SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શુદ્ધ જેન ભાગ આ અવ્યવસ્થાની જગ્યાએ વ્યવસ્થા લાવનારા સમજવે જોઇએ, તેમાં કઇ સશોધનની જરૂર હાય તેા તે થઇ શકે. મને આ પ્રયત્ન આવકારલાયક લાગે છે. તે જ રીતે સંસ્કાર વગેરેમાં પણુ, 'આમાં સંપ્રદાયની કઇ ખાસ રૂઢિએને ગેરકાયદેસર નથી બતાવી એટલે એમ ન કહી શકાય કે સંપ્રદાયેામાં હસ્તક્ષેપ કર્યાં છે. વારસાહક વગેરેમાં પણ બધા માટે એકસમાન કાયદા થવા ઈષ્ટ છે. તેમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી કે પારસીના પણ ભેદ ન કરવા જોઈએ એ દલીલતા હું સ્વીકાર કરૂં” .... મારા સાંભળવા મુજમ ચીનમાં (એટલે કે ચાંગ-કા-શેક સુધીના સમયમાં) વારસાહક માટે કન્ફ્યૂશિયસના કાયદો બધા ચીનાઓ માટે એકસરખા છે. તે મુસલમાન અને ખ્રિસ્તી પદ્ધતિથી જુદા છે. આથી જો કોઇ કુંટુંબ અરસપરસ સમજીને મુસ્લિમ કે ખ્રિસ્તી પધ્ધતિથી દોલતની વહેંચણી કરવા ઇચ્છે તે તે કરી શકે છે. પણ જો તે કાટમાં જાય તેા ચીનના કાયદા પ્રમાણે જ તે બધાંને ભાગ કરી આપશે. ૫૦૩ — શુ' ધમ–સંસ્કાર' વિધિ અને કાનુની રજિસ્ટ્રી' – વિધિમાં ક્ક નથી? ધમ'વિધિમાં ફેરફાર કરી નવી પદ્ધતિ નિર્માણ કરવાની આધુનિક કાયદાશાસ્ત્રીની યેગ્યતા માની શકાય ખરી? ઉ॰ ~ આપણે જો પરેક્ષને પૂજનાર તથા વત માનને છેડી ભૂતકાળના વધારે મુદ્ધિમા ગાનાર ન બનીએ તે। સપત્તિની લેવડદેવડ, વારસાહક, લગ્ન વગેરેનાં નિયમન વગેરે પ્રશ્ન માટે જયારે જરૂર પડે ત્યારે સમય સમય પર નિયમે ઘડવાના આપણા હુકૅમાં શંકા નહીં ઉઠાવીએ. એક સમય એવા હતા કે જયારે જમીનમકાનની લેવડદેવડ પ’ચની સામે યજ્ઞ વગેરે વિધિ સાથે થતી; તે જ પ્રમાણે લગ્ન, દત્તક વગેરે ખાસ મહત્ત્વના વહેવારો પણ થતા. તેને અય' એ કે આવા વહેવારે ગુપ્ત કે એકાંતમાં ન થતાં, વધારે જાહેર રીતે, ગંભીરતાપૂર્વક પૂર્। વિચાર કરીને કરવા જોઇએ. દસ્તાવેજ કરી તેની પર મહેાર મારવી, તે પછી સાક્ષીએ સામે હસ્તાક્ષર કરવા તે પછી રજીસ્ટ્રાર પાસે કબૂલ કરી તેને રજિસ્ટર કરાવવું એ આ જ કારણને લઇને ખનેલી વ`માન વિધિએ છે. જાની વિધિએમાં ગેર, કાજી, પ ંડિત વગેરે સમાજમાન્ય અને રાજ્યમાન્ય અધિકારી હતા. તે જ પ્રમાણે * ૧૫-૭-૫ આજે મેજિસ્ટ્રેટ, રજિસ્ટ્રાર વગેરે અધિકારી ગાર, કાજી છે. મનુ વગેરેની સ્મૃતિઓ, ધ'નિણુંય, નિણૅયસિન્ધુ, મિતાક્ષરા, વ્યવહારમયૂખ વગેરે જુદા જુદા સમયના અને કાયદાના ગ્રંથ • અનેક સ્મૃતિગ્રંથ અને ભાષ્ય એટલા માટે થયાં કે તેમાં સશોધનની જરૂર દેખાતી રહી. આ ગ્રંથોના રચનાર મેટા ત્રિકાળજ્ઞાની હતા અને માજના બધા લેાકા પામર સાધારણ છે, એ 'ધ જોગી જોગટા ના જેવી બુદ્ધિને લઇને છે. અનેક નાસ્તિકતાઓમાં એક નાસ્તિકતા વ`માન સમયમાં અશ્રદ્ધા અને ભૂતકાળની પ્રશ્ન...સા કરતા રહેવાની ટેવ છે. જે પંડિતે આપણી પાસે લગ્નવિધિ કરાવે છે તે બધા ચરિત્ર્યવાળા, વિદ્વાન અને અધિકારી હાય છે જ એમ હુમેશાં નથી હતું. તે શુદ્ધ ઉચ્ચાર અને વિધિથી કરાવે છે. એમ પણ નથી. શુદ્ધ કે અશુદ્ધ ઉચ્ચાર સથે સંસ્કૃત ભાષામાં કેટલીક પૂજાવિધિ કરાવે છે તેની સાથે આપણે ધાર્થિંક સ્કાર જોડી દીધા છે, પણ એ કાયદાની વિધિ સાથે આપણે જોડવા તૈયાર નથી થયા તેથી જ આ શ'કા ઉઠાવાય છે. પેતાની શ્રદ્ધા પ્રમાણેશ્વરપૂજન અને મિત્રની સામે કરેલાં રજિસ્ટર લગ્નની વિધિ પણ તેટલો જ મહિમા સમજવા જોઇએ, જેટલા સ્થાવરમિલકત અને દસ્તાવેજના રજિસ્ટરની છે. ત્યારે જ રજિસ્ટર લગ્ન આપણુા દિલમાં ધમલગ્ન જેવું બનશે, જેને પવિત્ર લગ્નના મહિમા અને ગભીરતા નથી લગતાં તેને પંડિતે કરાવી આપેલા લગ્નમાં પણ શે। આદર હશે, અને સાચી નિષ્ઠાથી તેનું પાલન પણ શું કરશે ? આપણે આપણા વિચારને સૂક્ષ્મ, શુદ્ધ અને સ્વતંત્ર બનાવી વિચારીએ એ બહુ જરૂરનું છે. ભાવનગર ખાતે તા. ૮-૭-૧૦, શનિવારના રાજ શ્રી જૈન ધમ' પ્રસારક સભા તરફથી તૈયાર કરવામાં આવેલ સદ્ગત શેઠ કુંવરજી આણુજીની આરસપ્રતિમાનું શેઠ કાન્તિલાલ ઇશ્વરલાલના શુભ હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જૈન સમાજના મધ્યમ વર્ગને રાહત અને માગ દશ ન આપવાના હેતુથી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળેલું જૈન શ્વે. મૂ. કાન્સના પ્રતિનિધિમંડળના સભ્યો તેમ જ ભાવનગરના રાજ્યાધિકારી અને સભાવિત ગૃહસ્થાએ સારા પ્રમાણમાં ઢાજરી આપી હતી. પ્રારંભમાં શ્રી જૈન ધમ"પ્રસારક સભાના પ્રમુખ શ્રી જીવરાજ આધવજી દોશીએ સદ્ગત શેઠ કુ ંવરજી આણુજીની જીવનપ્રતિભા પરિચય કરાયેા હતેા તેમ જ તેમની પ્રતિમાના અનાવરણુ નિષ્ઠિત ઉપસ્થિત થયેલા શેઠે કાન્તિલાલ ઇશ્વરલાલની આવા શુભકાર્ય માટેની યેાગ્યતા વિષે કેટલુંક વિવેચન કર્યુ હતું. ત્યાર બાદ તેમના અનુ. મેદનમાં કેટલાક ગૃહસ્થાએ પ્રસંગોચિત ભાષણે કર્યાં હતાં. પ્રસ્તુત પ્રતિમાનુ* અનાવરણુ કરતાં શેઠ કુવરજી આણુ દજીને અંજલિ આપતાં જણાવ્યું હતુ` કે “ મારા જીવનનાં આજના દિવસને હું હુંમેશા યાદગાર તરીકે ગણીશ. આ યુગના પ્રથમ શ્રાવક શેઠ કુવરજીભાઇ આણંદનો પ્રાતનામાંથી જૈન ધર્મ' કુરમાવેલ જ્ઞાન × ૪—શુ તમને ખબર નથી કે ધામેટા નેતાઓ, ન્યાયાધીશા, વકીલા વગેરેએ આબલને વિરોધ કરી તેની અનાવશ્યકતા પ્રગટ કરી છે ? ઉ॰ — હા. અને તેટલા જ માટા નેતાઓ, ન્યાયાધીશ, વકીલે વગેરેએ સમર્થન પણ કયુ' છે. જયારે બન્ને બાજુ મેટા મેટા લેાકા છે. ત્યારે દરેકે પોતાની વિવેકબુધ્ધિને પ્રમાણભૂત માનવી જોઇએ. વાચકવર્ગને મારી સદ્ધ છે કે તે મને પણુ પ્રમાણ ન માને, પણ બધા પર વિચાર કરી પેાતે જ વિવેક વાપરી મત બાધે. કિશોરલાલ મશરૂવાળા " પરમ આહંત' સદ્દગત શેઠ કુંવરજી આણુ દૃષ્ટ અને ક્રિયા પરત્વે શ્રાવક વગતે અનેક પ્રેરણાએ મળશે. જૈન સમાજના ચરણે ભાવનગરના જૈન સંધ એક મહાન અને પરમ હુત શ્રાવક ધરી શકયે। તે માટે ભાવનગરના શ્રી સધર્ન ખરેખર ધન્યવાદ ઘટે છે. આદશ' સાધુ જૈન સમાજ ઘણા મેળવી શકે, પણ આદશ શ્રાવક મારી સમજ મુજબ સમાજમાંથી મેળવવા બહુ કઠણ છે; કારણ ક શ્રાવક સંસ્થામાં રહીને સાધુજીવન પાળવું એ તે આખા જીવન દરમ્યાન મેહરાજા સાથે સતત યુધ્ધ ચલાવવા બરાબર છે. સ્વ. શેઠ કુવરજીભાઇને તેા મૂળ સ્વભાવે જ અકષાયી ' જીવનની ટેવ પડી ગયેલી, ,ટલે તેમના માટે શ્રાવક તરીકે રહ્યાં છતાં સાધુજીવન્ સ્વાભાવિક બની ગયેલુ, શ્રી જૈન ધર્મ પ્રસારક સમાના નામને ખરેખર શાભાવે એવા જ પ્રમુખ સભા પ્રાપ્ત કરી શકી એ સભાનું જ નહિ, ભાવનગરના જૈન સંધ એકલાનુ જ નોંડ, પણ સમગ્ર જૈન સલાજનું સદ્ભાગ્ય હતુ.. એમની ખોટ સભાને જેટલી સાલતી હશે તેનાથી અનેકગણી વધારે ખેાટ જૈન સમાજને સાથે છે. જે કાળમાંથી આપણે હાલ પસાર થઇ રહ્યા છીએ તેવા કાળમાં સ્વ. શેઠ કુંવરજીભાઇ જેવા ચારિત્ર્યશીલ તથા શ્રુતજ્ઞાનના
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy