SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પર હુમતી માગે છે તે અમે પ્રતિબંધક, ખિલ શી રીતે પસાર કરીએ ? બહારથી વનસ્પતિથી આવે તેના કરતાં અહીં કારખાનાં ચાય તેમાં શી હાનિ બસ, આ જાતની વળી દલીલોના ચક્રાવામાં પડયા તા આપણી પ્રજાના અને આાપણા ખાર જ વાગવાના, પશુ આપણે એક જ નિશ્ચય પર આવીએ કે જો ઠારેલા ધીમાં મૂળ વનસ્પતિ કરતાં કાઇ પોષક તત્ત્વ ઉમેરાતુ નથી, તેા તુરત જ તે સદંતર તિલાંજલિ આપવાને અડગ નિર્ધાર કરીએ; એવા નિર્ધાર હાય તે।' બહુ થોડા સમયમાં એની નાબૂદી થાય. ગામડાંવાળાઓ સમજી લે કે પેતાના દગા કરીીને પેાતાને માથે જ વાગવાના છે. પોતે જે દગા ધીમાં રમે છે. એના કરતાં અનેકગણા દગા ખીજી પેાતાને ખરીદવાની વસ્તુઓમાંથી ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે એને ભરપાઇ કરવા પડે છે જ ને? અને હવે તે દા રમવાનુ એ સ્થળેય હાથથી ગયું છે. કારણ કે, ગામડાંના ઉન્નળિયાત વગ પણ હવે નયું" આ ઢારેલું તેલ ધીની અવેજીમાં વાપરતા થઇ ચૂકયા છે. શંજુરીઓ પણ ચેતે! દ્વાથવાણીના તેલ કરતાં કારેલા આ તેલમાં બનાવટને કારણે કાઇ જ વિશેષતા નથી. કદાચ એમાંની પાચકતા ઓછી થવાને કારણે એમાંનાં કેટલાંક દ્રવ્યો. ઝાડામાં નીકળી જતાં હોય વાય ના નહિ . યંત્રધાણીના તેલ કરતાં ખારાશમાં અને બીજી ખાળતામાં ભલે આ ઠરેલુ તેલ હરીકા કરે ! એક ખીજી વાત પણ શ્રી. કુમારપ્પાના જૂના એક લેખમાંથી જોવામાં આવી છે. તેઓ કહે છે કે વિદેશમાં સરકારની આજ્ઞા મળે તેવા કાઇ વનસ્પતિ-ધીમાં વિટામિન નાખવુ અનિવાય" છે. આપણે ત્યાં વિટામિન ઉમેરવાના ક્રાઇ નિયમ નથી. વિટામિન ઉમેરાતુ હાય તે વૈજ્ઞાનિકા દ્વારા જનતાની સમક્ષ તેના કોડ આવતા નથી કે એ વિટામિન કયા પદાથ માંથી કાઢીને તેલમાં ઉમેરવામાં આવે છે. જો જનતાને ખબર પડી જાય કે એ વિટામિન માછલીનું તેલ નાંખીને વનસ્પતિ-ધીમાં દાખલ કરવામાં આવે છે, તે લોકોના માટે ભાગ એવા ધીને હાથ પણ લગાડે નહિં, પછી ખાવાની તા વાત જ દૂર રહી !' તે આ બધુ જોયા જાણ્યા પછી શહેર અને ગામડાં અન્ને પેતપાતાના સાચે! નિશ્ચય જાહેર કરે. દિવસે પર દિવસે વીતતા જાય છે અને વનસ્પતિ-ધીના ઉત્પાદન અને આયાત ઉપર પ્રતિબંધ મૂકવા દાખલ કરાયેલા બિલ ખરડાને, મૃત આપવાની મુદત ભરાતી જાય છે. આપણા આ વિશાળ પથરાયેલા દેશની જંગી બહુમતી ગામડાઓમાં છે. ગામડાની પ્રજા આ હારેલા તેલને ખાને કાઇ સ યેાગામાં આવકારતી નથી, ઊલતી ધિક્કાર છે; પરંતુ એ બધાના ખરા મતે તેાંધનારા સાચા સેવા ગામડે ગામડે ઘૂમે અને આ અવાજ પહોંચાડે તે જ એ ખતે. આજે જ એક ભાઈ લખે છે કે ગામડે ગામડે રખડીને મેં લગભગ એક લાખ સહી મેળવીને માકલી દીધી છે. હું એને ધન્યવાદ પાઠવું છું. આ ભાષની જેમ આખા ભારતમાં એક હ્રજાર માણુસે નહિ મળે ? અને આશા છે કે મળશે જ. સ તાલ વનસ્પતિ ધીની બનાવટ અને વેચાણુ અટકાવવા ધારાસભામાં ખિલ આવવાનુ છે. એટલે આપણે તે વિષે કાંઇક વિચાર કરવા પડશે. લાગણીવડાથી દોરવાઈને કે, સસ્તી લોકપ્રિયતા મેળવવાના લાભથી એકદમ આ આપણા જીવનની જરૂરિયાત થઇ ગયેલી ચીને તિસ્કાર કરવાથી કશે! અય' સરતા નથી. શુ નહિ શુધ્ધ ધીનુ સ્થાન વનસ્પતિ ધી કદિ પણ લઇ શકે એમાં કાઇ જાતને શક નથી. પણ સાડાત્રણુ રૂપિયે રતલનું શુધ્ધ જેન તા. ૧-૮-૫૦ ધી ખાવાની અત્યારે કાની શક્તિ છે ? એટલે જો વનસ્પતિ બંધ કરવામાં આવે તે માત્ર તેલ જ ખાવાનું રહે અને તેલમાં આપણા ખારાકની બધી ચીજો મનાવવાનું શકય છે ? વારતહેવારે વરસમાં એ ત્રણ વાર તે મીઠાઇ બનાવવાનુ મન થાય જ અને તે વનસ્પતિ ‘ ઘીમાં બનાવ્યા વગર વસ્તીના મોટા ભાગના તે છુટકા જ નથી. સ્ત્રીઓને તે મિષ્ટાન્ન કરતાં ફરસાજી વધારે ભાવે છે "તે તેલમાં તૈયાર કરેલાં ફ્રસાણ ખાય, મિષ્ટાન્ન બનાવવાની શી જરૂર છે ? એવી પણ દલીલ કરવામાં આવે છે, પણ સ્ત્રીએ કાંઇ સ્વા બુદ્ધિથી પેાતાને માટે જ રસાઇ કરતી નથી—આખા કુટુંબ માટે કરે છે. ખાસ કરીને બાળક માટે તે માતાએ તેમની ભાવતી ચીજો અનાવવાની કાળજી રાખેછે જ, અને બાળકોને મીઠાઇ ખાવાનુ મન થયા વગર રહે જ નહિ. સાડાત્રણ રૂપીયે રતલના શુદ્ધ ધીની મીઠાઇ કયાંથી અનાવવી ? બાળકના નાસ્તા માટે બે ચાર દિવસ રાખી મૂકવાની પૂરી, શકરપારા વિગેરે જો. તેલમાં બનાવી ઢાય તે તે વખત જતાં કડવી થઇ જાય છે. વતસ્પતિ શ્રીમાં આ વાસ્તી નથી. ખારાક માત્ર પુષ્ટિની જ દૃષ્ટિએ ખાવાનું મહાત્માજી જેવી વિરલ વ્યકિત સિવાય ભાગ્યે જ કાઇન માટે શકય છે. પુષ્ટિ અને રવાદ ખતે જોવાનાં હાય છે. મગફળી, સિંગનું તેલ કુંદાચ વનસ્પતિ ધી જેટલું' કે એથી વધારે ગુંણુકારી હેાય છતાં ાટલી પર એ તેલ ચાપડીને ખાનારા કેટલાં નીકળે ? ત્યારે વનસ્પતિ ધી લગાડીને કાઇ પણ ખાઇ શકે. વનસ્પતિ ધી સામે મેટામાં મેટી દલીલ એ છે કે એને શુધ્ધ ઘીમાં ભેળસેળ કરવાનુ હુ સહેલું પડે છે, આપણા પડોશી સિધાન દેશમાં પ્રજા સામાન્ય રીતે કાપરેલ વાપરે છે. આને લઇ શુદ્ધ ધીમાં કાપરેલને ભેગ વેપારીઓ કરે છે. આ ભેગ ટકાવવાને ઉપાય શુ સામાન્ય પ્રજાના ખેરાકનુ એકનુ એક ચરખી તત્વ-કાપ• રેલ–તેના ઊપયાગ બંધ કરવા તે છે? સીલેાન સુધી જવાની જરૂર નથી. આપણુા ખેરની અત્યંત અગત્યની ચીજ-દૂધ-તેમાં અનાદિ કાળથી આખી દૂનિયામાં પાણીના ભેગા થતા આવ્યે છે. નિર્ભેળ દૂધ મેળવવા માટે શુ પાણીના વપરાશ બંધ કરીશું ? ધી તે થાડા પૈસાદારાતા ખારાક છે. દૂધની જરૂર તે વૃદ્ધ, માંદા, બાળક એ સૌને બહુ જ વધારે છે. વનસ્પતિ ધીની પાછળ થતા બૂમબરાડા દૂધને શુધ્ધ કરવા પાછળ થતા હાય તે બહુ વધારે જરૂરી કામ થાય. આપણી ધારાસભામાં આપણા પ્રધાન ડૉ. ગિલ્ડરે સ્પષ્ટ જણાવ્યું હતું કે વનસ્પતિ ધી નુકસાનકારક નથી. તે ગૃહિણીઓને આશીર્વાદ રૂપ થઇ પડેલી આ ચીજ પુરૂષોના દૃષ્ટિબિં દુથી ચર્ચી અધ કરવાની જરૂર છે? વનસ્પતિ ધી નહાતુ' ત્યારે ધીમાં ચરખીને ભેગા કરવામાં આવતા. વનસ્પતિ ખંધ થતાં પાછા એ પ્રયાગ શરૂ થશે, એમાં શક નથી. ચરખી વનસ્પતિ કરતાં વધારે આવકારદાયક છે ? શુધ્ધ ધીનુ ઉત્પાદન મેૉટા પાયા પર થાય અને પ્રજાના મેટા,ભાગ એ ખરીદી ખાઇ શકે ત્યાં સુધી વનસ્પતિ શ્રીના વપરાશ ચાલુ રહે તે સ્ત્રીએ જરૂર આશીર્વાદ દેશે. વનસ્પતિ ધી બંધ થતાં શુધ્ધ ધોની કિંમત ત્રણ ચાર ગણી થઇ જશે અને આજે શુધ્ધ શ્રી વાપરી શકનારા મેટા ભાગને તેા એ બધુ જ કરવુ પડશે. * સરાજિની મહેતા (ભગિની સમાજ પત્રિકામાંથી સાભાર, ઉધ્ધત. )
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy