SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ્ધ જૈન આજના વિજ્ઞાને ખાટી પાડી છે. ધમને આધાર શ્રદ્ધા છે; વિજ્ઞા નના પાયા સત્ય છે. (૨) ધ', વ્યકિતગત મેક્ષના જ વિચાર પ્રેરે છે અને સમાજના હિતાહિત વિષે. ઉપેક્ષબુદ્ધિ પેખે છે. આ રીતે ધમ સમાજવિરોધી સ’સ્થા છે. સર રાધાકૃષ્ણના કહેવા મુજબ જો આજના ધર્મોંએ જીવવુ અને ટકવું હોય તે એ ધર્મોએ પોતપેાતાના સ્વરૂપમાં એવુ પરિવત ન કરવુ જોઇએ કે આ અને આક્ષેપે કરવાનું લેશ પણુ કારણ ન રહે. સર રાધાકૃષ્ણના ભષણના સાર આવતા અંકમાં આપવામાં આવશે. પરિષદના અધિવેશનના અન્ય પ્રમુખાનાં વ્યાખ્યાને હિંદીમાં હતા અને એટલાં જ મનનીય હતાં. આ પરિષદમાં ધર્મના ક્ષેત્રમાં અગ્રસ્થાન ધરાવતી ખીંછ અનેક વ્યકિતઓએ હાજરી આપી હતી અને ભાગ લીધેા હતેા. આમાંના મોટા ભાગે હિઁ'દુ હતા. પરિષદના પાંચ દિવસના અધિવેશન દરમિયાન અનેક વ્યાખ્યાતાઓએ પોતપોતાના વિચારો રજુ કર્યાં હતા. વ્યાખ્યાત્તાઓ માટે કાઇ ચોકકસ વિષયે નક્કી કરવામાં આવ્યા નહાતા, પરિણામે વ્યાખ્યાતાઓને ફાવે તેવુ ઉડ્ડયન કરવાની છુટ હતી. તા. ૧-૫-૪ મુનશી શા માટે અગ્રેજીમાં ખેલે ? કાર્યક્રમ શા માટે અંગ્રેજીમાં છપાય ? આ પ્રશ્નોને આપણી પાસે કાઇ ઉત્તર નથી. ભિન્ન ભિન્ન ધર્મોના વ્યકિતગત સ્વરૂપની લેકને જાજી થાય અને લેાકામાં પોતાથી અન્ય ધમવિષે સમભાવની બુધ્ધિ પેદા થાય એ આ પરિષદના હેતુ હત, દરેક વ્યાખ્યાતાએ આ બન્ને બાબતે ધ્યાનમાં રાખીને પાતપોતાનું વકતવ્ય યથાપ્રમાણ રજુ કરવુ જોઇતુ હતુ. પણ કમનસીબે ધણા વકતાએ આ હકીકત અને હેતુ ભુલી જતા હતા અને આ સ ધન પરિષદ જાણે કે કેવળ હિંદુ પરિષદ જ હાય એ રીતે જ. એવા ઝનુન અને જુનાંણી માનસપુર્વક પોતાના વિચાર રજુ કરતા હતા તે જાણે કે પેાતાના સાંપ્રદાયિક મન્તવ્ય રજુ કરવા માટે જ ખેલવા ઉભા થયા છે એવું વળણુ દાખવતા હતા. પરિણામે ધણા વકતવ્યનુ' સ્વરૂપ પ્રાગતિક અને વિશાળતા તરફ લઈ જવાને બદલે કેવળ પ્રત્યાધાતી અને સાંપ્રદાયિક સકીણ તાથી ભરેલુ' દેખાઇ આવતું હતું. આ રીતે-આજે જ્યારે આપણે નવા સમાજની રચના કરી રહ્યા છીએ અને સમાજજીવનન સવ ક્ષેત્રનું સંશાધન કરી રહ્યા છીએ ત્યારે આવી પરિષદે અને આ આકારમાં મળે, વકતાએ અને વ્યાખ્યાનવિષયની ચાસ ધારણસર પસંદગી કરવામાં ન આવે તે આવી પરિષદ આપણુને આગેકૂચકદમમાં લાભકારી નીવડે કે કેમ એ પ્રશ્ન વિચારવા જેવ અને છે. એટલું ખરૂ' કે એક વખત એવા હતા કે દરેક ધર્મના આચાર્યો અને આગેવાને પાતપુતાના કુંડળામાં જ કરતા, અન્ય ધમ'ના આગેવાને કે આચાય સાથે કશે સંપર્ક રાખતાં નહાતા એટલુ' જ નહિ પણ તેમની પ્રત્યે સ્પર્ધા અને વિદ્વેષબુદ્ધિથી જોતા હતા. તે પરિસ્થિતિ સાથે સરખાવતાં આજે આ રીતે સધમ'ના આચાર્યાં અને આગેવાના એક જ બ્યાસપીઠ ઉપર એકઠા થાય, હળે મળે, વિચારાની થેાડી ધણી આપલે કરે, અને એકમેકને શાન્તિ અને સહિષ્ણુતાપૂર્વક સાંભળે એ જરૂર આવકારદાયક છે. પણ સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે આવા સ્થળે જે કોઇ આવે છે અને અગ્રભાગ લે છે તે પેાતાનું ગાણું ગાવા આવતા નથી, પશુ અન્ય સ'ની સાથે સાચા દિલના સમન્વય સાધવા આવે છે.. ખી હિંદુ આગેવાનોએ એ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે આ મેળે હિંદુ ધર્મના પ્રચાર માટે યેજવામાં નથી આવતા. તેથી પેાતાની અત્યધિક બહુમતી અને પ્રભુત્વની વાસ્તવિકતા કાઇને લેશ માત્ર ખુંચે નહિ એવી નમ્રતા, શ્રુતા અને સપ્રમાણતા તેણે દાખવવી જોઇએ. કજેના પરિણામે અન્ય સપ્રદાય કે ધમ ના લેકને આપણી સવ ધમ સમભાવની સાચી નિષ્ઠાની પ્રતીતિ થાય, અને આ કાયમાં તેઓ પણ પુરા સાથ અને સહકાર આપવા સદા પ્રેરાતા રહે. આ સંસ્થાની કાય વાહીમાં અંગ્રેજી ભાષાને વધારે પડત ઉપયાગ બહુ ખુચે તેવા હતા. જે અન્ય ભાષામાં ન ખાલી શકે તેના માટે તે અંગ્રેજી સિવાય ખીજો કહ્યું વિકલ્પ નથી, પણ પરિષદ સાથે ઠુંમેશાં સંગીતને કાયક્રમ રાત્રીના સમયે જોડાયલા જ રહેતાં હતા અને તેમાં તે સૌ કોઇ રસપૂર્ણાંક ભાગ લેતા હતા. શાન્તિલાલ શાહ, માસ્તર વસન્ત, દેવેન્દ્રવિજય આદિ ગાયકાને શ્રોતામડળી મુગ્ધભાવે સાંભળતી હતી, ધરમદાસકાકાની કરતાળે પણ લોકોને ખુબ વિનેદ કરાયેા હતા. આ પરિષદ અન્ય પરિષદા કરતાં અનેક રીતે વિલક્ષણૢ હતી. સાધારણ રીતે સ્થાનિક આગેવાનાના દિલમાં અમુક પરિષદ ભરવાના મળવાન વિચાર પેદા થાય છે અને તેમાંથી એક યા ખીજી પરિ૧૬ જન્મ પામે છે. આ પરિષદ અમદાવાદની સમિતિની પ્રેરણા અને તેના મુખ્ય કાય કર્તા શ્રી. શાન્તિલાલ ડી, મહેતા અને ડા. હરિપ્રસાદના પ્રયાસમાંથી ઉભી થઇ; મુબઇ ખાતે યતિશ્રી હેમયજી, યતિશ્રી રાજચંદ્રજી, પડિત વિજ્રવ’કર, શ્રી કાન્તિલાલ ઇશ્વરલાલ, વગેરે સજ્જનેશ્મે સાથે પુરવ્યેા. મુનશી સ્વા ગતપ્રમુખ બન્યા અને પરિષદ ભરવામાં આવી. આ પરિષદમાં મુંબઇની જનતાને જોઇએ તેટલે સાથ નહેતા દેખાતાં અને પરિષદમાં હાજરી પ્રમાણમાં બહુ ઓછી હતી તેનું કારણ આ હતુ. દરેક પરિષદના એક પ્રમુખ હોય છે. આ પરિષદના પાંચ પ્રમુખ હતા. દરેક પરિષદમાં એક યા ખીજી રીતે પણુ ચુટાયેલા પ્રતિનિવિએ આવે છે અને સચેજિત આકારમાં કામ કરે છે. આ પરિષદમાં ભાગ લેનારા વ્યાખ્યાતાઓ નિયંત્રિત મહેમાન હતા. અન્ય પરિષદને વિષયવિચરિણી સમિતિ હોય છે જે ઠરાવા ધડે છે અને મુખ્ય અધિવેશન તે ઠરાવે પસાર કરે છે. આ પરિષદમાં આવી કોઇ વિષયવિયરી સમિતિ નીનવામાં આવી નહેાતી. પરિષદના ખીજે દિવસે કેટલાએક અગેને એક સ્થળે એકઠા થયા હતા અને કેટલીક ચર્ચા પરિણામે એક સસમત જાહેરા ઘડવામાં આવી હતી જે તે જ દિવસે અંગ્રેજી તથા હિંદીમાં મુખ્ય અધિવેશનમાં વાંચી સભળાવવામાં આવી હતી. આવી અનેક વિલક્ષણુતાથી ભરેલી પરિષદ આવી અને ગઇ અને સવ' ધમ' સમભાવનુ એક મીઠું દેલ વહેતું મૂકી ગઇ. પરિષદની જે કાંઇ સાકતા ગણવી હેાય તે આ અતે આટલી જ લેખી શકાય. પાનંદ સ્વાગતપ્રમુખ મુનશીનુ' પ્રવચન આ પરિષદ બહુ ચગ્ય વખતે ભરવામાં આવી છે. ધના “નામે ઉભી કરવામાં આવેલી કટાકટીભરી પરિસ્થિતિમાંથી હિંદ હજી હમણાં જ પાર ઉતર્યુ છે. મધ્યયુગમાં બનતુ હતુ તેમ કેટલાક સમયથી ધાર્મિક ભાવના અને લાગણીઓના રાજકારણી હેતુસર લાભ ઉઠાવાતા આપણે જોયેલ છે, આપણે હુ ભયાનક કાળમાંથી પસાર થયા છીએ. અંધકાર યુગમાં પશુ જેની કલ્પના થઇ શકતી નથી એવા પાશવી હત્યાકાંડા આપણે નિહાળ્યા છે. તેમજ માનવજાતના ઇતિહાસમાં કદિ નહિં નોંધાએલ અને નિષ્ઠુરતામાં શિકારી પશુઓને પણ ટપી જાય તેવા અત્યાચાર અને આપદાએ આપણે અનુભવેલ છે. જે ધને જીવતા રાખવે હાય તે આપણે ધમને સત્તાવાદી રાજકારણથી અલગ રાખવા જોઇએ. આ મેધપાઠ આપણે બહુ કડવા અનુભવથી શિખ્યા છીએ. અને જો આ પરિષદ આ મુદ્દા ઉપર પુરતે ભાર મૂકી શકે તે આ પરિષદનું અસ્તિત્વ સાથે થયુ લેખાશે. મને કહેવાની રજા આપશો કે ભિન્ન ભિન્ન ધર્મની માન્ય તાએ ચ'વા માટે કે તે સબંધમાં નિણૅય કરવા માટે જરૂરી વ્યાસપીઠે પુરી પાડવાના હેતુથી આ પરિષદ ભરવામાં આવી જેમ જણાવવામાં આવ્યુ છે તે મુજળ ધમના પાયાના તાની પુરી સમજણપૂર્વક આપા દેશને નથી. મૂળ
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy