________________
પ્રશુદ્ધ જૈન
કારણે રીઢા ગુન્હેગાર બની ન જાય, તે કરી' એ માગે' 'ચડે પણ નહિ. તેવાઓને જો ગુન્હેગાર માનસવાળા ભયંકર કદી સાથે. રાખવામાં ન આવે તેા, તે કરીને સારા શહેરી ખની શકે છે.
કેટલાક કેદીએ ગુન્હેગાર માનસનાં જાય છે, ગુન્હેગારી તેમને વારસામાં મળેલી હેય છે, અથવા તેમનુ માનસ વિકૃત ડાય છે. કુશળ માનસશાસ્ત્રી તેમાંના કેટલાકને જરૂર સુધારી શકે.
ખીજા કેટલાક આજના બહુ ફેલાએલા અનૈતિક વાતાવરણના ભગ ખતી જાય છે. પ્રમાણિકતા રાખ્યું પૈસે મળતા નથી, સૌ કાળાં બજારે, ચેરી, લુચ્ચાઇ વગેરે કરીને જ પૈસે મેળવે છે, એવા અનુભવ થવાથી આવા માણસે। ગુન્હા તરફ્ વળે છે, જ્યાં સુધી
શ્રી
પરમાનદભાગ્યે સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી થે।ડા સમયમાં પ્રગટ થનાર માસિકના ત`ત્રીપદની જવાબદારી સ્વીકારેલી હાઇને તા. ૧૫-૪-૪૯ ના રાજ મળેલી શ્રી મુંબઇ જૈન યુવક સધની કાર્ય વાહક સમિતિ સમક્ષ, 'પ્રમુધ્ધ જૈન'ના સ ́ચાલનની જવાબદારીને પ્રશ્ન ઉપસ્થિત થયા હતા અને તે સબંધમાં કેટલીક ચર્ચા કર્યાં બાદ નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા હતાઃ
સંધની કાર્યવાહક સમિતિને ઠરાવ
‘પ્રબુદ્ધ જૈન'નું ભાવી સંચાલન
શ્રી. પરમાનભાઇ પેાતાના જીવનધ્યેયને વધારે અનુકુળ એવી પ્રવૃત્તિમાં હવેથી જોડાય છે એટલે પ્રબુદ્ધ જૈનના સંચાલન ભારમાંથી તેઓ મુકત થવા મ્હે છે. વર્ષાં સુધી શ્રી પરમાનંદભાઈએ ગૌરવપૂવ ક ‘પ્રબુદ્ધજન'નુ' સંચાલન કર્યુ છે અને જૈન અને જૈનેતર સમાજમાં પ્રતિષ્ઠા મેળવી છે. વિશેષ વ્યાપક ક્ષેત્રમાં જતા તેમને બાંધી રાખવા યોગ્ય નથી એટલે સખેદ આ સભા તેમને ‘પ્રબુદ્ધ જૈન'ના સંચાલન ભારમાંથી મુકત કરે છે, પણ ‘પ્રબુદ્ધજન’તે તેમની દારવણી અને માગ દશ ન મળતાં જ રહેશે. ‘પ્રબુદ્ધજૈન’ દ્વારા જૈન જૈનેતર સમાજની સત્યનિષ્ઠાપૂર્વક તેમણે અપૂર્વ· · સેવા કરી છે. તેની આ સભા માનસહિત નેપ્ લે છે અને શ્રી પરમાનદભાઇને તેમની નવી પ્રવૃત્તિમાં સફળતા ઇચ્છે છે.
પ્રબુદ્ધ જૈન'નું સંચાલન હવે પછીથી શ્રી જટુભાઈ મહેતાને સુપ્રત કરવામાં આવે છે અને તેએ સંધના ધ્યેય અને પ્રણાલિકાને લક્ષમાં રાખી તેનુ સંચાલન કરશે.”
મંત્રીએ, સુખઇ જૈન યુવક સધ શ્રી પરમાનંદભાઇનું નિવેદન
. સ. ૧૯૩૮ માં શ્રી મુંબઇ જૈન યુવક સધના બંધારણની નવરચના થ જે સધ માત્ર સ્ક્વેતાંબર મૂર્તિ પૂજક વિભાગના સભ્ય પુરતા મર્યાદિત હતેા. તેનું ક્ષેત્ર સમસ્ત જૈન સમાજ સુધી વિસ્તૃત કરવામાં આવ્યું. સંઘે રાષ્ટ્ર, સમાજ, ધમ' અને સ'પ્રદાય પરત્વે એક્કસ વિચારનીતિ નિર્ણીત કરી અને એ સ્વીકારે તે જ ભાઇ યા બહેન સધમાં જોડાઇ શકે એવો પ્રબંધ સ્વીકારવામાં આવ્યા, સધમાં બહુને એ પણ સક્રિય ભાગ લેવા માંડયે।. સ`ધ તરી સાર્વજનિક વાંચનાલય તથા પુસ્તકાલય શરૂ કરવામાં આવ્યું. ત્યાર બાદ સંધની કાર્યવાહક સમિતિએ સધનુ' એક માસિક મુખપત્ર શરૂ કરવાને નિણ ય કર્યાં, સધના મંત્રી શ્રી. ર્માણુલાલ માકમચંદ શાહે શરૂ કરવા ધારેલ મુખપત્રના તંત્રીની જવાબદારી સ્વીકારી, અને તે મુખપત્રના સંચાલનની જવાબદારી મારા માથા ઉપર આવી અને ૧૯૩૯ ના મે માસની પહેલી તારીખે ધ્રબુદ્ધ જૈનના પહેલા અક પ્રગટ થયે. તે ઘટનાને આજે દશ વર્ષ થવા આવ્યાં છે. એ દશ વર્ષ સુધી મારા મુરબ્બી મિત્ર શ્રી મણિભાઇના સાથી અને મદદ નીશ તરીકે પ્રભુ જન મે... સભાળ્યુ છે. એ દશ વર્ષ દરમિયાન કઇ કઇ બનાવ બની ગયા છે. એ જ ગાળા દરમિયાન ખીજુ વિશ્વયુદ્ધ શરૂ થયું અને પુરૂ' થયું. એ જ મુદત દરમિયાન ૧૯૪૨ ની
તા. ૧-૫-૪૯
આજે સમાજમાં ચારેબાજુ ફેલાએલી અનીતિ દૂર નહિ થાય ત્યાં સુધી આવા ગુન્હા બનવાના. આવા કેદીઓને જો જેલમાં સારૂં શિક્ષણુ આપત્રમાં આવે, તે તેઓ સારા માર્ગ જરૂર વળી શકે.
કેવળ કાયદા-કાનૂનથી જેલસુધારણા થઇ જવાની નથી. પહેલાં તા આજના કડક સ્વભાવના સત્તાશોખી જેલરી, તેવા જ એમને સ્ટફ અને ગુન્હેગાર વર્ગોમાંથી જ ઉતરી આવેલા ચેકીદાર સીપાઇઓને બદલવાની અથવા સુધારવાની જરૂર છે.” માફ્યુસને માણસ સુન્નારી શકશે; કેવળ કાયદાઓ જ નદ્ઘિ, એટલે જેકા પણ શિક્ષકની પેઠે ભણેલા, સંસ્કારી, નીતિમાન અને 'ચાવમાંથી ઉતરી આવેલા જોઇએ. એટલે જેલસુધારણા માટે કાયદાએ ઉપરાંત આ જાતના ક્રન્તિકારી ફેરફારોની પણ પૂરતી આવશ્યકતા રહે છે જ જટુભાઇ મહેતા
‘કરેંગે યા મરે’ગે'નું સ્વાતંત્ર્ય યુધ્ધ આવ્યું અને ગયુ. અને તેની પાછળ રાષ્ટ્રને પરદેશી રાજ્યસત્તાથી મુકિત મળી અને દેશમાં રવાધીન પ્રજાતંત્રની સ્થાપના થઇ. એ જ અરસામાં દેશના ભાગલા થયા, કામી દાવાનળે આપણા દેશને વેરવિખેર કરી નાંખ્યા, અને વિશ્વવંદ્ય મહાત્મા ગાંધીજીને આપણે સદાને માટે ગુમળ્યા. આજે જ્યારે મારા શિરે રહેલી ‘પ્રબુધ્ધ જૈન’ના ચાલુ સ’ચાલનની જવાબદારીથી હું મુકિત માગુ છુ” ત્યારે આ બધી ઘટનાએ અને બનાવા એક ભવ્ય ચિત્રપટ માફ્ક મારી નજર સામે ખડા થાય છે. અને રાષ્ટ્રના આદિકાળથી આજ સુધીના જીવનમાં આટલા બધા મહત્ત્વ અને નાસિક ભવ્યતાથી ભરેલા બીજો એવા દશકા કદાચ શૈધ્યે ન જડે એમ લાગે છે. આવા અપૂર્વ વર્ષઃશકા દરમિયાન જેની મેં અખંડ નિષ્ઠાપૂર્ણાંક ઉપાસના કરી છે, તે ‘પ્રબુદ્ધ જૈન'ના સંચાલનની જવાબદારીથી મુકત થતાં ચિત્ત ઉડી ગ્લાનિ અનુભવે છે. પણ જે અનુકુળ ઘટના અને વિશાળ કાય'ક્ષેત્રનુ હું કઇ કાળથી સ્વપ્ન સેવતા હતા તે અધયું” સ્વાભાવિક રીતે સામે આવીને ઉભું રહેતાં ‘પ્રભુધ્ધ જૈત'ની જવાબદારીથી છુટા થવા સિવાય મારા માટે બીજો કોઇ વિકલ્પ સ્ક્રુતા નથી એમ લાગવાથી મારે આ પગલુ' ભરવુ' પડયું' છે.
‘પ્રબુધ્ધ જૈન’તે અનન્યમમત્વથી મે સીચ્યુ છે, ઉછેટું છે, અને તેનુ' ધડતર 'કયુ` છે, પ્રબુધ્ધ જૈન’ના આજ સુધીના સંચ લનથી જૈન સમાજની કે વિશાળ સમાજની થી અને કેટલી સેવા થઈ શકી છે તેને નિર્ણય આપવાના અધિકાર મારા નથી, પણ ‘પ્રભુધ્ધ જૈને' મારા માટે તેા એક શિક્ષકની જ ગરજ સારી છે. તે મારા માટે અમુક અંશમાં આત્મસાક્ષાત્કારનું નિમિત્ત બનેલ છે. તેની ઉષાસન દ્વારા શનૈઃ શનૈઃ પેદા થયેલા અવિશ્વાસને લીધે જ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ તરફથી થોડા સમયમાં પ્રગટ કરવા ધારેલ એક નવી ભક્તના માસિકની જવાબદારી લેવાની હું હીંમત ધરી શકયો છું.
'પ્રભુ' જૈન'ના પ્રત્યેક અંકના પ્રકાશનને મે` મારા જીવનના એક મગળખ સમાન લેખ્યું છે. મારા ચાલુ જીવનની આધિ, વ્યાધિ કે ઉપાધિ, ક્ષુદ્ર જૈનના સ ́પાદન દ્વારા મળતા નિર્દોષ આનંદના કારણે હુંમેશા હળવી બની છે. ઊંડી નિરાશાના પ્રસંગેાએ પણ પ્રબુધ્ધ જૈન દ્વરા મે‘પ્રાણદાયી ઉષ્મા અને ચેતના ઋનુભવી છે.
આવા ‘પ્રમુદ્ધ જૈન'ના આજ સુધીના નિર્માણુ પાછળ ચે સ પ્રકારને આદશ, ભાવના, અને વિચારસરણી રહેલી છે. ‘પ્રબુદ્ધજને’ જૈન સમાજને પણ "પ્રસંગે પ્રસંગે સમગ્ર રાષ્ટ્રના પરમ કલ્યાણુને લક્ષમાં રાખીને સ્પષ્ટ અને સચેષ્ટ માર્ગદર્શન કરાવ્યું છે અને ધર્માંધ 'વિવેકની સમ્યગદ્રષ્ટિ આપવા યથાશકિત પ્રયત્ન કર્યો છે. વાણીસયમને જરા પણુ ક્ષતિ ન પહેાંચે તે વિષે શકય તેટલી સભાળ રાખવામાં આવી છે. આવું જેનું ધડતર છે,