________________
પ્રબુદ્ધ જૈન
だ
તા. ૧-૭-૫૦
રીતે એકચિત્ત કરી શકું છું, અને તે જ આત્મકલ્યાણુના માગે માનવીને દારી જવા માટેનું પ્રથમ પગથિયુ છે. મને આશા છે કે મારા ગુરૂની કૃપા મને મારા ધ્યેય સુધી દેરી જશે. હજી પણ મારા ગુરૂજી દેવલેાકમાંથી મને આધ્યાત્મિક પ્રેરણા આપી રહ્યા છે. '’
આગળ ચાલતાં તેમણે કહ્યું, “મારા કમનસીબે · હુ· ગુરૂજીની 'તિમ ડીએ તેમની પાસે હાજર નહેાતે. નહિતર કદાચ તેમની ખીજી સિદ્ધિઓ–જેવી કે કુ'ડલિની શક્તિ-મેળવવાનું સદ્ભાગ્ય હું" પ્રાપ્ત કરી શકયા ાત કે જેથી મેક્ષને માગ મારે માટે વધારે
સરળ ખેતી જાત. ',
શ્રી શાંતિવિજયજી મહારાજના મૃત્યુ વખતે આપ કાં હતા?' શ્રી નગીનભાએ સવાલ કર્યાં.
“મારે યેાગાભ્યાસ પુરા થયા બાદ હું" અવારનવાર આખુ છેડી મીજી જગ્યાએએ જતા હતા. ૧૯૪૭ ના જુલાઈ માસમાં તેવા જ એક પર્ટને હું આબુથી નિકળ્યેા. ક્રૂરતાં કરતાં શ્રો રમણુ. મહષિના આશ્રમમાં જઇ ચઢયા ને ત્યાં જ રેકાયે, અચાનક એક દિવસ સવારે શ્રી રમણ મહર્ષિ'એ મને ખેલાવ્યા અને કહ્યું, ''જ્યેાજ', તમારા ગુરુતા વિચાર સંદેશ [ ટેલીપેથીક મેસેજ ] મને મળ્યા છે. તેએ તમને ત્યાં બનતી ત્વરાએ ખેલ વે છે. માટે તમારે તરત જ આખુ માટે રવાનાં થવુ' જોએ.” શ્રી રમણુ મર્ષિ'ના કહેવાથી હું તેમને આશ્રમ છેાડી રવાના તે થયેા, પણ તેમણે આપેલા `સદેશનું ગાંભીય સમજી ન શકયા હોવાથી સીધા આબુ પહેાંચવાને બદલે બૅનારસ પાલીનાણા વગેરે સ્થળે એ કરીને મેં આબુ જવાને નિશ્ન કર્યાં. માજે મારે કબુલ કરવુ' જોઇએ કે સીધા આખુ નજવાને મારા નિષ્ણુય એ મારા જીવનની એક મહાન ભૂલ હતી. કારણ તેથી જ હું મારા ગુરૂના અતિમ દર્શન ન પામી શકયે. અને તે વાતને મને આજે પણુ ખુબ પશ્ચાત્તાપ થાય છે. બનારસ યને હું પાલીતાણા પહેચ્ય ત્યાં રાત્રે મને એક ઘણું ભયાનક સ્વપ્ન આવ્યું. તેમાં મેં મારા ગુરૂનુ* ધડ જમીન પર ચત્તું પડેલુ જોયું અને તેમનું શિર હવામાં અધ્ધર લટકતું નિહલ્યું. આ સ્વપ્ન મારા મનમાં ઘણી કુશ કા જગાડી અને સન્નારના મે' પાલીતાણુા `દિરના માચાય ને તે વિષે વાત કરી અને શ્રી શાંતિવિજયજીના સમાચાર મેળવી આપવા કહ્યું. ત્યાં આગલે જ દિવસે માત્રુના થાડા ઉત આવ્યા હતા તેમણે શ્રી શાંતિવિજયના કુશલ સમાચાર કહ્યા તે ચિંતા ન કરવાનું જણુાવ્યું. ક્રાણુ જાણે કેમ પણું મારા મનને તેથી શાંતિ ન થઈ અને હુ” આખું જવા માટે તલપાપડ થઇ રહ્યો, પણ તેટલામાં બીજે જ દિવસે મને શ્રી શાંતિવિજયજી મહારાજના દેવલેક પામ્યાના દુઃખદ સમાચાર મળ્યા. મારા હૃદયને સખ્ત આધાત લાગ્યો. મારા ગુરૂજીને અ'તિમ વેળાએ ન મળી શકવા માટે મને મારા કમ'ના જ દેશ દેખાયા. છ
આમ કહી તેએ એકદમ ગંભીર થઈ ગયા. શ્રી જ્યો'સે વર્ણવેલા આ હૃદયસ્પર્શી પ્રસ ંગે અમને બંનેને શાંત કરી દીધા, “ વાર્તા. શ્રી જ્યેજી સ! આપને એક અંગત સવાલ પુછી શકું' ' શ્રી નગીન ભાઇએ વાર્તાલાપને જુદો વળાંક આપતા પ્રશ્ન કર્યાં,
“ હા, જરૂર ખુશીથી પૂછે ” તેમણે હસીને જવાબ આપ્યું, “ તમેા હિંદ આવ્યા તે અગાઉના તમારા જીવન અંગે તમે ક
કહી શકશે ? તમારા જીવનમાં કયા બળેએ તમને અધ્યાત્મવાદ તરફ્ જવા પ્રેર્યાં તે વિષેની માહિતી અમારા વાચકને માગ દશ ક થઇ પડશે, ”
કદાચ
ત્યાર પછી તેમણે અમને તેમના પુવ’જીવનની વિગતો આપી. એ અંગત જીવનની બધી જ વિગતે અત્રે રજુ કરવાની ઇચ્છા રોકી તેમાંના કેટલાક નોંધપાત્ર પ્રસંગાનું જ અત્રે આલેખન કરીએ છીએ.
३७
“હું” એક તવ′ગર પિતા અને અતિ પ્રેમાળ માતાનું એક જ- સંતાન છું. પરંતુ કેટલાક પ્રતિકુળ સ‘જોગાને લઈને મારા બાલ્યકાળ મારા મામાને ત્યાં સ્વીટઝલેડના એક નાના ગામડામાં વીત્યા હતા. મારા આત્માના જીવ' સંસ્કારાને લઈને કે ખીજા કોઇ કારણેાથી મને નાનપણથી જ પાદરી ( ધમ ગુરૂ) થવાની ઇચ્છા જાગી હતી. પણ મારી માતાના આગ્રહને માન માપી મે તે ઈચ્છા બાજુ પર રાખી અને મારા અભ્યાસ પુરા થયા બાદ એક ડ્રાટેલમાં—તે અમારા દેશને માટા ઉદ્યોગ છે તે આપને વિદિત હશે જ-તેાકરી સ્વીકારી. મારૂ" કાય' ત્યાં આવતા મુસાકરાને આવકારી તેમને યાગ્ય વ્યવસ્થા કરી આપવાનું હતુ. એક વાર એ હોટેલમાં અતિ તવંગર ગણાતાં એક અગ્રેજ મ્હેન રહેવા માટે આવ્યાં. મારા આશ્ચય' વચ્ચે મને જોને તેમણે તુરત જ કહ્યુ' ‘અરે, તારા જેવા શક્તિશાળી અને ઉત્સાહી નવજુવાન માટે આ હૅાટેલનુ' કાય' સરજાયેલુ નથી, તારે તે ખીજા જ કાષ્ટ ક્ષેત્રમાં જવુ' જોઈએ ” મે' તેમને મારા સોગે વિષેની માહીતી આપી અને તે ડાટલમાં રહ્યાં ત્યાં સુધી તેમની બનતી સેવા કરી. તેઓ ત્યાંથી ગયાં ત્યારે મને કશી મદદ મેાકલવાનુ' કહી ગયા અને તેમણે શું મદદ મેકલી હશે તેની કલ્પના તમે કરી શકા છે!? તમે જાણીને કદાચ મયા પામશે કે તે અંગ્રેજ છુને ગ્લાંડ પહેોંચી દસ · હજાર પૌડ (લગભગ ૧ લાખ ૪૦ હજાર રૂપીઆ ) તે ચેક મતે માકલી આપ્યા.. આ અણુધારી મદદ મારા જીવનપલટાના એક સપાન રૂપ હતી. મે' હાટેલની તેકરી તરત છેડી દીધી અને જગતના પ્રવાસે નીકળી પડયા. મારે તેા જગતભરના સૌય ધામેાં નિહાળવાં. હતાં, જુદા જુદા દેશના લેકાના પરિચય સાધવા હતા અને ત્યાંની · સ’સ્કૃતિ અને કલાના અભ્યાસ કરવા હતા. આવી રીતે મે' એ વાર જગતના લગભગ બધા દેશેાના પ્રવાસ કર્યાં અને છેવટે જ્યારે હુ જીપ્તમાં રહી જવાના નિશ્ચય કરતા હતા ત્યારે મેં તે લાક્ષણૂિક અને રહસ્યમય પુસ્તક-Search in Secret India-વાંચ્યુ અને મેં અગાઉ કહ્યું તેમ કરી એક વાર મારા સમગ્ર જીવને પલટા લીધા.
: ડિયાળ તરફ જોતાં અમને માલમ પડયું' કે અમને આવ્યાને લગભગ બે કલાક થઈ ગયા હતા અને શ્રી જ્યેાજી સ પણ સતત ખેલવાથી થાકી ગયા લાગતા હતા; એટલે એક ખે અગત્યના પ્રશ્નોની ચર્ચા કરી તેમની રજા લેવાને અમે નિશ્ચય કર્યાં.
“ મનુષ્ય જીવનનું ધ્યેય શુ' હાવુ' જોઋએ અને તે ધ્યેય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ વિષે આપનું મતમ્ અમે જાણવા ઇચ્છીએ છીએ.” નગીનભાઇએ પૂછ્યું,
“ આત્મસાક્ષાત્કાર-જીવનમરણના ફેરામાંથી મુકિત એટલે કે મેક્ષ—એ જ મનુષ્ય જીવનનું અંતિમ ધ્યેય છે એવુ' મારૂ માનવુ' છે. ધ્યેયને પહેાંચવા સારૂ, મતે તેા જૈનધમ'માં સુચવાયેલા માગ' ઉત્તમ લાગે છે અને તેથી તે જ માગે જવના હુ‘ પ્રયત્ન કરી રહ્યો છું. સત્ય તે દરેક ધમમાં આપવામાં આવ્યું છે, પરંતુ સંપૂર્ણ' સત્ય-નગ્ન–સય-(પુરાણુકથાથી મુકત) તમને જૈનધર્મી માં જ જોવાનું મળશે. મને તે એવી ખાત્રી - ચર્ણ છે કે શ્રી મહાવીર સ્વામીએ અનંત પ્રકાશની ઝાંખી કરી સંપૂણુ` `સત્ય જોયેલુ' અને તે જ તેમણે જૈનધમ‘દ્વારા સમજાવવા પ્રયત્ન કરેલ છે. જૈનધમ માં અહિંસા અને ત્યાગને જે મહત્વ આપવામિ. આવ્યુ' છે તે મને બહુ જ ચેગ્ય અને આવશ્યક લાગે છે. આમ હુ' એમ કહેવાને સહેજે પ્રેરાઉ છુ કે જનધમ' એ. મેક્ષ મેળ× વવાનું ઉત્તમાત્તમ સાધન છે.” (Jainism is the Science of Salvation Pay-excellence)
વારૂ, તે જૈનધર્મ'ની દૃષ્ટિએ દુન્યવી વ્યકિતએ પોતાના અતિમ ધ્યેયને પ્રાપ્ત કરવા કયા પ્રકારનું જીવન જીવવુ જરૂરી છે.” સામાન્ય માનવીને માર્ગદર્શક થઇ શકે એવા પ્રશ્ન મે' પૂછ્યું.