SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૫૭-૫૦ આક્રમણ અમેરિકા વડે તેથી સામ્યવાદી ચીન ફાર્માંસા ઉપર કાઇ પણ વખતે કરે એવા સ ંભવ છે. ઉપર જણાવ્યું તેમ અકળાતું ખીઁન બાજુ, રશીમને મુ ઝવવાના વિચાર કરે તે અસભવિત નથી. આ ઉપરાંત પ્રેસીડન્ટ ટ્રમેનના હાથમાં એટમ ભેળ, હાઇ ડ્રોજન એમ સળવળાટ કરી રહેલ છે અને એટમ ખબ રશી ખાને હંમેશાને માટે છુંદી નાંખવાની ત્તિ આજે પણું એટલી જ જીવતી છે. અસાધારણ કટાકટીના વખતે એ એટમમાંખ વાપર્યાં સિવાય કેમ ચાલે આવુ પ્રેસીડેન્ટ ટ્રુમેનનું માનસ હેઇને અને આખા રશીઓની ચાલ એકસરખી ભેદી અટપટી અને સામ્રાજ્ય વિસ્તારને જ સદા શેલતી ડાઇને અને તેની પાસે પણ એટમ ખેત્ર છે જે એમ માનવાને ઘણા કારણે હસને આખી દુનિયા ત્રીજા વિશ્વયુધ્ધ ના ચારે ખેડી છે એમાં લેશ માત્ર શક નથી અને ત્રીજું વિશ્વયુદ્ધ એટલે સતામુખી વિનાશ અને કાઇ પણ દેશ. ગમે એટલું ઈચ્છે તે પણ તટસ્થ રહી ન શકે એવી જટિલ આન્તરરાષ્ટ્રીય પરિસ્થિતિ આવા ભયાનક વડવાનળ તરફ ધસી. રડેલી દુનિયાને શું કોઇ અટકાવી નહિ શકે? ભૂખ્યાં સત્તાધીશે અને તેના પ્રમુખ સુત્રધારાના દિલમાં સન્મતિના કાપ ઉદય જ નહિ થાય? આજના ધનધાર વાતાવરણમાં આવુ કાઇ આશાનું ચિહ્ન હજુ સુધી તે જરા પણ દૃષ્ટિાચર થતુ નથી, બાકી આવતી કાલની કાને ખબર છે ?. ન માગ તેની પર સાર ચાય અજ આન્તદે શીય વિવાહે ડા. યાધના પુત્રી બહેન મેધાએ તાજેતરમાં અમેરિકા ખાતે સ્વીડનના વતની શ્રી કાલ ફ્રાન્કોઇ વાન એસન નામના યુવક સાથે લગ્ન કરેલું અને તેને લગતા એક ભવ્ય સન્માન સમારંભ થાડા દિવસ પહેલાં ડે. ચેાધ તરફથી મુબઈમાં યાજવામાં આવેલ. બહેન મેધા સંસ્કારી માતાપિતાની સસ્કારસંપન્ન પુત્રી છે. તે અહિંના અભ્યાસના અનુસ ંધાનમાં વિશિષ્ટ અભ્યાસ માટે અમે રિકા ગઇ હતી. ત્યાં આ ભાઈ પણુ અભ્યાસ નિમિત્તે રહેતા હતા. બન્નેને ત્યાં જ પરિચય થયા જે વધારે પરિપકવ" થતાં આખરે લગ્નમાં પરિણમ્યા. આવા લગ્નસ બધે હજુ બહુ વિરલ હેઈને સમાજહિતચિન્તકાનું તે તરફ સહજ ધ્યાન ખેંચાય છે અને તે સબધમાં જુદી જુદી દિશાએથી અનુકુળ યા તે પ્રતિકુળ વળણ દાખવવામાં આવે છે. કેટલાકને આવી ઘટના પાછળ આજની યુવક પ્રજાની સ્વચ્છ દી મનોદશાનુ દેશ ન થાય. છે તે કેટલાકને આમાં સામાજિક પ્રગતિનું એક મેટુ સીમાચિહ્ન દેખાય છે. આજની આપણી વિચારકક્ષાએ અને સામાજિક પરિસ્થિત વચ્ચે, સંભવિત છે કે, આવા સંબંધ નિર્માણુ આપણામાંના ઘણાને ન ગમે. એમ છતાં પણ આવા લગ્ન સબધાના વિરોધ કરવાને તે કરા અથ જ નથી એટલું જ નહિ પણ જે પ્રકારની ઘટનાએ અનિનાય બની રહી છે, જે કેવળ અપવાદરૂપ નહિ પણ સામાન્ય નિયમરૂપ અનતી જવાની છે એમ લાગતુ, હાય તેને અપનાવવામાં જ સાચુ` શાણપણ રહેલુ છે એમ શાન્તિથી વિચાર કરતાં માલુમ પડયા વિના કિ રહે. આજે મોટા શહેરમાં વસતા સમાજના ઉપલા વગ'ની પરિસ્થિ તિમાં છેલ્લા પચ્ચાસ વર્ષ દરમિયાન મોટા ફેરફાર થઇ રહ્યો છે, આજથી પચાસ વર્ષ પહેલાં સતાનાને યેગ્ય વિવાહ સંબંધથી જોડવા એ માબાપના અધિકારના જ વિષય ગણુાતે હતા. માબાપ પોતપોતાનાં સતાનનાં નતપણમાં વેવીશાળ કરતા અને બહુ મેટી ઉમર ન થાય એ પહેલાં પરણાવી દેતા. આ સંબધે સાધારણુ રીતે પોતપોતાની જ્ઞાતિઓમાં અને નકકી કરેલા ધેાળામાં જ નકકી થતા. કાંઇ ધાળ તેડીને વિવાહસંબધ બાંધે તે તેણે મેટુ સાહસ કે પરાક્રમ કર્યુ લેખાતુ એ સ’યેાગામાં અન્તરજ્ઞાતીય કે આન્તદેશીય વિવાહ બધની તા કલ્પના પણ સભવતી નહેતી. પ્રશુદ્ધ જન આજે કાળ બદલાયા છે; હેકરા છેકરીઓ 'ઉચ્ચ, શીક્ષણ લેવા લાગ્યા છે; વિવાહ મધમાં માબાપની પસદગીને બદલે વિવાહિત થનારની પસંદગીને સ્થાન મળવા માંડયુ છે, માટી ઉમ્મર સુધી કુંવારા રહેવાનુ સ્વાભાવિક બનવા લાગ્યુ છે; કાલે જમાં અનેક જ્ઞાતિ, જાતિ અને વણુનાં કુમારકુમારીઓ એકઠા થવા લાગ્યા છે. અભ્યાસાથે પરદેશગમન ઉત્તરાત્તર વધવા લાગ્યુ છે. એમાં પણ આજના સરળ અને ઝડપી આકાશઉડ્ડયને દેશદેશ વચ્ચેની, ખડ ખડ વચ્ચેની સીમાઓ ભુસી નાખી છે. પરદેશ અને પરપ્રજાએ સાથે સબંધ વધવા લાગ્યા છે. ઉંચી નીચી જ્ઞાતિના પ્યાલા અથ શૂન્ય બનવા લાગ્યા છે; કારણ કે નોચી જ્ઞાતિના ગણાતા યુવા ઉંચા સ્થાન અને અધિકાર ઉપર ન આવવા લાગ્યાં છે. અને ચી જ્ઞાનિના ગણાતા લોકોની કક્ષા ઉતરવા લાગી છે. એક વખત માંખાપુ હેાકરા છેકરીને પરણાવે છે એ જ વાસ્તવિક સ્થિતિ હતી તેના સ્થાને માબાપનું સ્થાન આ વિષયમાં આજે ગૌણ બનવા લાગ્યુ છે અને છાકરા છેકરી અથવા તા યુવક યુવતી પાતે સ્વત એકમેકને પંસદ કરીને પરણે છે. એવી વાસ્તવિક સ્થિતિ સ્થળે સ્થળે ઉભી થઇ રહી છે. જેઓ આજે શિક્ષણના પ્રદેશમાં આગળ વધી રહ્યા છે અને પરદેશ જવુ આયવુ એ જેમના માટે સહજ છે તેમના દિલમાંથી ધમનાં, સંપ્રદાયના, આચાર વિચારનાં, ખાન પાનના અનેક પૂગડા ઢીલા પડવા લાગ્યા છે તે પશ્ચિમી રહેણી કરણી તરફ આવા યુવકયુવતીઓને ઝાક વધતા ચાલ્યા છે. આમ પલટાયલી પરિસ્થિતિમાં ઉપર જણાવ્યા તેવા આન્તદે શીય લગ્નસબધા આગામી સમાજરચના દ્યોતક. હાઇ આવકારવાયેાગ્ય લાગવા જોઇએ. કારણ કે જે વાસ્તવિકતાને નહિ સ્વીકારે અને આવા ઉત્તરાત્તર બનતા જતા બનાવામાં કેવળ સામાજિક અધઃપતન અને ઉગતી પ્રજાને સ્વચ્છ ંદ જ જોયા કરશે તેના નસીખે અરણ્યરૂદન સિવાય બીજો કશે! વિકલ્પ રહેવાના નથી. સામાજિક કક્ષા સમાજના કેટલાક અગ્રગણ્ય વિચારકા એમ ખેલતા ધણીવાર સંભળાયા છે કે જો તેઓ જૈના હાય તે) આપણે હવે લગ્નક્ષેત્રની મર્યાદા વિસ્તારવી જોઇએ. ધાળ અને જ્ઞાતિનાં બંધના તેડવાં જોઇએ અને જૈના જૈનામાં ગમે ત્યાં વિવાહસ અધ સહેલાઈથી થઈ શકે એવી વ્યવસ્થા નિર્માણુ કરવી જોઇએ, આવી રીતે વૈષ્ણવ, બ્રાહ્મણું કે, નાગર પશુ પાત`તાના કન્યાની લેવડદેવડના ક્ષેત્રને વિસ્તારવાની વાત કરતા હાય છે અન એમાં પણ જ્યારે કાઇ પણ હિંદુ છે.રા કાઇ પણ હિંદુ કરીને પરણી શકે છે એમ કહેવાને જ્યારે કાષ્ઠ તૈયાર થાય છે ત્યારે તા વિશાળતા અને ઉદામતાની પરમ સીમાએ તે પહોંચી ગયેલ છે. એમ માનવામાં આવે છે. પણ આ બધી વાત, વિચારણા અને ચેજના પાતપાતાના સ'તાનાને પરણુાવવના અધિકારને દાવો કરનાર માબાપાનાં ધેારણ ઉપર જ રચાયલી ડાય છે, જ્યારે વસ્તુતઃ માબાપના આ અધિકારના આજની ઉછરતી પ્રજા ધીમેધીમે ઇન્કાર કરી રહી છે. તેમની અદ્યતન વિચારસૃષ્ટિમાં નાતજાત અને સપ્રદાયની મર્યાદાને કાઈ સ્થાન, કે અવકાશ રહ્યો નથી અથવા તે ઘટતા ચાલ્યા છે. અને યોયન તે નાતજાત, ધૂમ' સંપ્રદાય, કાળા કે ગારા કાઇને એળખતું જ નથી. પરસ્પર અંકણ થયું, મનનું અનેક રીતે મળતાપણું અનુભવાયું, ભાવના અને વિચારામાં, વળણા અને વૃત્તિએમાં સરખાપણુ દેખાયુ. આવા ઉર્જાટ અનુભવમાંથી જ લગ્નને વિચાર ઉદભવે છે અને ઘણીવાર લગ્નની હકીકતમાં પરિણમે છે. આવા 'સબધા વિચાર કરતાં એક બાબત ધ્યાન ઉપર આવ્યા. વિના રહેતી નથી અને તે એ કે પ્રાથિમક આવેગની અસર નીચે આવુ. લગ્ન ભલે અત્યન્ત આકર્ષક અને આવકારદાયક લાગે
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy