________________
૪૧૬
પ્રશુદ્ધ જૈન
માબાપનું કરેલું સતાના ઉથાપે છે અથવા તે યેાગ્ય યુગલે નિર્માણ થતાં નથી. મેટા શહેરામાંથી અને કેળવાયલા કુટુ બેમાંથી પણ નાતજાતના ખ્યાલ અને જ્ઞાતિઋહિષ્કારની ભડક, હજી તદ્દન ગઇ નથી. આ કારણે કાં તે માળાપા હેરાન થાય છે અથવા તે છેકરાએ ન કરવાતુ કરી બેસે છે. આ પરિસ્થિતિ વિચારતાં હવે એ સમય આવી લાગ્યે છે કે જયારે જ્ઞાતિએના હાથમાં જે બહિષ્કારનુ શસ્ત્ર છે તે લઇ લેવુ જોઇએ. મુંબઇ સરકારે રજુ કરેલ નવા ધારા પછળ આ આશય રહેલો છે.
વ્યકિતસ્વાતંત્ર્ય તેમ જ સામાજિક સ્વાતંત્ર્ય બન્ને માનવી સમાજના મૂળભૂત હકા છે એ સર્વસ્વીકૃત છે—સામાજિક સ્વાતંત્ર્યમાં પેતપેાતાના હિત માટે અને ક્લ્યાણ અથે' તપેાતાને અનુકૂળ લાગે તેવી વ્યકિતએ મળીને સસ્થા ઉભી કરે. તેને સમાવેશ થાય છે-પણ સાથે સાથે જાહેર સુલેહ શાન્તિની સાચવણીના હેતુથી લેકપ્રતિનિધિત્વ ધરાવતી કોઇ પણુ રાજ્યસત્તાને જેમ વ્યનિસ્વાતંત્ર્ય ઉપર અંકુશ મુકવાને અધિકાર છે તેવી જ રીતે સામાજિક સ્વાતંત્ર્ય ઉપર અંકુરો મૂકવાના એટલા જ અધિકાર છે. આ જ કારણે સરકાર તરફથી અવારનવાર એક યા બીજી સસ્થાને સુલેહરક્ષાના કારણે ગેરકાદેસર જાહેર કરવામાં આવે છે. પ્રસ્તુત ધારાના આશય જ્ઞતિની સંસ્થાને ગેરકાયદેસર જાહેર કરવાન નથી પણ જેવી રીતે સપના મેઢામાંથી ઝેરની કાયળી લઈ લેવામાં આવે તેમ જ્ઞાતિ પાસે જે બહિષ્કારનું ખીહામણુ શસ્ત્ર છે અને જેને તેણે અનેકવાર દુરૂપયાગ કર્યાં છે અને શ્રીમન્ત અને સત્તાધીોના પક્ષ કરીને લાગવગ વિનાના સાધારણ કુટુખેને જે શસ્ત્રના ળ વડે વવિનાના રંજાડયા છે, તે શસ્ત્ર જ્ઞાતિ પાસેથી લઇ લેવુ અને જ્ઞાતિને એ રીતે નિવિધ અને પરિણામે નિબળ બનાવવી એ આ ધારાના હેતુ છે. આ ધારા જ્ઞાતિને તત્કાળ નાબુદ કરવા નથી માંગતે અને સ્વેચ્છાએ જે લેાકા જ્ઞાતિને વળગી રહીને પોતપોતાના વર્તુળમાં કન્યાની લેવડદેવડ કરવા માંગતા હૈાય તેમતે તેમ કરવામાં કશે। અન્તરાય નથી નાંખતા, પશુ જેને એ વતુ`ળમાંથી બહાર નીકળવું હોય તેને જ્ઞાતિબદુિષ્કારસમાજબહિષ્કાર-ના ભયમાંથી મુક્તિ આપે છે. આ ધારાના આ હેતુ છે, આ મર્યાદા છે એ સા કષ્ટએ ખરેખર સમજી લેવાની જરૂર છે. જે સંસ્થાની લોકપયેગીતા બહુ જ કમ રહી છે, જે સંસ્થા સમાજને આગળ વધવામાં મદદરૂપ થવાને બદલે એક આડ ખીલરૂપ જ બની રહી છે એમ આજ સુધી આપણા અનુભવ કહે છે તે સંસ્થાની અણુધટતી પકડમાંથી-માનવી પેાતાની બાજી સામાજિક હ્રકકા ભેગવતા અટકાવી શકાય ઍવી જ્ઞાતિસત્તાની ચુડમાંથી-પ્રજાજનને મુકિત આપવી એ પ્રજાકીય સરકારના ધર્મ' છે તે આવે ધારા રજુ કરીને સરકાર એ ધર્મ બજાવી રહી છે.
અહિં સુધી આપણે આ વિષય માત્ર કન્યાની લેવડદેવડના દૃષ્ટિકાણુથી જ રચ્યા છે, પશુ જ્ઞાતિએ પોતાની બહષ્કાર સત્તાના ઉપયોગ માત્ર આ જ કારણથી કરે છે એમ નથી. ભીન્ન પણ વ્યકિતસ્વાત અને અવરોધ કરતા જ્ઞાતિનિયમે હાય છે કે જેનુ ઉલ્લ’ધન જ્ઞાતિબહિંષ્કારમાં પરિણમે છે અને આવા સવ પ્રકારના બહિષ્કારે આ ધારાથી નિષિદ્ધ બને છે. અલબત્ત કન્યાની લેવડદેવડનુ નિયમન સર્વ જ્ઞાતિએાના પાયામાં રહેલુ છે. આવા બહિષ્કારનિષેધ નૈતિને નિર્મૂળ કરવાનું, નાબુદ કરવાનું પહેલું પગથીયુ છે. જ્ઞાતિની ભાવના આપણે સામાજ઼િક જીવતમાં વાળુતાણા મા વણુાયલી છે અને એ રીતે જોતાં મુબઇ સરકાર સામાજિક ક્રાન્તિની દિશાએ એક મહત્વનું પગલું ભરી રહી છે. સમાજ-દેશ-આજે કઇ દિશાએ જઈ રહેલ છે તે દિશાનું આ ધારામાં આપણને દર્શન થાય છે. અને જે સામાજિક ક્રાન્તિના, નવરચનાનાં અનેક સ્વપ્નાં સેવી રહ્યાં છે તે ધારાને જરૂર આવકાર આપરો એવી આશા રાખવામાં આવે છે.
આ
તા. ૧-૧-૪૯
છે. આ ધારે કાઇ પણ કામ કે સમાજની બહિષ્કારસત્તાને ગેરકાયદેસર ઠરાવે છે અને એ કામ અથવા તે સમાજ એટલે ચેકકસ ક્રમ અથવા તો ધામિ`ક માન્યતાને અનુસરનારી વ્યકિતને સમુદ્ધ એમ સમજવુ' અને તેની અંદર જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓને સમાવેશ થાય છે” એવુ' 'કામ અથવા તેા સમાજનું લક્ષણ ખાંધવામાં આવ્યું છે. જેમ જ્ઞાતિમાં તેમ જ સંપ્રદાયમાં પણ કન્યાની લેવડદેવડ સંબધી વાડાબંધી હેાય છે. અને સપ્રદાયગત વાડાíંધી આ ધારાથી નિષિદ્ધ અને છે અને એ કારણે કરવામાં આવતા કાઇ પણ વ્યકિતને બહિષ્કાર ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે. પશુ સાથે સાથે બીજા કારણે પણ જો કાઇ વ્યકિતને સંપ્રદાયબહિષ્કાર કરવામાં આવે તે તેં પણ આ ધારાથી ગેરકાયદેસર ઠરે છે. આ ધરાની આ બાળુ ખાસ કરીને જન સમાજની દૃષ્ટિએ જરા વધારે સમાલેચનાની આપેક્ષા રાખે છે. સંધ બહાર'ની શિક્ષાથી જૈન સમાજ સુપરિચિત છે. શાસ્ત્રવિરોધી મન્તવ્યે રજુ કરવા માટે સંધબહાર કર્યાંના બનાવે આપણી બાજુએ સ્વેતાંબર મૂર્તિ'પૂજક તેમજ સ્થાનકવાસી સમાજમાં અવારનવાર બનતા આવ્યા છે. આવા બહિષ્કારના સમયનમાં એમ કહેવામાં આવે છે કે “અમારા સપ્રદાયની ચોક્કસ ધાર્મિક માન્યતા છે. તે સંપ્રદાયના દરેક અનુયાયીએ સ્વીકારવી જ જોઇએ. એ માન્યતાએ જેને સ્વીકાય ન હેાય તે અમારા સંધમાંથી સ્વેચ્છાએ નીકળી શકે છે. એમ ન કરતાં અમારા ધાર્મિ ક માન્યતાઓની વિરૂદ્ધ જે કાંઇ જાહેર રીતે વર્તે, વિચારો રજુ કરે અને પ્રચાર કરે તેને અમારા સંગફુનને સુરક્ષિત રાખવા ખાતર સંધમાંથી હિષ્કૃત કરવા જ જાઇએ. આવા હિં...ાર વ્યાજબી છે, ધમ સમત છે. કાઇ પણ ધ વિરે,ધીને ધમ' સમુદયમાં સ્થાન હોઈ ન શકે'', આ સમયન જેટલું ઉપર ઉપરથી વ્યાજખી દેખાય છે તેટલું જ વાસ્તાવિક પરિસ્થિતિ અને અદ્યતન વિચારાન્તિની ઉપેક્ષા કરનારૂ છે. આ સમ 'નની ભૂમિકા એ છે કે કાઇ પણુ સંપ્રદાયને દરેક અનુયાયી તે તે સ`પ્રદાયની ચેકકસ ધામિ'ક માન્યતાઓ પુરી સમજી સ્વીકારીને તે સપ્રદાયમાં દાખલ થયેા છે, જ્યારે સંપ્રદાયનું સભ્યત્વ સાધારણુ રીતે કેવળ જન્મપ્રાપ્ત જ હોય છે. વળી આજે જે જે લેાકા પેતાને અમુક સંપ્રદાયના ગણુાવે છે તે સવ` કાઇને તે તે સ ંપ્રદાયની ધર્મિક માન્યતાએ સ્વીકાય છે એવી જે કલ્પના ઉપરના સમ થનમાં રહેલી છે તે પશુ વાસ્તવિકતાની વિસંવાદી છે. આજની કેળવણીએ અને સતત બદલાતા સામાષિક વાતાવરણે તેમ જ પશ્ચિમની સંસ્કૃતિ અને સાહિત્યના સંસગે આપણા વિચારમાં, વાણુમાં, વતનમાં પારિવનાનેા પલટ પેદા કર્યો છે. પરિણામે આજે ભાગ્યે જ એવા કોઇ સુશિક્ષિત માનવી મળશે કે જે એમ કહેવાને તૈયાર હાય કે પોતે ગમે તેટલું જાણ્યું, જોયુ કે સાંભળ્યું હાય તે પણ પેાતાના સપ્રદાયની ચેસ માન્યતાએથી પાતે તસુભર દૂર ગયા નથી. જેમ વધારે સુશિક્ષિત, જેમ વધારે વ્યાષક અને મૌલિક જીવનદશ'ત, જેમ વધારે ઉંડી સત્યની ઉપાસના તેમ સપ્રદાયગત કાળજીની ધાર્મિ ક માન્યતાએથી વધારે અન્તર. આજે જ્યારે સંપ્રદાયોનાં ભવી તાળઇ રહ્યા છે ત્યારે સંપ્રદાયની આ કે તે માન્યતા જળવાઇ રહેવાના તે પ્રશ્ન જ ઉભે। યતે। નથી. સમાજને–રાષ્ટ્રને. આગળ વધવુ' હોય તે રૂઢિ અને સંપ્રદાય અને પેટા સંપ્રદાયની એડીએમાંથી પ્રજાએ મુક્તિ મેળવ્યે જ છુટકા છે. વિચારસ્વાત ંત્ર્ય સિવાય વિચારક્રાન્તિ સંભવતી નથી અને વિચારક્રાન્તિ વિના સમાજક્રાન્તિ શક્ય નથી. આ કારણે સમાજ અને ધમ ને સ્પશ'તા સવ' ક્રાઇ વિષય પરત્વે તપેાતાના વિચારે દર્શાવવાની અને તે મુજબ પોતપોતાનું જીવન ઘડવાની દરેક વ્યક્તિને છુટ હેવી જોઈએ અને તે કારણે કાઇને પણ બહિષ્કાર કરવાની કેઇ પણ સ’પ્રદાયના રીણાને જરા પણ છુટ હાવી ન જોઇએ. `િક કે સામાજિક ક્ષેત્રમાં પ્રચલિત માન્યતા કે રચના વિરૂદ્ધ વિચારો પ્રદર્શિત કરનારને દંડ આપવાના—અટકાયત કરવાનાદુિષ્કાર કરવાના-દિવસેા ગયા છે એમ સૌ કાઇએ સમજી લેવુ જોઇએ અને આવી રહી સહી સાંપ્રદાયિક સત્તાના પશુ હવે અન્ત આવા જોઇએ એ સાએ સ્વીકારવું જોઇએ. કાઇ પણુ સંપ્ર
આ ધારે એક બાજુ જેમ જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓને લાગુ પડે છે તેમ ખીજી બાજુએ સંપ્રદાય અને પેટાસ યાને લાગુ પડે