરાન ચલાવતા આ બધી રકમ હું એક વિશ્વાસપાત્ર રશેઠને ત્યાં જમા કરાવતા ગયાં. કેટલીક ખટટ ને મુશ્કેલીએ પછી મને સીકર દરખારવા માટે ૩૬+૩૬ના ચેરસ જમીનને ટુકડા આપ્યા. સવત ૧૯૯૫માં હું સીકર આવી કૂવા ખેદવાના કામમાં લાગી ગયેલા એ ભારી ઠેકડી કરવા માંડી. કે. આવી જમીનમાં કૂવા ખાદવા આકાશમાંથી તારા પૃથ્વી પર લાવવા જેવું કામ છે. તેને પૂરા નહીં કરી શકુ. - પણ ખુદાએ મને મદદ કરી અને મારે સત્ય સકલ્પ પૂરા કર્યાં. જ્યારે કૂવા બનીને તૈયાર થયા ત્યારે મારા જાતભ ઇ. કેટલાક મુસલમાનએ હલકી ગણાતી હિંદુ કામના ભાઇઓને ભરવા દેવા માટે વિરાધ કર્યાં, અને એ દાવા મુસલમાન સપત્તિ પર મુસલમાનતા જ મેં તેના વિરોધ કર્યો અને કહ્યું, મારા કૂ બધાંને માટે સરખી રીતે ખુલ્લો રહેશે અને મે તે બનાવ્યે છે. જેમને ખીજાઓ સાથે પાણી ભરવાનું પસદ રહેાય તે જ પાણી ભરે, જેમના વિરાધ ડાય પાણી ભરવાનું છેાડી દઇ શકે છે. " જ્યારે આ મુસલમાન વધારે
રજા કર્યાં કે
ઉદ્દેશથી