________________
૫૪
* સૌથી વિદ્વાન મુખ' હતા. સૌ બુધ્ધિવાળા અને ભણેલા ગણેલા માણસાને કદાચ એ લાગુ કરી શકાય. ' મધ્યમવર્ગ શ્રમજીવીના પૃથ
પ્રશુદ્ધ જેન
ભાવનગર ખાતે શેઢા સમયથી શ્રી જૈન મધ્યમ વર્ગ શુભેચ્છક મંડળ' નામની એક સંસ્થા ઉભી કરવામાં આવી છે. ભાવનગરના કેટલાક પ્રતિષ્ઠિત જૈન આગેવાન આસ્થાના અગ્રસ્થાને છે અને તેના સચાલનમાં સારા રસ લઇ રહ્યા છે. આ સસ્થાનો આશય જૈન સમાજનાં ખાસ કરીને શ્વેતાંબર મૂતિ પૂજક વિભાગના ભાઇ બહેનેને આજના કપરા કાળમાં ખુને તેટલી રાહત પહોંચાડવાના અને હુન્નર ઉદ્યોગદ્રારા થેડુ ધણું દ્રવ્યાપાજ ન કરાવવાને છે. આ મળદ્વારા ચાલતી પ્રવૃત્તિના
ખ્યાલ આપતી એક પત્રિકા તાજેતરમાં બહાર પાડવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યુ' છે કેઃ—
**
તા. ૨૭-૪-૫૦ થી મંડળની આપીસનું માન હાલ તુરત કસ્તુરસાગરજીના ઉપાશ્રયમાં રાખેલ છે, જ્યાં આગળ સમા જના ભાઈ ઝુમાને પોતાની જરૂરીયાત વધાવવાની રાખેલ છે.
સગવડતા
વિદ્યાર્થી ભાઇઓને ખૂબ જ ઉપયાગી થાય તે માટે મડળે વેકેશનમાં તા. ૧-૫-૫૦ થી એક કલાસ દેશી નામુ શીખવવા તથા એક કલાસ અ ંગ્રેજી નામુ (બુકકીપીંગ) કારસપેન્ડન્સ શીખવવાને સેવાભાવી માસ્તર .. સૌભાગ્ય દ્રભાઇ મહુવાવાળાનાં સહંકારથી શરૂ કરેલ છે, જે કલાસમાં દેશી નામું શીખવા ૭૫ તથા અ ંગ્રેજી નામુ તથા પત્રવહેવાર શીખવાના ૪૦ વિદ્યાર્થી ભાઓ લાભ લે છે. વેકેશન પછી નાઈટ કલાસીઝ શરૂ કરવા મંડળે નિષ્ણુ ય કરેલ છે. તે ના કલાસીઝમાં ઉપરનાં અને કલાસ ઉપરાંત ટાષ, શેટ' હેન્ડ તથા સ્કુલમાં ચાલતાં વિષયેમાં અંધરા વિષયા શીખવવાના પ્રબંધ કરેલ છે. કળવણીનુ કાંમ નિયમિત ચાલુ રહે તે માટે શીક્ષણુપ્રેમી ભાઇઓની મંડળે એક કમીટી નીમેલ છે.
તે
‘ગૃહ ઉદ્યોગ તરીકે હાલતુરત મ્હેતાને ઘેર ખેટા રાજી મળે ખાતર પાપડ બનાવવાને પ્રસેગ શરૂ કરેલ છે જે કામથી ૧૦ થી ૧૨ ઇન્ડેના નિયમિત થેાડી રાજી મેળવે છે. કાગળની થેલીએ બનાવવા માટે ક્રાફટ પેપર બહારગામથી મગાવેલ છે જે આવ્યેથી તુરત તે કામ શરૂ કરી સમાજના ઘેાડાક ભાઈ છુને ટુંકી રાજી મળે તેવા પ્રબંધ કરવા ધારણા છે. નાના નાના ગૃહ ઉદ્યોગ કાયમ ચાલુ રહે તે માટે ગૃહ ઉદ્યોગમાં રસ ધરાવનાર ભાઇઓની કમીટી નીમેલ છે.
તા. ૧-૮-૫૦
“મેટા હુન્નર ઉદ્યોગ શીખી ભવીષ્યમાં આપણા ભાઇએ સ્વાવલખી અને તે ખાતર મડળે ૧૧ ભાઇઓને મીલમાં તથા ૫ ભાઇઓને છાપખાનામાં કામ શીખવા મેાકલેલ છે. આ તે કામ માટે શીખવા જનાર ભાઈઓને ઉત્તેજન આપવાની વ્યવસ્થા કરેલ છે.
હુન્નર ઉદ્યોગ તરીકે હાલ સુરત શ્રી વૃધ્ધિચંદ્રજી જૈન પાઠશાળાના મકાનમાં સવારના ભાઇઓ માટે જેન્ટ્સ (પુરૂષના) કપડાં વેતરવાનુ અને શીવવાનુ કામ શીખવવાને કલાસ સેવાભાવી ભાઇ ચંદુલાલ ઇજનેરના સહકારથી શરૂ કરેલ છે, જેમાં ૩૦ ભાઈએ લાભ લે છે, જયારે બપોરના તે જ સ્થળે હેના માટે એક કલાસ બાળકો તથા બહેનો માટેના કપડાં વેતરતા અને શીવવાનું કામ તદ્ઉપરાંત ભરત, ગુથણુ વીગેરે કામ હેંનેને જે શીખવુ હુંશે તે કામ શીખવવાની વ્યવસ્થા મ`ડળે કરાંચીવાળા મ્હેન તથા બીજા એ ુનાને રાકીને શરૂ કરેલ છે. હાલ તુરત ૪૦ ઇન્ડ્રુના લાભ લે છે, વધુ મ્હેતા લાભ લે તે ખાતર પ્રચારકાય શરૂ છે. આ કલાસમાં હવેથી ફૈટીઆ, તથા દડા બનાવવાના સંચા મુકવાનાં મંડળે નિષ્ણુય કરેલ છે, તે કામ શીખનાર હેંનેને તે કામ પણ શીખવવામાં આવશે. હુન્નર ઉદ્યોગનુ કામ સારી રીતે ચાલે તે માટે સેવાભાવી સંગ્રહસ્થા તથા ડેનાની 'મળે. એક હુન્નર ઉદ્યોગ કમીટી નીમેલ છે.
“નાકરી ઇચ્છતા દરેક ભાઇઓને હાલ તુરત તમામ ધંધા રોજગાર ઠંડા ચાલતા હેાવાથી નોકરી અપાવી શકયા નથી છાં ત્રણ ભાષઓને નાકરી મેળવી અપાવવામાં ભલામણ કરી સાથ આપેલ છે, જ્યારે આ કામ માટે પણ મડળે એક વેપારી ભાઇએની વગદાર કમીટી નીમેલ છે.
“નાના નાના ધંધા કરનાર ૬ ભાષ્ટ્રને મળે ટુકી લેન ધીરી ધંધે લગાડેલ છે. કેટલાક ભાઇ અેનેાની અરજીમાં હાલના કટેકટીભર્યો સંજોગને લઇને માત્ર મદદની જ માગણીની આવે છે પરંતુ માત્ર મદદ આપવા માટે હાલ તુરંત અમારી પાસે કાઇ ભડાળ નહી હૈાવાથી તે કામ શરૂ કરેલ નથી. જ્યારે અમારી પાસે મોટી રકમનું ફંડ એકત્રીત થશે ત્યારે તે કામ પડ્યું શરૂ કરવા ઈચ્છા રાખેલ છે. મંડળે લેન તેમજ મદદ આપવાની તે કાય'માં રસ લેનાર ભાઇઓની એક કમીટી નીમેલ છે.
“વિદ્યાર્થી ભાઈઓ માટે સ્કાલરશીપ અને પુસ્તકા અંગે તે કામ કરનાર ' સંસ્થાઓ તથા આગેવાનને ભલામણ કરી યેાગ્ય પ્રશ્નધ કરી આપવામાં આવે છે. ક
મધ્યમ વર્ગને માટે કાય કરવાની. આ સાચી દિશા છે અને આવી શુભ શરૂઆત માટે આ મડળને ધન્યવાદ' ઘટે છે. આ દિશાએ આ મ`ડળ પેાતાના વિકાસ સાધ્યા કરે, પ્રવૃત્તિ વિસ્તારતુ રહે, અને તેવુ અનુકરણ કરીને અન્ય સ્થળે એ પણ આવાં મ`ડળે ઉભા થાય, અને સ્થળ સ્થળના શ્રીમાને પાતાથી બનતી આર્થિક મદદ, પુરી પાડવામાં જરા પણ પાછી પાની ન કરે એવી શુભેચ્છા ચુત કરતાં આનંદ થાય છે. સૌથી વધારે અગત્ય કાઈ પણ પ્રકારની હાથમજુરીનું કામ કરવામાં લાગતી શરમને સદાને માટે તિલાંજલિ આપવામાં રહેલી છે. આ દૃષ્ટિએ શીત્રણ ખહુ જ આદરણીય ઉદ્યોગ છે. તેવા બીજા ઉદ્યોગ પણ આજના સમાજમાં વહેતા . કરવાની ખાસ જરૂર છે. હીગુપત કાષ્ટ પણ પ્રકારનુ· કામ કરવામાં, ઉદ્યોગ આચરવામાં નથી રહેલી, પણ પેટ ખાતર હાથ લંબાવવામાં, અથવા તે અનીતિમય જીવન જીવવામાં રહેલી છે-આ આપણે ખરેખર સમજીએ અને એ રીતે જીવન અને વ્યવસાયનાં જુનાં મૂલ્યાને ના સંસ્કાર આપીને મધ્યમ વગતે શ્રમજીવીના ભાગ તરફ જેમ અંતે તેમ જલ્દિથી વાળીએ. મધ્યમ વગે ટકવુ હૈાય તેા એક કમાય અને દશ ખાય એવી આપણી જીવનપધ્ધતિને ત્યાગ કરવાની અને બીજા મજુરી કરે અને આપણે માત્ર મગજ ચલાવી ધન થી લઇએ એવી મનેદશાથી મુકત થવાની સૌથી વધારે આવશ્યકતા છે, પરમ અત
ગુજર સમ્રાટ કુમારપાલને મૌય સમ્રાટ અશોક સાથે સરખાવતાં મુનિ જિનવિજ્યજી એક સ્થળે જણાવે છે કે :--
‘કુમારપાળનું રાજજીવન કેટલીક વાતે માં મૌય સમ્રાટ અશાકની સાથે મળતુ છે. રાજગાદી પર આરૂઢ થઇને જે પ્રમાણે સમ્રાટ્ અશાકને અનિચ્છાએ પ્રતિપક્ષી રાજાની સાથે લડવુ પડયુ હતુ, તે પ્રમાણે કુમારપાળને પણ અનિચ્છાએ પ્રતિપક્ષી રાજા– એની સાથે લડયા વિના ચાલ્યું. નહેતું. રાજિસદ્ધાસનારેણુ પછી ત્રણ વર્ષ સુધી અશે।કનું શાસન અસ્તબ્ધ ત રહ્યું હતું. એ જ સ્થિતિ કુમારપાળની પણ હતી. જે પ્રમાણે અશાક ૭-૮ વર્ષ' સુધી, શત્રુઓને જીતવામાં વ્યગ્ર રહ્યો હતા, તે પ્રમાણે કુમા” રપાળને પણ એટલા જ સમય સુધી શત્રુઓની સાથે યુદ્ધ કરવામાં