________________
વર્ષ : ૧૨ અ
શ્રી મુખઇ જન ચુવક સધન પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જૈન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહ
મું બઈ : ૧૫ જુલાઇ ૧૯૫૦ શનીવાર
હિંદુ કાયદામાં
સુધારા
(તા. ૨-૪–૧૯૫૦ ના હરિજનબંધુમાંથી સાભાર ઉદ્ધૃત.) હિંદુ કાડ બિલ બનાવવાના
-
૩૦ ૧ — હાલની ધારાસભાને અધિકાર માની શકાય ખરા ?
ઉ જેટલે અશે આ પ્રશ્ન કાયદાના છે, તેટલે અંશે હુ ચેકકસ નિણ્ય બાંધવાની ચેાગ્યતા નથી ધરાવતે હું જોઉં છું, કે જુદા જુદા કાયદાના પડિતા વચ્ચે પણ આ વિષય પર મતભેદ છે. આ વિષે જે નિષ્ણુ ય ધારાસભા અથવા (બાગી શકાતા હોય તે સવાસ્થ્ય ન્યાયમંદિર' આપશે તે માનવા પડશે. જો પાર્લામેન્ટને જ આ બિલ હાથમાં લેવાના અધિકાર નહીં હૈાય તે પછી તે હાથમાં લઈ શકતી નથી એટલે છેાડી દેશે પણ જો અધિકાર હશે તે બિલના મૂળમાં જે સુધારાની દષ્ટિ છે તેને મે માન્યતા આપી છે.
અગર કાયદાની મુશ્કેલી ન હોય તે પછી મને એ દલીલ યોગ્ય નથી લાગતી કે આજના પ્રતિનિધિઓની ચૂંટણી વખતે આ બિલ નજર સામે નહાતુ' તેથી આ પાર્લામન્ટને તેના પર વિચાર કરવાનાં નૈતિક અધિકાર નથી. અગાઉની ધારાસભા જ્યારે તેડી નાખી અને તેનું બધું કામ કરવાના અધિકાર ખધારણુસભાને સેપ્યિા ત્યારે અગાઉની ધારાસભા જે કઇ કામ કરી શકતી તે બધુ કરવાના અધિકાર તેને સોંપાયેા છે એમ 'સમજવુ જોઇએ. એ ધારાસભા સામે આ બિલ નહાતુ એમ પણ કહી શકાય એમ નથી.
પ્ર૦ ૨—તમે લખ્યુ છે કે, “ ધ'ની પસ ંદગી કેવળ સત્યની ઉપાસના અને શાધની પધ્ધતિ અંગે નિભે ́ળ અગત વાત હાવી જાઇએ. ” તેા પછી પેાતાને ધમથી પર રહેવાને દવા કરનાર રાજ્ય કાઇ એક ખાસ ધમ' માટે આવે કાયદા અનાવી શકે ખરૂ ? લગ્ન વગેરે સકારાને તે લગભગ બધા ધર્મોમાં એક ધાર્રિક સંસ્કાર માનેલા છે ને તે ધામિર્ક વિધિથી જ થાય છે. જેને તેમાં વિશ્વાસ નથી તેને માટે એ વિષે એક જુદા જ કાયદા અનાવેલા છે.
ગામ લગીરે યા
ઉ-ધર્મ' શબ્દ હિંદની ભાષાઓમાં અનેક ભાવ ધરાવે છે. પ્રાચીન કાળમાં લિનિયન કે મનશ્યના અર્થ'માં તે કદી વપરાતા નહેતા. તે વખતે એ અથ'માં સોંપ્રદાય, મત, પંથ, ભાગ, અનુગમ વગેરે શબ્દ પ્રચલન હતા અને તેજ વધારે યોગ્ય પશુ છે. પણ કેટલાંક વર્ષોથી સપ્રદાયના અથ'માં આપણે ધમ શબ્દ વાપરવા લગ્યા છીએ. ઉપરના પ્રશ્નમાં જે જગ્યાએ ધમ શબ્દના ઉપયાંગ કર્યાં છે તે સ’પ્રદાયવાચક છે. સપ્રદાયના અથમાં તે હિંદુ ધમ' જેવી કોઇ વસ્તુ જ નથી. જો સંપ્રદાયના મય' છેડી હર્ષાએ તા જ આપણે સનાતની, જૈન, શીખ, બુદ્ધ, બ્રાહ્મો વગેરેના હિંદુ ધમ'માં સમાવેશ કરી શકીએ. તે જ પ્રમાણે શિયા અને સુન્ની તથા રોમન કેથોલિક અને પ્રોટેસ્ટન્ટ વગેરેને જ્યારે
ર. ન ખી. ૪ર૬૧
વાર્ષિક લવાજમ
રૂપિયા જે
ઇસ્લામ ધર્મ કે ‘ ઈસાઈ ધર્મ''ના નામમાં સમાવેશ કરીએ છીએ ત્યારે ત્યાં ધર્મના અથ' સપ્રદાયથી વિશાળ ખતે છે. એ જગ્યાએ હિંદુ ધર્મથી કોઇ ખાસ સપ્રદાય એટલે વેદ, આગમ, ગ્રંથ વગેરે શાસ્ત્રોની માન્યતાને સબંધ નથી હુંતે, પણ આચાર-વિચાર, રૂઢિ, આદત, સરકાર, સાહિત્ય, કલા વગેરેમાં માટે ભાગે સમાનતા ધરાવનારા એક ખાસ સમાજના સબધ હાય છે. જયારે હિંદુ ધમથી વૈદિક મતના જ અય કરવામાં આવે છે ત્યાંરે જૈન, બૌદ્ધ, શીખ વગેરે પેાતાને હિ'દુ કહેતાં સકાય પામે છે. હાલમાં મત, પંચ, માગ' વગેરે શબ્દોના ઉપયોગ છુટી ગયેલા ડેાવાથી અને બધે‘ ધમ ’· શબ્દના ઉપયાંગ ચાલુ થઈ ગયેલા હોવાથી કોણ હિંદુ છે અને કાણુ નથી તેને ભ્રમ અને તેથી ભરેલા વાદવિવાદ ચાલે છે.
ત્યારે
હિંદુ ધર્મ એટલે હિંદુસ્તાનને એક ખાસ સમાજ એમ સમજો તેા ઉપલા બધાયે પથેના લેાકા છે. એમાં શકા ઊભી ન થાય. વિશાળ અર્થમાં આજે ધમ''ના સ્થાન પર સ ંસ્કૃતિ શબ્દના વ્યવહાર શરૂ થયા છે. સનાતની, જૈન, શીખ વગેરે ખલાંની સંસ્કૃતિ લગભગ સરખી છે. ભારતની રાજય દૃષ્ટિ ધમ'થી પર છે એને અથ' કે એ અસ'પ્રદાયી છે, નહીં કે સંસ્કૃતિહીન અથવા અસસ્કારી છે. અર્થાત્, ભલે ક્રાઇ વેદને માને યા તે। કુરાન, ભાઇખલ, પ્ર'થ, આગમ, અવસ્તા વગેરેમાંથી કાષ્ઠને માળે, પણ તેમાં રાજય તરફથી કાજી અટકાવ ન નાખે. પણુ લગ્ન, વારસાહક વગેરે સામાજીક વાર્તામાં નવી વ્યવસ્થા કરવી એ એક જુદી વસ્તુ બને છે. તે સમાજના નિયમન માટે થાય છે.
લગ્ન વગેરે સરકાર ધાર્મિક વિધિથી થાય છે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે તેના આટલા ભાવાય થાય છે. (૧) બધા હિં‘દુ સંપ્રદાયેામાં કેટલીક એવી વિધિઓ છે જે સાંસ્કૃતિક સમાનતા જાળવે છે. તે જ વસ્તુ મુસલમાન અને ખ્રિસ્તી સંપ્રદાયામાં પણ છે. (૨) આ સમાન ભાગો સિવાય પણ દરેક સૌંપ્રદાય, જાતિ, ગેત્ર, ગામ વગેરેની કેટલીક ખાસ વિધિ ઢાય છે, જે જનતાની દૃષ્ટિએ તા. મિ'ક ' એટલે પવિત્ર તે ખાસ કરવા જેવી ગણાય છે; પણ કાયદાની દૃષ્ટિએ કયારેક તે લગ્નવિધિના જરૂરી ભાગ મનાય છે અને કયામેક ન પશુ માતા. આમાં કઇ પ્રકારના સુધારા પણ પેદા થયા છે. દાખલા તરીકે આ સમાજ, બ્રહ્મોસમાજ વગેરે. ગાંધીજીએ પોતે પણ તેમાં શેાધન કયુ છે અને છેવટ સુધી કરતા રહ્યા. તેમની પ્રેરણાથી શ્રી કાકાસાહેબ અને શ્રો વિનેબાની બનાવેલી પણ એક વિધિ છે તે તે ઘણી જગ્યાએ ચાલી પણ રહી છે. તેમાં પાછળથી ઠીક ઠીક સંશોધન કર્યુ છે. મેં પણ ગાંધીજીએ
આ રીતે હિંદુ સુર્ય સમાજમાં આ વિષયમાં એક પ્રકારની અન્ય
વસ્થા જ છે. આ પરિસ્થિતિમાં હિન્દુ ક્રોડ બિલને ખીજો
નથી ની