SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ જેટલું વધારે સાંસ્કૃતિક અને વધારે તેમને ચાલુ વ્યવહારૂ રહેવાનુ', અને ઉષ્મા ઉપરનુ ધ્યાન પણ પરણનાર એ વ્યકિત વચ્ચે સામાજિક અન્તર તેટલું જ જીવનમાં એકમેકં સાથે ગાઢવાવા પણુ લગ્ન થવા બાદ જેમ જેમ પ્રાથમિક આવેગ અને આસરતા જાય તેમ તેમ આ ગાઠવણી, સ`ભવ છે કે, વધારે મુશ્કેલ બનતી જાય અને અથડામણીના યોગે વધારે ને વધારે ઉભા થતા જાય. આવા બધા કીસ્સામાં આવું બને જ એમ માનીલેવાને કશુ' કારણ નથી, કારણ કે પ્રેમ અનેક અથડામણે તે અને વળશેની ભિન્નતાને ગાળી નાખનારૂ અદ્ભુત રસાયણુ છે. વળી જોખમ આવી રીતે વિવાહિત થનાર વ્યકિતઓના તદ્દન બહાર હોય છે એમ પણ નથી હતું. પણ એવી અથડામણેા, અગવડે! અને મુસીબતાને તરી જવાની તેમનામાં શ્રદ્ધા હાય છે અને જોખમ ખેડવાની સાહસવૃત્તિ જ તેમને આવા આજે અપવાદરૂપ લેખાતા કાય તરફ પ્રેરે છે. પરિણામે આવુ કાઇ લગ્ન નિષ્ફળ પશુ નીવડે. આવી શકયતા સ્વીકારીને પણુ આપણે તે સમીપથ સામાજિક રચના યથાસ્વરૂપે ઓળખી લેવી ઘટે છે અને તેને અનિવાય ગણી કેમ પચાવવી અને આવી ઘટનાથી ડાલાયમાન થતી. સમા જને કેમ સમધારણ ઉપર સ્થાપિત કરવી—આ રીતે જ આપણે આવા લગ્નના વિચાર કરવાના રહે છે. આટલી પાંલેચના "ખાદ એક વિદેશી સહાયાયી સાથે જેણે પુરી સમજષ્ણુપૂર્ણાંક લગ્નજીવન ખેડવાનુ સાહસ કર્યુ" છે એવી બહેન મેધાને આપણા અન્તરના આશીર્વાદ આપીએ અને સામાન્ય લેાકાના પૂર્વગ્રહેા નિમૂળ પૂરવાર થાય એવું સુખી, સુન્દર, સમૃધ્ધ અને સફળ પ તીજીવન તેને પ્રાપ્ત થાય એમ આપણે અન્તરથી કચ્છીએ ! ‘જઈન” ની વિપરીત વાણીના એક નમુને મુનિશ્રી પુણ્યવિજયજી શ્વેતાંબર મૂર્તિ'પૂજક વિભાગના એક જાણીતા વિદ્વાન સાધુ છે અને ગ્રંથસ્થ જૈન સાહિત્યના એક નિષ્ણાત સ’શોધક છે. પાટણમાં કેટલાંયે વર્ષોથી તેઓ આ કાય કરી રહ્યા હતા અને તેમના પરિશ્રમના પરિણામે કેટલુંયે 'સાહિત્ય અને હસ્તલિખિત ગ્રંથને લગતી વિપુલ માહીતી આજ સુધીમાં પ્રગટ થઈ ચુકેલ છે. રાજપુતાનામાં આવેલ જેસલમેરમાં હસ્તલિખિત ગ્રંથેના મોટા મોટા જ્ઞાનભ'ડા વધુશેાધાયલી સ્થિતિમાં પડેલા છે. તે ભડારામાં પુષ્કળ જૈન તેમ જ જૈનેતર સાહિત્ય ભરેલું છે. આ દિશાએ આજ સુધી કેષ્ટએ સ’શાધન કયુ નથી. આ મહાભારત કાય' મુનિશ્રી પુણ્યવિજયજીએ માથે લીધું છે અને તદર્થ' કેટલા એક મહીનાથી તે જેસલમેર તરફ વિહાર કરીને વસ્યા છે અને કેટલાએક સાથીએ સાથે તે આ કાયય વ્યવ સ્થિત રીતે સભાળી રહ્યા છે. આ કાર્યના વિસ્તાર તેમ જ મહત્વના ખ્યાલ તા. ૧૫-૬-૫૦ ના પ્રમુદ્ધ જૈનમાં પ્રગટ થયેલ પડિત ખેચરદાસ જીવરાજ દેશીએ પેાતાના વિગતવાર પત્રમાં બહુ સુંદર રીતે રજુ કર્યો છે. મુનિ પુણ્યવિજ્યજીની સવ' પ્રવૃત્તિ પેાતાના સંશોધનકાય'માં જ સદા ભર્યાદિત રહી છે અને તેથી તે નવા વિચારના છે કે જીના વિચારના છે એવુ' કાઈ પણ લેખલ તેમના નામ સાથે જોડી શકાય તેમ છે જ નહિ. જૈન સમાજના અન્ય સુવિખ્યાત વિદ્વાન આચાર્યં તેમ જ સુધારક વિચારના લેખાતા વિદ્વાનેા ઉભય તેમના વિષે પુરા સદ્ભાવ અને આદર ધરાવે છે. આવા એક વિદ્વાન સાધુના આવા એક પવિત્ર કાય' પરત્વે મુંબઇ સમાચારમાં દર શનિવારે ‘જઇન’ તખલ્લુખ નીચે પ્રગટ થતી જૈન ચર્ચામાં કેવી કઢંગી રીતે અને કેવાં ભાતભાતનાં સીધાં તેમ જ આડકતરાં સુચને પૂર્ણાંકનું લખાણ કરવામાં આવ્યું છે તે નીચેના અવતરણ ઉપરથી માલુમ પડે તેમ છે. તા. ૨૪-૬-૫૦ ના મુંબઇ સમાચારની ઉપર જણાવેલ જૈન ચર્ચામાં “જેસલમેરમાં આગમાના સોધનનું કામ કેવી રીતે ચાલે શુદ્ધ જૈન તા. ૧૫-૭-Ya છે ? ” તે મથાળાં નીચે લખતાં તેઓ જણાવે છે કેઃ-~~~ “શ્રી. પુણ્યવિજયજી મહારાજ, આચાય દેવ શ્રી. વિજય વલ્લભ સુરીજીની આજ્ઞામાં છે. અને તેમની સૂચના પ્રમાણે તેએ જેસલમેરમાં કામ કરી રહ્યા છે એવી લાકવાયકા છે. જૈન આગમાનુ' સ’શાધન . અત્યાર અગાઉ સ્વસ્થ આગમાધારક શ્રી. સાગરાનઃ સુરીજીએ કયુ" છે, અને તે અનુસાર તેઓએ તૈયાર કરેલાં આગમાના પત્થર પર કાતરાયેલા અને તામ્રપત્ર પર ઉતારાયેલા સુય', ચંદ્ર કાયમ 'કિંત થઇ ચુકયા છે. પણ આગમ મંદિરમાં એ રહે ત્યાં સુધી કે એવા લેખા સિવાય એ આગમાના પુસ્તક છે અને ખીજા ભડારામાં મેકલાયા હશે જ. માટલું બધુ થઇ ચુકયુ છે તે લાખા રૂપીયા ખર્ચાઇ ગયા છે. તે પછી જેસલમેરમાં નવુ' 'શોધન કરવાની મહેનત લઈ શા માટે તે પાછળ સમય અને પૈસાની ખરષદી કરવી જોઇએ એમ કેટલાકે શકા ઉઠાવે છે. શાસ્ત્રમાં લખાયેલા લખાણમાં એક કાના (૫) કે એક માત્ર () ને ફેરફાર કરનાર સ'સારમાં અનેક ભવભ્રમણ કરે છે. એવી શાસ્ત્રોની અદા છે એ પા વિદ્યાના કહે છે, તે શ્રી. પુણ્યવિજ્યજી મહારાજને આગમાનુ".શેધન કરવાનું કામ કાણે સાપ્યુ અને તેમાં કયા જૈનાચાર્યાંની સમતિ છે તે જાહેર થવાની જરૂર છે. શ્રી. પુણ્યવિજયજીને અમદાવાદમાં મળેલા સુની સંમેલને નીમેલી કિંમટના ટેકા છે કે કેમ અને કલ્પસૂત્રમાં જે પ્રકારનુ મહાવીર ચરિત્ર છે તે પ્રકારના મહાવીરચરિત્રમાં તેમને શ્રધ્ધા છે કે કેમ ? તે પણ જાહેર થવ!ની જરૂર છે. કેમકે ઘણું વી શકા રાખે છે કે પુણ્યવિજયજી મહારાજ જુદા જ વિચાર, ધરાવે છે. અને તે મુબઇ જન યુવક સધના પંડીતેાની અને પંડીત શ્રી, સુખલાલજી, પડીત શ્રી. ખેચરદાસજી, પ'ડીત શ્રી. ક્તેચંદ ખેલાણી અને શ્રી. જીનવિજયજીની પ્રણાલિકા અનુસાર કામ કરી રહ્યા છે અને બીજા વિદ્રાન જૈનાચાંઢની તેએ સૂચના સ્વીકારતા નથી. આ બધી ખીનાઓને ખુલાસે પુĒવજયજી મહારાજ, શ્રી ગોડીજી મહારાજ જ્ઞાન ભડારના ટ્રસ્ટીઓ, શ્રી કાન્ફરન્સ અને સ્વય’સેવક પરિષદના પ્રચારકા અને બીજા વિદ્વાને બહાર પાડશે તે આગમ સંશાધનના કાર્યમાં લખેા રૂપિયા મળી રહેશે અને હવે પછી પ્રગટ થનાર ગમે સવમાન્ય થઇ પડશે.” મુનિ પુણ્યવિજયજી માત્ર આગમેાના સંશોધન માટે જ જેસલમેર ગયા છે એમ નથી અને આગમાની સશોધનની દિશાએ સદ્ગત સાગરાનદ સૂરિએ જે કાંઇ કાય' કર્યુ” છે તે કાંઇ છેવટના આંક છે એમ પણ નથી. આગમતું સંશોધન એવ ુ` માટુ' મહાભારત કાય છે કે તેમાં અનેક વિદ્યાના તરફથી કેટલેયે નવે પ્રકાશ પડવાના સંભવ છે. જેસલમેરના ભડારાનુ સંશાધન કાર્ય કેવળ આગમા પુરતું પર્યાપ્ત નથી. આ હકીકત સુવિતિ હાવા છતાં એક વિદ્વાન મુનિની આવી અપૂર્વ સેવાની કદર કરવાને બદલે તેમને તથા તેમના કાયને એક યા ખીજી રીતે હીણુપત પહોંચાડવાને ઉપરના ઉલ્લેખમાં જે પ્રયત્ન કરવામાં આવ્યે છે તે અત્યન્ત શાયનીય છે, જૈન ચર્ચાના મથાળા નીચે આજ સુધીમાં પ્રગટ થયેલી અનેક નોંધમાં આવી વિચિત્ર નીતિ અખત્યાર કરવામાં આવેલી જોવામાં આવે છે. આનુ પરિણામ જૈન સમાજને લાભરૂપ નીવડવાને બદલે સામાન્યતઃ નુકસાનકર્તા નીવડતુ.. આવ્યુ છે, ‘ જૈન ચર્ચા ′ ને ચલાવનાર મુંબઇ સમાચારના તંત્રીના દિલમાં જૈન સમાજના ઉત્કષ' વિષે ખરેખર ધગશ હૈાય તે કાંતા તેઓ આ ચર્ચા બંધ કરે અથવા તો કાઇ સભ્યષ્ટિ અને અદ્યતન માહીતી ધરાવનાર લેખકને આ કા'માં સથેજિત કરે એવી મુંબઇ સમાચારના તંત્રીને સાદર વિન`તિ છે. પરમાનંદ
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy