SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ * પવિત્ર જીવન ! ” તેમણે તરત જ જવાબ આપ્યા. “ જીવ નના એકેએક ક્ષેત્રમાં પવિત્રતા આણવાની જરૂર છે. તે જ તમારા આત્મા સત્યની ઝાંખી કરી શકશે. તે માટે સપૂર્ણ રીતે શાકાહારી ખારાક ખીલકુલ આવસ્યક છે. શરીર અને મન ઉપર એવા સાદા ખારાકની જે સુદર અસર થાય છે. તે છેલ્લા બાર વર્ષોથી હું અનુભવી રહ્યો છુ.તે ઉપરાંત અ`િસા, સત્ય અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચય આ પાંચ વ્રતનુ પાલન જેટલા પ્રમાણમાં કરી શકશે તેટલા પ્રમાણમાં તમે પ્રગતિ સાધી શકશો. જગતમાં રહીને પાપમુકત રહેવાને બનતા પ્રયત્ન કરવા. બાકી તે હુ' માનું છું કે ઇશ્વરની પ્રાથના કરવાને સર્વાંતમ ભાગ શ્વર જેવા બનવાના પ્રયત્ન કરવા એ જ છે He honours god best who seeks to be god-like" જૈન ધર્મને તમે એક સ્વતંત્ર ધમ' તરીકે માને છે કે હિંદુ ધમ'ની એક શાખા તરીકે લેખા છેા? ” પ્રશુદ્ધ જૈન “મને તે તે હિંદુ ધર્મની એક શાખારૂપ લાગે છે. અને હિંદુ ધર્માંના કેટલાક મૂળભૂત સિદ્ધાંતા ઉપર જ તે રચાયેલા છે.” અને આખરે દરેક મુલાકાતને 'તે પુછવામાં આવત સામાન્ય પ્રશ્ન અમે પણ શ્રી જ્યંજિ'સને પુછ્યા, “હિંદની યુવાન પ્રજાને માટે તમારા શે! સદેશે! છે? » “એક પ્રજાને ઉદ્દેશવા જેટલી શક્તિ અને સામર્થ્ય મેં હજી મેળવ્યાં નથી.” તેમણે હસીને કહ્યું. “પણ હુ હિંદી યુવાને ને લગતા મારા કેટલાક વિચારે આપને જણાવું. યુવાનેાએ નાના નાના વિખવાદમાં તેમની શક્તિ વેરી ન નાંખતાં દેશની ઉન્નતિ માટે સતત કા શીલ રહેવુ જોઇએ. તમે સૌ તા નસીબદાર છે! કે તમને જ્ઞાન અને સ'સ્કારને મહાન વારસા મળેલ છે. અને હવે તમારા દેશમાં રાજકીય સ્વતંત્રતા આવ્યાથી તમને તે જ્ઞાન અને પ્રાચીન સંસ્કૃતિનું પુનરૂત્થાન કરવાની સુંદર તક મળી છે. તમારી ફરજ તેા તમારા દેશના આ અમૂલ્ય જ્ઞાનને વિકસાવી તેની રજુઆત જગત સમક્ષ કરવી એ જ છે. મને પુરી શ્રદ્ધા છે કે હિંદુ આધ્યાત્મિક ક્ષેત્રમાં જગતનુ` માગ દશ`ક અને દૃષ્ટા જરૂર બની શકશે. પરંતુ જો તમેા પશ્ચય સંસ્કૃતિની અસર હેઠળ આવી જઇ તેનું અનુકરણ કરવાના પ્રયત્ન કરશે તે કદી સફળ નહિ થશે, તે જ સસ્કૃતિમાં ઉછરીને આવેલી વ્યક્તિ તરીકે હું તમને કહી શકું છું કે તમારે તા તમારી આધ્યાત્મિક જીવનદૃષ્ટિને ફ્રી જાગૃત કરી તે જ રીતે તમારૂં જીવન ઘડવુ' જોઇએ. તમારા દેશમાં આજે મૃત્યુને તેઓ જાણતા નથી— જો કે તે શૂન્યમાં વિલીન થઇ ગયા છે; અને એમના ઝુંપડામાં કાળી નિરાશાના આળાએ કરી વળ્યા છે, અને છતાં મૃત્યુને તેએ! જાગૃતા નથી. વાત સાચી કે સ્વપ્ન રહિત નિદ્રામાં તે પાઢી ગયા છે. એમના શરીરેશ ધવાયા છે—એમના હાડકા પાંસળા તૂટેલા છે અને છતાં મૃત્યુને તે જાણુતા નથી. આશાથી તેઓ ભરેલા હતા— તા. ૧-૭-૧ હાલીવુડની જે મજબુત અસર થઈ રહી છે તે જોઇને મને દુઃખ થાય છે, પણ મને આશા છે કે તમારી નસે'માં જે આન લેહી વહે છે તે તમને વિનઃક્ષના માર્ગે જતાં અટકાવશે અને તમારું ભાગ્ય જરૂર ઉજવલ કરશે. મને પોતાને તે તમારા પ્રાચીન ઋષિમુનિઓના દેશમાંથી જે કંઇ મળ્યું છે, તમારા દેશમાં આધ્યાત્મિક જ્ઞાનના જે ખજાને છે તે બીજે કયાંયે નથી. મનુષ્યના જીવનનું શાશ્વત સુખ પ્રાપ્ત કરવાના ખરા માર્ગ તમારા ઋષિમુ૰ નિએએ જ શેાધી કાઢયા છે અને તમે તેની મગરૂબી લઇ શકા છે. જાએ,-તમારા દેશબાંધવાને જઇને કહે કે પશ્ચિમથી આવેલા આ આત્મા તમારા દેશના ચૈતન્યથી સંપૂર્ણ પણે વશ થયેા છે અને આ જ દેશમાં રહી એની જીવનસફર પુરી યાય ત્યાં સુધી આત્મકલ્યાણના માગ ઢુંઢવા માગે છે, ” નિડરતાથી તેઓ આગળ ધપી રહ્યા હતા; પ્રમાણ સમયે-એમના વદન પર સ્મિત—— હાસ્ય કુંરતુ હતુ. અમે શ્રી જ્યેાસના આભાર માની ધર્મશાળાની બહાર નીકળ્યા. દુંગીંગ ગાર્ડનથી નીચે ઉતરતાં અમે સૂર્યને દૂર દૂર ક્ષિતિ જમાં ડુખતે જોયે. અમારૂ' ચિત્ત કાષ્ટ અનેરી શાંતિ અને પ્રસન્નતા અનુભવતુ હતું. આત્મકલ્યાણની આવી કાઈ પણ પ્રવૃત્તિનું એ એક શુભ પરિણામ જ ડાય છે. અમે ખતે છુટા પડયા ત્યારે વર્ષાં પહેલાંના એક લાક્ષણિક પ્રસંગ યાદ આવ્યો. અને મેં સ'તાષની લાગણી અનુભવી. લગભગ દસ વર્ષ' પહેલાં નિશાળમાં શિક્ષક એક પ્રશ્ન પુછેલા “હિંદમાં જન્મ થવા બદલ તમે મગફળી છે? અને તે શા માટે?” 1 આ પ્રશ્નના ઉત્તર મને આજ સુધી સાંપડયા નહેતા. પણ શ્રી જ્યેજિસ સાથેના વાર્તાલાપે એ પ્રશ્નને ધણેાજ સંતાષકારક ઉકૅલ મને આપે।આપ મેળવી આપ્યું, ચંદ્રકાન્ત સંધવી. ( ‘કપાળ મિત્ર’માંથી સાભાર ઉષ્કૃત. ) મૃત્યુને તેઓ જાણતા નથી —એમના અંતરમાં ભક્તિગીત ગુ’જતાં હતાં. એ પ્રયાણુમાંથી એ પાછા ન વલ્પ દૂર દૂર એએ ચિર નિદ્રામાં કયારે પેઢી ગયા તેની ખબર પણ ક્રાઇને ન પડી. એમાંના કાઇકને માટે વ્હાલસાઇ જનેતા ઝુંપડાના ખૂણામાં વેદનાના આંસુ સારે છે.— ભૂતકાળનાં સ્મરણા જનતાના ભુલ સુધારણા જેસલમેરના જ્ઞાનભંડારે। ' એ મથાળાના ગતાંકમાં પ્રગટ થયેલા લેખમાં ૩૨ મા પાતે પેલા કાલમમાં ૧૨ મી લીટીમાં ‘પણા'ને બદલે ‘પયન્ના' વાંચવું, ખીજા કાલમમાં ૧૫ મી લીંટી ઉપર ગાકરણ'ને બદલે ‘પાકરણ’ અને ૧૬ મી લીંટી ઉપર આ’તે ખલે ‘સાઠે' વાંચવું' છપાણુમાં રહી ગયેલી આ અશુધ્ધિએ માટે દિલગીરી દર્શાવવામાં આવે છે. તંત્રી, પ્રબુદ્ધ જૈન હૃદયમાં ઝમકી ઉઠે છે એના વદનનુ એ તેજસ્વી હાસ્ય— ~એના કંઠના એ મધુર સ્વરે ઝુંપડીમાં દાખલ થતા સંભળાતા —એ ચિરપરિચિત પગલાં— અરે રામ-એ બધાં હવે ભૂતકાળમાં જ સમાઇ ગયાં. અને જનેતાની એ વેદના પાછી ઝબકી ઉઠી. પરંતુ એમાંથી પરમ શાંતિની ‘હાશ' હવે નીકળી પડી. મારા દીકરા આખરે તે મારા દેશ માટે જ ચાલ્યા ગયા છે ભગવાન ! અમારી આટલી પ્રાય ના તે સાંભળજે આ ધનાર અધારા કયારે એસરશે ? મંગળ પ્રભાતનાં કિરણા કયારે પ્રગટશે ? ભાવિનું નિર્માણુ કરવાનુ’ બળ હે પ્રભુ! તું અમને આપજે ! અમારા દર્દી-અમારાં રૂધિર અને અમારા પરિશ્રમા ભલે સ્વપ્નવત્ થઇ જાય, છતાં અમારૂ સાવિ એ દર્દ'ના-એ રૂધિરના-એ આંસુના ખડા પર જ રચાશે એવી અમારી શ્રધ્ધા પ્રભુ ! તુ અચળ રાખજે !! સ’પાદક.” દિલખુશ ખ. દિવાનજી * એક અગ્રેછ કાવ્યૂ પરથી સૂચિત
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy