________________
orde
10
પ્રજાન અશ્રય કરતી, કોઇ ક્રાઇ પ્રસ ગે ભારે અને કરતી માલુમ પડે ત્યારે સૌકાઇએ મોત ધારીને કહેવાય જ નહિ. આવે પ્રસ ગે જે વ્યકિતને જે સ્પષ્ટ ભાસતુ હાય તે તેણે કહેવું જ જાઈએ, અસાધારણે સયાગમાં વ્યકિતગત કે સામુદાયિક સત્યા ગ્રહનું પણ અવેલ અન તેવુ જરૂરી લાગે તા તે પણ લેવું રહ્યું. પણ એ સત્યાગ્રહ કે અસહયોગના માર્ગે જતાં અથવા તા આજે જ્યાં સીએસ ભળાય છે તે ઉપાસના દરેક વ્યકિતએ પુકળ સંપત વિચાર પરવા ધ આ બધા ઉપાયા, દેખાવમાં સામ્ય અને તેનું વાસ્તવિક સ્વરૂપ કેવળ રાજસી અતી જાય છે. કારણ કે તેને આચારમાં મુકનાર વ્યકિત કેવળ રજાભાવપ્રેરિત હાય છે; જેને લીધે આવા સત્યાગ્રતા અને ઉપવાસા શરૂઆતમાં સ્થાનિક પણ ઘણીવાર આગળ વધતા રાષ્ટ્રમાં હેઅશાન્તિ પેદા કરવામાં અને સહીસલામતી જોખમાવવામાં પરિણમે છે. વળી ખાજે જરૂર છે. વિશેષ અને વિશેષ એકતાની સંગતની, દેશની સંવ-શક્તિએને વધારે ને વધારે સુગ્રથિત કરવાની તેના સ્થાને અનેકય પેદા થાય અને પ્રજાજીવન વધારે ને વધારે ખેસર બને એવુ કેશુ પણ કરવુ એ રાષ્ટ્રની મેટામાં માટી કસેવા કરવા બરાબર છે. આજે ભિન્ન ભિન્ન પ્રશ્નો ઉપર ગમે તેટલા મતભેદ હાય, તે પશુ તે મતભેદામાંથી પ્રજાભેદ ન થાય, ખરા ભેદ ન થાય એ સભાળ રાખવાની દરેક વ્યકિતની કરજ છે. કોઇ પણ મતભેદ ઉપસ્થિત કરીને પઢે છેવટે તેના સમાધાનીભા નિકાલ લાવવા તરત દરેકનું લક્ષ્ય કન્દ્રિત થવું જોઇએ. બીજી આજે જે ભાંગાડતી કોઇ પણ સંસ્થામાં વધાદારીના શપથપૂવ ક પ્રવેશ કરીને કાબનવાની, જે વૃત્તિ વ્યાપક બની રહી છે, સર્વજ્ઞતિક મૂલ્યાને અવગણીને ધારેલું ધ્યેય સિધ્ધ કરવા ખાતર ગમે તેવા સાધનાના ઉપયોગ કરવ તુ
ww
યત્ત વિધાતા છે.
વલણ પાપાઇ રહ્યું છે. એ આખાડરા માટે આ વ્યકિતગત સ્વચ્છ દ નહિ અટકતાં પ્રજ આપ તાતક અને સામાજિક સમધારણ નષ્ટ થશે અને અરાજકતા પેદા થશે અને એ સ્થિતિમાં ચેતર ખેડેલી સત્તાભુખ્યા વરૂઓ આખા હિંદી ફાલી ખાશે. આ સવ ચર્ચાનો સાર એ છે કે જે વ્યકિઽસ્વાતંત્ર્ય બહુજનતિની અવના કરીને આગળ વધે છે. તે છેવટે સ્વચ્છ તુ રૂપ જ ધારણ કરે અને સ્વપર વિનાશમાં જ અવસાન પામે છે. આ તથ્ય લક્ષ્યમાં રાખીને, સરકાર સાથેના આપણા સર્વે વ્યવહારના વિચાર કરીએ, જ્યારે જ્યારે અયોગ્ય બનતું દેખાય ત્યારે ત્યારે
જાહેર જનતાનું એ તરક સ્પષ્ટ રીતે ધ્યાન ખેં'ચીએ. અને બળઆ વાન લોકમત પેદા કરીએ એમ છતાં પણ ઇષ્ટ ફેરફાર ન થાય
1
માર્ગે રે છે. કારણ
સારિવહાવા છતાં
તો તે પુરી સમજણું અને સાવધાનીપૂર્વક સ્થાનિક સયાગને.-અનુરૂપ અને એ જ પારણે મર્યાદિત અસહયોગ કે સત્યાચંડના વિચાર કરીએ. ગાંધીજીએ આ દિશાએ આપણને જે કાંઇ શિખવ્યું છે. તેના પુરી સમજષ્ણુપૂર્વક ઉપયોગ કરીએ. આ બધુ સ્વીકાય હાવા છતાં પણ આપણી એવી કોઇ પ્રવૃત્તિ હાવી ન જોઇએ કે જેને લીધે પ્રજાકીય સરકારની માખી પ્રેમારતના પાયાને નુકસાન, પહોંચે. આ જ કારણે આજે અસહયાગ અને સત્યાગ્રહના આપણે. હળવા દિલે ઉચ્ચાર કરી નથી શકતા. સરકારના કાઇ પણ અપેાગ્ય ક્રાય સામે. આપણામાંના કાઇના સખ્ત વિરોધ - હાય તે પણ તેની ---ભાષામાં પુરે સયમ ડાવા ઘટે છે. એક બાજુંએ સરકારે પેાતાને
મળેલી અસાધારણ સત્તાતા પુરી કરકસરપૂર્વક ઉપયોગ કરવા ઘટ છે. ખીજી તરફ પ્રજાએ સ્થાપિત સત્તા સાથે પુરી વાદરીની ભાવ
પોતાના સર્વર વ્યવહારનું નિર્માણ કરવું ઘટે છે. ઉભય પક્ષે આ સયમ નહિ જળવાય તે આપણે કરેલી કમાણી ધુળ મેળવી અને જ્યાં આપણે સુલેહ, શાન્તિ અને આબાદીનાં સ્વપ્નાં સેવી રહ્યા હતા ત્યાં અનવસ્થા અશાન્તિ અને અયિક ખરઆદી આવીને ઉભી રહેવાની છે. પરમાનદ
જેસલમેરના જ્ઞાનભડારા
પંડિત ખેચરદાસ જીવરાજ રાશીએ શ્રી પરમાન દશાઇ ઉપર લખેલા એક પત્ર પ્રબુધ્ધ જૈનના વાંચકાને રસદાયી નીવતંરો એમ ધારીને નીચે પ્રગટ કરવામાં આવે છે. તો
જેસલમેર (રાજસ્થાન ) જન ધમ શાળા,
તા. ૧૭-૫-૫
સ્નેહી ભાઇશ્રી પરમાન દ્રભાઈ એ સપ્રેમ પ્રણામ
કુશળ હોા આ પત્રના પ્રબુધ્ધજનમાં ઉપયોગ કરી શકાય એ રીતે લખુ છુ.
જેસલમેર લગભગ આઠમાં નવમાં સકામાં સ્થપાયુ, તે વખતે સભવ છે કે જતાની વસ્તી મોટા પ્રમાણમાં હતો. લગભગ અહીં પદરસાળ જૈન મદિર છે. અહીંનો કિલ્લો કે જ્યાં અહીંના રાજા (ભૂતપૂર્વ રાજા હવે તે સાલિયાણ લેતા એક જાગીરદાર) રહે છે. તે સ્થળે મો મોટાં છે. આપણાં દેરાસરા છે. એમ છતાં પણ કિલ્લામાં જૈનનું એક પણ ઘર નથી અને હાલ તા ગામમાં પણ જતાની વરતી માત્ર સત્તા વીશ ધરની છે. ગામમાં નાની નાનાં ધરદેરાસર છે, ઉપ્રાશ્રયે પણ આઠે દસ છે. અત્યારે તે તેમાંના કેટલાક વખારા માટે ભાડે અપાયાં જૈન વસ્તી તતઃ સાધારણ છે, જેમાંના કેટલાક વેપારી છે. કેટલાક રાજ્યમાં ક્રમ ચારી છે. જેસલમેરનાં મંદિરમાં મૂતિ ઓ-ધણી વધારે સંખ્યામાં છે, જેમાંની કેટલી તે અતિશય મનહર મદિરાનું શિપ ઘણું જ ઉત્તમ પ્રકારનું છે. તારા તા ધ સરસ છે. અને તારણાનું, કાતરકામ, આંખની કારણીને અટિ છે. મંદિરાની બહારની ભીતા ઉપરનુ શિલ્પ પણ આકર્ષક છે. કેટલીક તાર એવી એ પૂતળીઓ છે.કે હમણાં જ હું ખાલી એમ જણાય છે. અહીં ઉપાય છે. તેની નિશાની એ હાય છે કે, દરેક ઉપાશ્રયના બારસાખ ઉપર એ સામસામો નાના નાના હાથી અને વચ્ચે સરસ કાતરેલું તારણ હા છે. આમાંથી એક સમય દર સૂરિના ઉપાશ્રય તરીકે ઓળખાય છે. તેમાં તેઓતાં રહેવાશ હેશે એમ આ ઉપરથી અનુમાન થાય છે. બારસાખ ઉપર જે હાથી હાય છે. તે જીવતા નાના કૂતરા જેવડા મોટા હોય છે અને સરસ રીતે ક ડારીને જોડેલા ડાય છે. અહીં મકાતા તમામ, પત્થરના ઢાય છે. લાકડકામ આરણા પૂરતું કે, મેડ પૂરતુ હાય છે. તમે ક્રાઇ પણ નાનું કે માટું ઘર જુએ તે તેની જાળીએ, ગાંખ, કઠેરા વગેરેની કારણી જોઇને એકવાર તો થતી જ જાએ. અમદાવાદમાં લાલદરવાજા પાસે જે જાળી છે તે તો અહીની કારણી પાસે પાણી ભરે એવી છે. જ્યાં હું ઉતર્યો છુ તે જન ધમ શાળાની પાસે એક મેાટી પટવાની હવેલી છે. તેની કારણી, તા ભારે અદ્ભુત છે. કમનસીબે એક આખી હવેલી અત્યારે ખાલી ખમ છે, પણ તેની કારણી જોતાં તેને ભૂતકાળ ભારે ગૌરવવંતા હશે એમ જણાયા વિના રહે એવું નથી.
આવે ખરે ઉનાળે જ્યાં ભારે ગરમી પડે છે.. એવે સ્થળે માત્ર પ્રાચીન ગ્રંથભ ડારાને જોવાની દૃષ્ટિએ આવેલ છે. કાલેજ માં રજાએ છે. એથી તેના આથી વધારે સદુપયોગ શા હાઇ શકે ? તમને ખબર જ હશે કે મુનિરાજ શ્રી પુણ્યવિજયજી અને શ્રી રમણીક વિજયજી વગેરે મુનિએ એ ભડારાની પ્રવૃત્તિ માટે અહીં આવેલા છે. મુનિરાજ શ્રી પુણ્યવિજયજીની પ્રવૃત્તિ આગમાનું સંશોધન સંપાદન કરીતે તેમતે પ્રમાણિક આવૃત્તિ તરીકે પ્રગટ કરવાની છે. એટલે
એમને ધણા વખતથી એમ થયા કરતુ હતું કે જૂનામાં જૂની પેાથીઓ સાથે આગમાની તકલાને મેળવીને ખરાખર શુદ્ધ કરીને પાઠાંતરો સાથે પ્રગટ કરવી છે એ માટે તેએ પાટણ, ખ ભાત