SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ મંદિરના અને તેમનું નામ શ્રી શાંતિવિજયજી છે. તે સૌથી વડ આચાય છે. તમારે એમને મળવુ છે ? ” ‘હા, જરૂર’ મહાત્માઓને મળવા તા હું હિંદ આવ્યા . હું. જરૂર એમને મળીશ. અને તે રીતે દેરાંઓનુ નિરીક્ષણ કરી . લીધા બાદ હું શાંતિવિજયજીના દર્શને ગયા. તેઓ એક એરડામાં એકલા જ બેઠા હતા. મને જોઇને તેમૅશ્રી એકદમ ઉભા થયા અને મને હૃષભેર આવકાર આપ્યા. શુદ્ધ જૈન “ તમે આધ્યાત્મિક જ્ઞાન મેળવવા અહી આવ્યા છે ?’” તેમણે મને પૂછ્યું. મને બહુ જ આશ્રય' થયું'. કારક કે તેમણે મને જોવાની -સાથે-જ માર્' હૃદય વાંચી લીધુ હતુ. અને વર્ષોંથી મને ઓળખતા હાય તેમ મારી સાથે તેમણે વાતચીત શરૂ કરી હતી. મેં કહ્યું. “ યાગ શિખવા માગું છું. આપ મને શિખવશે ? '' “ તમારી ઉત્ક’ઠા હશે તે હુ' જરૂર શિખવીશ '' અને મને શિષ્ય તરીકે સ્વીકારવા તૈયાર થયા. હું તેમની પ્રતિભાથી ખુબ જ અંજાયા અને તેમના પ્રેમે મને વશ કર્યાં. મને લાગ્યુ` કે મારૂં' ગુરૂ શોધવાનુ કાય` હવે પુરૂ થયુ છે. વસ્તુતઃ આંતરિક પ્રેરણાની દૃષ્ટિએ મને સંપૂર્ણ સંતષ થયે હાવા છતાં મારા બુદ્ધિવાદે મને થાડા સશયગ્રસ્ત કર્યાં અને હું હજુ આગળ જવા માટે તૈયાર થયે, નિખાલસ રીતે કહું તા શ્રી. શાંતવિજયજીની આધ્યાત્મિક શક્તિની કલ્પના મારા તેમની સાથેના પહેલા પરિચયે મને ન આવી. મને કંઇક એવા ખ્યાલા હતા કે ખરેખરા યાગી તે માત્ર એક કૌપીનધારી માનવી જં ગલમાં જ રખડતા હશે. અને તે દૃષ્ટિએ સાનાના છત્ર હેઠળ ખેઠેલા શ્રી. શાંતિવિજયજી મેાટા વૈભવથી રહેતા હાય એમ મને લાગ્યું. આથી માત્ર ત્રણ દિવસ આખુ રહી મારા અધુરા રહેલા જોધપુરના પ્રવાસે હું... નિકળ્યેા. ત્યાંથી કાશ્મીર, હરદ્વાર, દાર્જીલીંગ, જગન્નાથપુરી વગેરે સ્થળેાએ ખુબખુબ કર્યાં અને ત્યાં મહાત્માએ તયા સાધુઓના પરિચય સાધ્યા, પરંતુ આ ખધા સ્થળમાં મને કાઈ જગ્યાએ શ્રી શાંતિવિજયજી મહરાજ કરતાં વિશેષ પ્રભાવશાળી અને પવિત્ર આત્માને પરિચય ન થયા અને મેં મારા ધ્યેયની સિદ્ધિ અથે શ્રી શાંતિવિજયજી પાસેથી જ મા'દશન મેળકવાનું નકકી કર્યુ. આ નિણુ* કર્યો બાદ મેં તેને લગતી પ્રાથમિક તૈયારી તરતજ કરી લીધી. દુન્યવી અધનેમાંથી મુકત થવા મે* મારી પાસેનુ બધું જ દ્રવ્ય ખર્ચી નાખ્યું અને બીજો સરસામાન પણ મારા નાકરને આપી દીધા, મારા એચાર કપડાં અને જરૂર પુરતા પૈસા રાખી, હુ' આખુ ગયેા. શ્રી શાંતિવિજયજીએ મને કહ્યું, “ તમારે યોગના અભ્યાસ કરવા હશે તે સતત ત્રણ વરસ સુધી મારી સાથે રહેવુ પડશે. અને હું કહું તે મુજબની તપશ્ચર્યાં કરવી પડશે.” “ હું તેા. માટે તૈયાર જ હતા. આત્મસાક્ષાત્કારના મારા ધ્યેયની સિધ્ધિ અર્થે. હુ* કાણુ મુશ્કેલી ઉઠાવવા તૈયાર હતા, આથી મે' તેમના ચરણેામાં માથું ઝૂકાવી તેમનું ગુરૂપદ સ્વીકાયુ, તમને જાણીને નવાઈ થશે કે એ ત્રણ વર્ષ' દરમ્યાન એક પશુ દિવસ મેં આબુની સીમાઓ છેડી ન્હાતી. ગુરૂજી તરફથી સોંપવામાં આવતુ. દરેક કાય' હું આનંદપૂર્વક કર્યું. જતેા હતા. અને એ રીતે મેં મારા ત્રણ વર્ષના યેાગાભ્યાસ ૧૯૪૧ ના જાન્યુ. માસમાં પુરા કર્યાં. ’ “ આ સમય દરમ્યાન તમને થયેલા કાઈ ચમત્કારિક કે અસાધારણ અનુભવનું મ્યાન તમે કરી શકશે ? ” મનમાં કયારને ધોળાઇ રહેલો પ્રશ્ન મેં પૂછી નાંખ્યા. આ પ્રશ્નથી તેમને જરા મુઅવણું થઇ હાય એમ લાગ્યુ. થાડે સમય તે ખીલકુલ શાંત ખેસી રહ્યા અને પછી આસ્તેથી કહ્યું; “ તમે એટલું તે। સમજી -- શકશે કે યોગીક શકિતઓ એ કઇ જાહેરાતના વિષય નથી. માત્ર ચમત્કાર કરી બતાવવાની દૃષ્ટિએ તે શક્તિનો ઉપયોગ કરવા કદાપિ મુખ્ય લેખાતા નથી. આમ છતાં તમારા મનના સમાધાન માટે હુ | | તા. ૧-૭-૫૦ તમારી સમક્ષ એકાદ એ પ્રસંગનું આલેખન કરીશ. ખીજું વિશ્વયુધ્ધ ફાટી નિકળ્યું તે પહેલાં અમે કેટલાક શિષ્ય શ્રી શાંતિવિજ્ય સાથે જંગલની કાઇ એકાંત જગ્યાએ ફરવા નિકળી ગયા હતા. ત્યાં શ્રી શાંતિવિજ્યજીઅે અમને કહેલું તે મને આજે પણ ખરાખર યાદ છે કે “ થોડા વખતમાં જ આખું જંગત એક ભયંકર વિશ્વ યુધ્ધની જવાળાથી ઘેરાઇ, જશે. દુ:ખ અને દારિદ્ર્ય માનવજાતને ભરખી જશે. જમની દ્વારા લડાખની શરૂઆત થશે, પણુ આખરે તે હારશે. અને જાપાન આ લડાઈ દરમ્યાન અવહુ નીય પાયમાલી વહેારશે. ' આજે આપણે સ્હેજે જોઇ શકીએ છીએ કે તેમના કથનમાં સંપૂર્ણ' સત્ય સમાયેલું હતું. એક પ્રસંગે મારા ગુરૂની આજ્ઞાનુ' ઉલ ́ધન કરી હું કરીએ ખાવા જંગલમાં ગયા હતા. ત્યાં કરીના ઝાડની ડાળી તુટી ને હું નીચે પડયે. મારા પગ ઉપર ખુબ ઇજા થઇ. ગુરૂ આનાના ઉલ ધન માટેની કદાચ આ શિક્ષા જ ડાય. લેહીથી ખરડાયેલા અને લંગ ડાતા પગે હું ગુરૂજી પાસે પહેાંચ્યા. મને દૂરથી જ જોઇ તેએ! ખડખડ હસવા લાગ્યા. અને મને શું થયું તે વિષે પૂછ્યું. અને જવાબની અપેક્ષા રાખ્યા વિના જ તેમણે પોતાને હાથે મને સાદે પાટા બાંધી આપ્યા. ચિંતા ન કરવાનું કહી મને આરામ લેવા મેકહ્યું. વગર દવાએ બીજે જ દિવસે મારા આ સખ્ત ધા જે સાધારણ રીતે પંદરેક દિવસ પહેલાં રૂઝાય નહીં તે સ’પૂર્ણ રીતે રૂઝાઇ ગયે હતેા. તરત જ શ્રી શાંતિવિજયજી મહેારાજ કદી પણ તેમની શકિતઓનૈ ઉપયોગ દેખવ કરવા ખાતર કરતા નહિ. પણ હા, જો માનવ કલ્યાણનું કાઇ કા' કરવાનું હેાય તે તેઓ જરૂર તેના ઉપયેગ કરતા. મેં સાંભળ્યુ છે કે શીરેહીની બાજુના ડુંગરાળ અને નિજળ પ્રદેશમાં એક વખત જૈન સાધુઆના મેળામાં પાણી ખુટયું હતુ. ત્યારે શ્રી શાંતિવિજયજી મહારાજે તેમના શિષ્યાને ખેલાવીને કહ્યું જાએ, થોડે દૂર જઇ દસ ફ્રુટ ખેદશા તે તમને પાણી મળશે' અને ખરેખર આ શુષ્ક પ્રદેશમાં પાણીને માટે પ્રવાહ શિષ્યાને હાથ લાગ્યા હતા. ગુરૂની કૃપા સિવાય આવુ કદી ખની શકે ખર્' ? અને હ્રા આવા ચુમત્કારના પ્રસંગોને બાજુ પર કરતાં મારે એટલું જરૂર કહેવુ... જોઇએ કે ગુરૂશ્રીની દેરવણી હેઠળ મારા જીવનનાં આ ત્રણ વર્ષોં સૌથી વધુ સુખકારી અને આનદાર હતા. તે દરમ્યાન મારા આત્મા હમેશાં કંઇ અપૂર્વ શાંતિ અનુ ભવતા હતેા. અને તે વખતે જ મે મારા જીવનને ભયમુક્ત બનાવ્યું. ગુરૂજીની આજ્ઞાથી લગભગ છ માસ સુધી અચળગઢ (આયુ) ઉપર આવેલી રાજા ગોપીચંદની ગુફ્રામાં મારે એકલા રહેવાનુ થયુ હતુ અને તે દેખીતી રીતે ભય-નક લાગતું કાર્યાં હું લેશ પણ મુશ્કેલી વગર પાર પાડી શકયા હતા. ત્યાં અવારનવાર આવતા સાપ, વીંછી, વાધ, સિ'હું, કે ખીજાં ભયાનક જંગલી પ્રાણિઓ મને કદી સતાવતા નહિ, તેમજ મને તેમને ડર પણ લાગતા નહી, જ્યારે મનુષ્યને મા દુન્યવી 'સ્કારાથી મુકત બની સારીએ પ્રાણીસૃષ્ટિ સાથે એકતા અને પ્રેમ અનુભવે છે ત્યારે આપે!આપ તે ભયમુકત બને છે. આત્મા તે સર્વે પ્રાણીઓમાં એક જ રહેલા. છે ને !” “ આ યાગાભ્યાસના સમય દરમ્યાન તમે તમારા આત્મસારું ક્ષકારના ધ્યેયને પ્રાપ્ત કર્યુ ?" “ના, ના, હજુ તે તે માટે મારે વધુ કનિ તપશ્ચર્યાં કરવી પડશે. આત્મસાક્ષાત્કાર તે ત્યારે જ થઇ શકે જ્યારે આત્મા સ’પુણ્ રીતે પવિત્ર બની દુન્યવી વાસનાએામાંથી મુક્તિ મેળવે. હા, પશુ એટલું જરૂર કે આ ત્રણ વર્ષની તપશ્ચર્યાંને પરિણામે મારા ધ્યેયને પહોંચવા માટે જરૂરી એવી પુત્ર ભૂમિકા હું બરાબર તૈયાર કરી શકયા છું. શ્રી શાંતિવિજયજી મહારાજની પ્રેરણાના બળે મે પંચેન્દ્રિય ઉપર કાબુ મેળવ્યા છે. અને હું મારા મનને સંપૂર્ણ
SR No.525935
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1950 Year 11 Ank 17 to 24 and Year 12 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1950
Total Pages204
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy