________________
૧૮
પરંતુ આથી કઇ પીડાતા અન્ત નથી વધારા થાય છે. કારણ કે સ્ત્રી-બાળકો અનાથ બને વિચાર એ કરતા નથી. દુઃખ એનાથી જોઇ શકાતુ દુઃખમાંથી છુટવા એ આપધાતના માગ' લ્યે છે.
મા જૈન
આવતા. પીડામાં છે, પણ એને નથી, એટલે
આવા બનાવે. દેશમાં અવારનવાર બને છે.' સભવ છે કે આવી રહેલી મદીના દિવસેામાં મધ્યમવર્ગની અકળામણુ વધે, આ સ્થિતિમાં મધ્યમવર્ગ તે રાહત આપવા સરકારે અને સમાજસેવકૈાએ વહેલી તકે વિચારી લેવું ઘટે,
આ કિસ્સામાં આપધાત કરનાર એક કોંગ્રેસ કાય કર છે. દેશસેવાની ફરજ બજાવતાં આવા કેટલા ચે કાર્યકરો બેકાર અન્યા છે. કેટલાયે પે ાકરી ગુમાવી આપત્તિમાં દિવસા કાઢે છે. તેમે પેતાના આત્મભેગની કિંમત ન માગે, તે શું સરકારની એ ફરજ નથી, કે દેશની આઝાદીના યજ્ઞમાં જેણે આહૂતી આપી છે, એવા કાઇ માનવી ધંધા નકરી વિનાના ભૂખે મરતા ન રહે એ માટે કંઇ પ્રબંધ કરવા જોએ, ? જેણે દેશખાતર, દેશના કરાડા ગરીમા ખાતર, સ્વય' ગરીખી સ્વીકારી, એના કુટુંબને રોટી આપવાની જવાબદારી પ્રજાકીય સરકારની નહિં ? જૂના કલેશનાં સમાધાન
સ્થાનકવાસી જૈન સમાજના બે અગ્રગણ્ય સાધુએ પૂ. શ્રી. ગણેશીલાલજી અને ૫. મુનિ શ્રી. ધાસીલલજી વચ્ચે મેળ નહતેા. તેમના ગુરૂ સ. પૂ. શ્રી. જવાહરલાલજી મહારાજે શિસ્તના કારણે શ્રી. બાસીલાલજી સામે પગલાં લીધેલાં. શ્રી. જવાહરલાલજી કાળધમ' પામ્યા પછી શ્રી ગણેશીલાલજીને તેમના સંપ્રદાય તરફથી આચય' પદવી આપવામાં આવી. બીજી બાજુથી શ્રી. બાસીલાલજીને પણ તેમના અનુયાયીએએ આચાય પછીથી વિભૂષિત કર્યાં. આમ બન્ને આચાર્યાંના અનુયાયીઓ વચ્ચે પશુ કલેશનાં બીજ ।પાયાં.
મતભેદનું કારણ નહિવત્ હતું'. બન્ને સાધુઓ વચ્ચેના અને • તેમના અનુયાયીઓ વચ્ચેના ખટરાગથી બન્નેની પ્રતિષ્ઠાને હાની પહેાંચતી હતી, પરંતુ કંઇ નમતુ આપવા તૈયાર નહાતા. ઘણી વાટાધાટા ચાલી અને નિષ્ફળતામાં પરિણમી. છેલ્લે સમાચાર મળ્યા મુજબ શ્રી. ધાસીલાલજીએ નમતુ આપ્યું છે અને ક્ષમાયાચના કરી છે. એ રીતે જુના કલેશને અન્ય આવ્યું છે. સાધુઆને નામે તેમના અનુયાયીઓ વચ્ચે પણ વિનાકારણુ કલેશનાં કેવાં બીજ ાપાય છે, તેને આ પ્રકરણ એક નમૂના છે. આમ છતાં આટલાં વર્ષે આ પ્રશ્નનું જે સુખદ સમાધાન થયું છે, તે પરસ્પર મતભેદ ટળ્યા છે, એ સમાચાર આનદદાયક છે. નમીને પણ કલેશને ઢાળવા માટેનું પગલું ભરવા માટે પ મુનિ શ્રી ધસીલાલજી અભિનંદનને પાત્ર ઠરે છે.
સૌરાષ્ટ્રમાં આવેલ વીંછીયાના સ્થાનકવાસી જૈન સંધ અને શ્રી. કાનજી મુર્તિના અનુયાયીઓ વચ્ચે સધની મિલ્કત અંગે જસદણની અદાલતમાં એક મુદ્દે ચાલી રહ્યો હતેા. એક જ ગામના જૂના સ્નેહીએ અને સગાંવહાલાંઓ ધમને નામે . એકબીજા સામે ભડાઈ ગયા હતા. કાનજી મુનિના અનુયાયી મંડળ પાછળ તેમના અનેક શ્રીમંત અને લાગવગ ધરાવતા શિષ્યવૃનું સારૂ પીઠબળ હતું. વીંછીયા સંધના આગેવાને પાછળ રાજકેટને સધ અને અસ્મિલ હિન્દ સ્થા. જૈન કન્ફરન્સને આર્થિક તેમ જ સક્રીય ટેકા હતા. એટલે મુકદ્દે લખાયા કરતા હતા. છેવટે બન્ને પક્ષે સમજ્યા છે, અને તેમની વચ્ચે સમાંધાન થયુ છે.
આ સમાધાન વીંછીયાના કલેશ પૂરતું જ ન હાય, પરંતુ સ્થા. જૈન સમાજ અને કાનજી મુનિના સંપ્રદાય વચ્ચેની અથડામણુ * મેશને માટે ઢળે, એવુ ઇચ્છીએ.
સ્થાનકવાસી જૈન સમાજમાં સાધુ અને તેમના અનુયુસીએ વચ્ચેના કેટલાક સામાન્ય મતભેદો દૂર થાય, અને સમાજમાં એકતા ઉભી થાય તે માટે થોડા વખતથી સ્થા. કાન્ફરન્સ પ્રયાસ કરી રહેલ છે. આ માટે સમાન્ય બની શકે એવી એક સમાચારી એટલે સાધુએના આચારના સામાન્ય નિયમ ઘડી કાઢવામાં આવ્યા છે, જેને ઘણે સ્થળેથી સારો આવકાર મળ્યું છે;
તા. ૧૫-૫-૪
અને સમાજ એકતાને પંથે પળી રહ્યો છે. આ એકતા ક્ષણિક ઉત્સાહ પૂરતી ન હેાય અને કાયમની અને એમ ઇચ્છીએ. શ્રી. ગણેશીલાલજી અને ધાસીલાલજી વચ્ચેના દીધ કાળને મતભેદ શમ્યા અને તેમની વચ્ચે જે સમાધાન થયું, તે ઐકયની યેાજનાને ઠીક અ ંશે સહાયરૂપ થઇ પડશે. વળી સ્થા. જૈન 'કાન્ફરન્સનુ અધિવેશન ટુંક સમયમાં મદ્રાસ મુકામે મળનાર છે, તે પૂર્વે આ આ સમાધાન અને અન્ય ચેાજના સુખદ સમાચાર કહેવાય. અધિવેશન હવે સમાજની ઉન્નતિ માટે કાષ્ઠ રચનાત્મક યોજનાઓ શાન્તિપૂર્વક વિચારી શકશે, એવી આશા બધાય છે. જય સોમનાથ !
સૌરાષ્ટ્રને બંદરકાંઠે આવેલું સે।મનાથભગવાનતે નામે પ્રસિદ્ધિ પામેલું ઐતિહાસિક સ્થળ પ્રભાસપાટણ જુનાગઢ રાજ્યના મહાલનુ મુખ્ય મથક હતું. હવે જૂનાગઢ રાજ્ય સૌરાષ્ટ્રના એકમમાં ભળી જઈ અલગ રાજ્ય તરીકે વિલીન થયુ છે ત્યારે વહીવટી અનુકૂળતાને કારણે સૌરાષ્ટ્રના મહેસુલી ખાતાંના પ્રધાન શ્રી, સામળદાસ ગાંધીએ પ્રભાસપાટણ મહાલતી મહાલ તરીકેની હસ્તી મીટાવી દેનારા એક ટૂંકમ કાઢયે છે. આ કમ સામે પ્રભાસપાટણની પ્રજાએ પોતાના સખ્ત વિરોધ નોંધાબ્યા છે, અને પાટણુને મહાલ ચાલુ રાખીને ત્યાંના ઐતિહાસિક સ્થળના રક્ષણુ માટે અને કામી તોફાન જાગી ન પડે એટલા માટે ત્યાં મેજીસ્ટ્રેટ, પેલીસ વગેરે રહેવાં જોઇએ એવી માગણી કરી છે. વધુમાં પાટ ણુની પ્રજાએ એવી દલીલ કરી છે કે પાટણ સે।મનાથના મંદિર - માટે પ્રસિદ્ધિ પામેલુ' ઐતિહાસિક સ્થળ છે, અને આરઝી હકૂમતના માજી સરનશીન અને સૌરાષ્ટ્રના હાલના મહેસુલી પ્રધાન શ્રી, સામળદાસ ગાંધીએ નાખીને હાંકી કાઢી જુનાગઢને મુકત કરવાની ફ્રેંચ ‘જય સેામનાથ' ના સૂત્રથી શરૂ કરી હતી.
દુઃ ખની વાત એ છે કે સૌરાષ્ટ્રનાં ૨૦૨ રજવાડાં વિલીન થયા પછી પણ આજે હજુ જુદાં જુદાં શહેર અને ગામની પ્રજાના દિલમાં એકમની ભાવના ઉગી નથી; અને સૌ પેાતાના શહેર અને ગામની અને તે મારફત પોતાના અંગત હિતની દૃષ્ટિએ વિચાર કરે છે. પાટણની ખાખતમાં કઇ આવુ' જ દેખાય છે.
જૂનાગઢની આરઝી હકૂમત એ કાઇ ધાર્મિક ફેજ નહેતી; અને શ્રી. સામળદાસ ગાંધીએ ‘જય સેમનાથ' તે ઉચ્ચાર કરે, તે કે ધામ'ક કે કાસીમાવી નહુંતો કર્યાં. વળી શ્રી. સામળદાસે ‘જય સામનય' ના ઉચ્ચાર કર્યો એટલે જ નવાખીને નાશ થયે, એવું જો પાટણની પ્રજા માનતી હૈાય તે તે ભૂલાવામાં જ પડેલી છે. જેણે સારઢ પર હિંદી સંધના ધ્વજ ક્રૂર કાવ્યા એ આરઝી હકૂમતના સૈનિકોએ કદી ‘જય સામનાથ’ ના નાદ નહેતા કર્યાં, વળી નત્રાખીના નાશમાં પાટણની પ્રજાને ફાળા કેટલા હતા, એ પ્રશ્ન કાઇ પૂછે, તે પાટણની પ્રજા એને જવાબ ગવ પૂર્ણાંક નહિ આપી શકે, એ નિવિવાદ છે.
પાટણુ ઐતિહાસિક સ્થળ છે, માટે તે મહાલનું મથક બનવુ જોઇએ, અથવા ત્યાં મહાલકારી હોવા જોઇએ, એ દલીલને શે અ' છે ? શું પાઢણુની મહત્તા મહાલકારીથી છે, અને સેમનાથના ઐતિહાસિક યાત્રાધામથી નહિં ? શું... હરદ્વાર અને રામેશ્વર કે દ્વારિકા કોઇ મહાલનાં મથક નથી, એટલે એનુ મહત્ત્વ કંઇ ઓછુ છે ? નવાબીના નાશ પછી પણું શું હજી સામનાથ મહાદેવ ભયમાં છે? અને બહુમતી હિંદુએના ભયથી ડરી જઈને સૌરાષ્ટ્રના દ્વારા મુસ્લીમા પાકિસ્તાનમાં ચાલ્યા ગયા પછી પણ શું પાટણવાસીઓને કયાંય નહિ ને પાટણમાં કમી તેક્ાનને ભય લાગે છે, અને માટે પાટણને મહાલનુ મથક બના વીને ત્યાં મેજીસ્ટ્રેટ અને પેાલીસ રાખવાની માગણી કરે છે ? સૌરાષ્ટ્રની પ્રજા આઝાદ થયા પછી પણ હજી પેાલીસરક્ષણ નીચે જ જીવવા માગે છે ?
પાટણની પ્રજા આ સંકુચિત મનેાદશા ત્યાગીને સારાની પ્રજા અને એટલું ઇચ્છવા સિવાય હવે કઇ વધારે એને કહેવાપણુ નથી. જભાઇ