________________
વર્ષ : ૧૧ ક. ૩
શ્રી મુખઈ જૈન યુવક સધનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુધ્ધ જન
તંત્રી : મણિલાલ માકમચંદ શાહ
મુ.ખઈ : ૧ જુન ૧૯૪૯ બુધવાર
હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા
[અરવિંદ કાર્યાલય તરફથી શ્રી અરવિંદના જીવનદશ નતું. અનુશીલન કરતુ` ‘ દક્ષિણા ' નામનુ' એક ત્રૈમાસિક શ્રી. સુન્દરના તત્રીપણા નીચે કેટલાક સમયથી પ્રગટ કરવામાં આવે છે. આ ત્રૈમાસિકમાં યોગનિષ્ઠુ શ્રી અરવિન્દના તત્ત્વજ્ઞાનનુ અને તેમના વિચારનુ નિરૂપણ કરતા લેખા મેટા ભાગે પ્રગટ કરવામાં આવે છે. ૧૯૪૮ નવેબર માસના 'દક્ષિણા' માં શ્રી. અંબાલાલ પુરાણીના ‘ અહિં સા’ ઉપર એક લાંખા લેખ પ્રગટ થયો છે. ગુજરાતમાં શ્રી. આ ખાલાલ પુરાણીને સૌ કાઇ જાણે છે. તે શ્રી. અરવિન્દના આધશિષ્યામાંના એક છે. શ્રી. અરવિન્દના તેઓ અતિ નિકટવર્તી અનુયાયી હાઈને જૈન પરિભાષામાં વર્ણવીએ તે તેમને શ્રી અવિન્દના એક પ્રમુખ ગણુધર તરીકે આપણે એળખી શકીએ. ‘અહિંસા ઉપરના પ્રસ્તુત લેખ પ્રશ્નોત્તરના આકારમાં છે અને લેખના મથાળા ઉપરથી સહજ અનુમાન એવું થાય કે કોઇ હિંસાવાદી પ્રશ્નકારની ચાનુ અહિંસાવાદી ઉત્તરદાતાના હાથે સમાધાન કરવાતા આ લેખમાં પ્રયત્ન કરવામાં આવ્યા હશે. પણ તેને બદલે પ્રસ્તુત લેખમાં પ્રશ્નકાર અહિંસાવાદી છે અને તે પ્રશ્નકારના અદ્ધિ'સાસમ' વિધાના કેટલા પાયાવિનાના છે અને આ જગતના સંચાલન અને વિકાસમાં હિ'સાનુ કેટલુ સ્થાન, કાળે અને આવશ્યકતા છે તે સમજાવવાને ઉત્તરદાતાના વેશમાં શ્રી. અંબાલાલ પુરાણીના પ્રયત્ન છે, અને એ કારણે એ લેખ હિંસા અ`િસાના ધારણે સામાજિક પ્રશ્નોના વિચાર કરનાર કાઇનું પણ ખાસ ધ્યાન ખેંચે તેવા, છે. ઉપર જણાવ્યુ' તે મુજબ શ્રી. 'ખાલાલ પુરાણીના આખા લેખ અઢિ‘સાની અવગણુના કરે છે અને હિં‘સાને નવી પ્રતિષ્ઠા આપે છે. અનાદિ કાળથી આ સ’સારમાં હિંસાની પ્રતિષ્ઠા થતી આવી છે અને ૢ જ બાબતનુ સમર્થન કરવામાં શ્રી. 'ખાલાલ પુરાણી કાંઇ નવી વાન રજુ કરતા નથી; પણ પ્રશ્ન તા એ થાય છે કે જે સદા સમા ત અને પ્રતિષ્ઠિત છે તે હિંસાની આવી વકીલાત કરવાની આજે કઇ જરૂર હતી ખરી? આવી રીતે તા અસત્યના, અબ્રહ્મય દા દાનના અને પરિગ્રહન લાભ ગણાવી શકાય અને દુનિયાના વિકાસમાં તે પ્રત્યેક વિકૃતિએ આપેલે ફાળા પશુ સુન્દર શબ્દોમાં વર્ણવી શકાય. કારણ કે નૈતિક ધેારણે લેખાતી આ વિકૃતિએ માનવીની પ્રકૃતિમાં રહેલી વારસાગત વસ્તુ છે. અને સત્ અસત્આને સારા ખરાબના સ એ જ સ’સારના સંક્રમણુને પાયેા છે. આમ હાવા છતાં પણુ કાષ્ટ તત્ત્વવિવેચકને અસત્યનાં, અબ્રહ્મચર્યનાં, અદત્તાદાનનાં કે પરિગ્રહનાં ગુણુગાન ગાવાની હજી જરૂર ભાસી નથી. તે। પછી હિંસાની આવી કવિતા રચવા પાછળ શ્રી અંબાલાલ પુરાણીને મન શુ' પ્રયેાજન હશે ? હકીકત એમ છે કે આખા લેખ પાછળ ચોકકસ પ્રકારનું ગાંધીવિરોધી માનસ પ્રગટ થતુ' જોવામાં આવે છે અને ગાંધીવાદી અહિંસાના ખ્યાલે કેટલા વજુદવેનાના અને વિશ્વનિર્માંણુને લગતી સાચી સમજણથી કેટલા વચિત છે એ રજુ કરવાના શ્રી અબાલાલ પુરાણીના પ્રયત્ન હોય એમ લાગે છે. આ લેખની યાગ્યે સમાÀાચના કરવા મેં પડિત સુખ લાલજીને વિનંતિ કરો. તેના જવાબમાં તેમણે એક સુન્દર સમાલેચના લખી માકલી. આ સમાલેચનાનું હાર્દ -જ્યાં સુધી શ્રી. બાલાલ પુરાણીના મૂળ લેખના સાર પ્રભુધ્ધ જૈનના વાંચકાના જાણુવામાં ન આવે ત્યાં સુધી-વાંચકો યથા પ્રકારે ગ્રહણ કરી નહિ શકે એમ લાગ્યું. તેથી મૂળ લેખના સાર તૈયાર કરવા વિચાર કર્યાં. પણ પ્રશ્નોત્તરના આકારમાં લખાયલા એ લેખના સાર તારવવાનુ` કા` અત્યન્ત દુધટ લાગ્યું. વળી ગમે તેટલે સુસ'કલિત સાર પણુ શ્રી. અંબાલાલ પુરાણીના સમગ્ર મન્તવ્યને સપૂર્ણ પણે રજી કરી શકશે કે કેમ એ વિષે શંકા અનુભવી. પરિણામે મૂળ લેખ જેવા છે તેવા ધણા લાંખેા હૈાવા છતાં પણુ અહિં પ્રગટ કરવાતા નિણૅય કરવામાં આવ્યેા છે. અ લેખ દ્વારા હિંસા તેમજ અહિંસાને લગતા ભિન્ન ભિન્ન દૃષ્ટિબિન્દુશ્મા વાંચકાના ધ્યાનમાં આવશે અને આ પણ અહિં‘સાના વિષય પરત્વે એક પ્રકારની વિચારકેળવણી તા છે જ, પંડિત સુખલાલજીની સમાલાચના જગ્યાના અભાવે આ અંકમાં આપવાને બદલે આવતા અંકમાં પ્રગટ કરવામાં આવશે. દક્ષિણામાં પ્રગટ થએલ શ્રી અંબાલાલ પુરાણીને અહિં*સા ઉપરના લેખ નીચે મુજબ છેઃ- પરમાનદ] સ્વાભાવિક ગણુાય—અને હિં'દના હાથમાં ખીજા કાઈ દેશના કરતાં એ શસ્ત્ર સફળ થવાની આશા અને શક્રયતા પણ ઘણી વધારે છે. પરંતુ હિંદમાં પણ તમે જોયુ હશે કે એના પ્રયોગા અને સફળતા અને કેટલાં મર્યાદિત હતાં. અને એનાં કારણેા હું ધારૂ' કે સુવિદિત છે.
પ્રશ્ન : અહિંસાને! રાજકીય નીતિ તરીકે સ્વીકાર કરીને દે આંતર્રાષ્ટ્રીય રાજકારણુમાં અને માનવ સંસ્કૃતિની પ્રગતિમાં પેાતાના ખાસ ફાળા નોંધાવ્યા ગણાય. અને કાંઇ નહિ તે એ અદ્વિતીય ફાળાને કારણે હિંદને જગતની ત્રણ મહાન પ્રજાઓની હારમાં સ્થાન મળવુ' જોઇએ એમ તમને નથી લાગતું ?
. ૨૦” ન. ખી ૪૨૬૬
ઉત્તર : એ સિવાય પણ બીજા ધણાં કારણેને લઈને હું' ધારૂં' છુ કે હિંંદ કદાચ વધારે ઊંચા સ્થાનનુ' અધિકારી છે. અને અહિં‘સાના સ્વીકારથી જગતના પ્રશ્નોના રામખાણુ પ્લાજ મળી ગયા છે એવું મને નથી લાગતુ,—જોકે હિંદ જેવી નિઃશસ્ત્ર (હતી તે) અને નિબ′ળ (હતી તે) પ્રજા, જેની સ`સ્કૃતિમાં ધાર્મિ`કતા અને શાંતિપ્રિયતા આગળ પડતાં લક્ષણે છે તે એના સ્વીકાર કરે એ એક રીતે
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
પ્રશ્ન : હિંદે અહિંસાની નીતિને સ્વીકાર કર્યા એ હકીકત જ હિંદની પ્રજા ખીજી પ્રજા કરતાં આધ્યાત્મિક વિકાસમાં વધારે આગળ વધેલી છે એમ પુરવાર નથી કરતી ? અને રાજકીય પ્રશ્નાના ઉકેલ માટે અહિંસા એક સપૂર્ણ' અને અમેષ હથિયાર નથી ?
ઉત્તર : આ પ્રશ્નની વિચારણામાં ધણા હિંદીએ જુદાંજુદાં - દૃષ્ટિબિંદુઓને ખીચડે કરી નાખે છે અને પરિણામે વિચારણામાં