________________
૧૫૪૯
હિંદના નવા લેાકશાહી તું ત્રને ઉથલાવી પાડ વિરત પ્રયા યે જ જાય છે. આ સ્થિતિમાં સોવિયેટ રશિયા સાથે હિંદના મિત્રા ચારીના સંબંધ સભવી શકતા નથી. ત્રીજી ખાજુક એશિયાનાં બીજો રાજ્યા, જાપાન, રાન, અકધાનીસ્તાન બહાદેશ, પાકીસ્તાન, લકી, મિલાયા, વાડીનેશિયા વગેરે કા તે નિબ ળ છે, અથવા વિગ્રહ-આંતવિચહુમાં સાવાએલાં છે. આ પરિસ્થિતિમાં બ્રિટન જેતી સાથે હિ આજસુધી સાળાએલું હતુ અને જેના શહીદી રંગ હવે ઝાંખા પડતાં જાય છે, તેમજ જે સમાજવાદ તરફ ધીમી પણ ફ્રેંચ કરતું જાય છે, તેની સાથે હિદના સ ંબંધ વધુ લાભદાયક અને ચેન્ગ્યુ છે. પરંતુ આ સંબંધ સંપૂર્ણ માનમર્યો હેવા જોઇએ એમ હિંદ માને છે, અને એવા સખધ કઇ રીતે સ્થાપી શકાય, એના -ઉકેલ માટે લડનમાં મંત્રણા ચાલી રહી છે.
એમ જાણવા મળે છે કે જે અભૂતપૂર્વ બધારણીય પ્રશ્નને ઉકેલવા. આ રાજપુરૂષ મથી રહ્યું છે, તે અંગે કેટલું કે નિરાકરણ થઇ ચૂકયું છે.
એવા નિણ ય થયાનું જાણવા મળે છે કે રાષ્ટ્રસમહુના દેશ સાથેના મુક્ત સહકારના પ્રતીક તરીકે રાજાને સ્વીકાર કરવામાં આવશે, પરંતુ એથી હિંદના પ્રજાસત્તાક તરીકેના દરજ્જાને કી આંચ આવશે નહિ, કારણ કે હિદે રાજા પ્રત્યે કઇ પ્રકારની રાજ્યનીતિ ધરાવવાનુ રહેશે નહિ.
આ સંબંધમાં એક જાહેરનામું ઘડી કાઢવામાં આવ્યુ છે; અને આ લેખ પ્રગટ થયા પહેલાં રાષ્ટ્રસમ્રુદ્ધનાં રાષ્ટ્રોની સયુકત સાથે એ બહાર પડી ગયુ હશે.
સહી
આ તકે એક મુદ્દો એ વિચારવાની જરૂર છે કે, રાષ્ટ્રસમુ હમાં જે રાષ્ટ્રો સામેલ થાય છે, તેમની વચ્ચે ખુલ્લા દિલના સુમેળની જરૂર છે. પાકિસ્તાન પણ રાષ્ટ્રસમૂહનું સભ્ય બને છે, અને તેથી હાલ હિંદ પ્રત્યે તેની જે વિરેધી કહી શકાય એવી શાંતિ પ્રવર્તે છે, તેમાં એણે સુધારા કરવા જોઇએ. ખીજું દક્ષિણ ફ્રિકા પણું રાષ્ટ્રસમૂહનું સભ્ય બને છે ત્યાંની મલાન સરકાર ર ગઢષના ઝેરથી હિંદીઓ પર જે ત્રાસ અને જુલ્મ ગુજારી રહી છે છે, તેથી તેણે તત્કાળ અટકવુ જોઈએ. જો આમ નહે અને તે રાષ્ટ્રસમૂહનાં રાષ્ટ્રો વચ્ચેની મિત્રતા કેવળ તકલાદી નીવડશે. રાસમૂહનાં રાજ્યો વચ્ચે સાચી મિત્રતા સ્થાપવા માટે બ્રિટને પાકિસ્તાન અને મલાન સરકારને પેાતાની લાગવગ વાપરીને સમજાવવી રહી. જગુભાઇ
કલેશને ટાળજો
નાસિકથી એક. ભાઇ લખે છેઃ અઢિયાના જૈન ઉપાશ્રયમાં જેને યુલકાએ મ. ગાંધીજીના ફોટા મૂકેલા હતા. પણ હાલમાં અહીં આવેલા રામવિજયજીના પક્ષનાં મુતિશ્રીની સલાહ અનુસાર તે ફોટા અહીંના ધમ ચુસ્ત . વાણિયાઓએ કાઢી નાખ્યા છે. હવે તે રી લગાડવા ચાગ્ય છે કે અયાગ્ય, તેની સલાહ આપશે.’
વન ઉપાશ્રયમાં કાઇ મહાપુરૂષના કાંટા ટાંગામાં કઇ ખાટુ નથી.૧ ટાંગેલ ફોટા કાઢી નખાવવામાં કેવળ સંકુચિતપણુ દેખાય છે. ગાંધીજી ધમ ચુસ્ત હતો જ; અને જો વાણિયાએ ધમ ચુસ્ત ખરેખર હાય . તા તેઓ તેમના ફેટા કાઢી નાખે નહિ. એટલે વાણિયાએ કાંતા -ધમ મુસ્ત નથી, અથવા તે સાધુથી ડરે છે.
તો સાધુના ગયા પછી કદાચ એ જ વાણિયાઓ ફાટા કરી મૂકવાની હા પાડે. પરતુ ફરીથી તે તે કાટા ન ખસેડવાનું વચન આપે તે જ એ મૂકજો. ફાટે મૂકવાની બાબતમાં કલેશ તા ન જ કરજો. આવી બાબતમાં ઘર્ષણ થાય એ ઇચ્છનીય નથી.
સ્વરાજ યુગનું સાહિત્ય
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર સંશોધન સભાના આશ્રમે તા. ૧૮ મીને હું રાજ કોનેાટ સાલમાં મળેલી સભામાં વરા યુગનું સાહિત્ય" એ વિષચ પર ગુજરાતના પ્રખર વિવેચક અને સાહિત્યકાર શ્રી કાકાસાહેખ કાલેલક એક મનનીય પ્રવચન કર્યું હતું, જે અત્રે રજુ કરવામાં આવે છે.
આ પ્રદેશમાં શાલીવાહેનતુ રાજ્ય હતું, પરંતુ હવે તા તલવાહનનું રાજ્ય ચલે છે. મોટરમાં તેલ ખૂટયું એટલે મારે થેભવુ પડેલુ !
સ્વરાજ્ય મળ્યું ન હતું ત્યાં સુધી સાહિત્યકારને હુ કહેતા છુ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે સાહિત્યનું સર્જન કરી. પરંતુ આઝાદી – હવે આપણે હાથ કરી છે; એટલે હું હવે સાહિત્યકારને વિશાળ ક્ષેત્રે માં જવાની તેમની કજ યાદ કરાવુ છુ. જે રીતે હિમાલય માંથી ગોંગા પ્રગટે છે ત્યારે નાની સાંકડી ધારામાં વહે છે પરંતુ. પછીથી હગ્દાર' આગળ સપાટ મેદાનમાં આવતાં વિશાળ પટ પર પથરાઈને ધીર ગંભીર બની ચાલે છે; તેમ સાહિત્યકારોએ પ - કરવુ જોઇએ.
સ્વરાજ મળ્યું. ત્યારે એવે વખતે મળ્યુ છે કે આખી દુનિયા એક મુઝવણમાં પડી છે, ભવિષ્યની તેને ચિંતા છે. આ સ્થિતિમાં સમસ્ત જગત આપણી તરફ આદરની નજરે જુએ છે. આવે વખતે હિંદે પોતાનુ સ્થાન દુનિયામાં લેવાનુ છે. આજે સાહિત્યકારે શુ કરવુ' જોઈએ ?
આપણે એકાએક સાંકડી શેરીમાંથી બ્હાર નીકળાને ખુલ્લા મેદાનમાં આવ્યા છીએ, ત્યારે આપણે આપણી નજર વ્યાપક કરીન વાની છે. સાહિત્ય દ્વારા માનવજાતિની સેવા કેટલી કરી શકીએ છીએ ! તે જોવતુ છે. આવી સ્થિતિમાં સાહિત્યકારો જખતાઇ જાય તે નવાઈ નહિ.
કોઇ મને પૂછે છે, સાહિત્યકારેને સ્વરાજ મેળવવામાં કાળા કેટલે? હું કહું છું કે માત્ર નવલકથાકારને જ સાહિત્યકાર શું કામ ગણે છે ? ઘણી ઉતાવળ વચ્ચે દૈનિક વર્તમાનપત્રમાં સમાચારા લખી નાંખે તે પણ સાહિત્યકાર છે. દૈનિકના અગ્રલે લખનારા ૬ અગ્રેજીમાંથી સમાચાર અનુવાદ કરનારાઓ પણ સાહિત્યકારા છે; કારણ કે તેમનુ લખેલું લાખા માસ વાંચે છે, એટલે તેમનુ, સમાજ વચ્ચે સ્થાન છે પ્રેફેસરા કે તત્ત્વચિ તા પણ એ રીતે સાહિત્યકારા છે, જો તમે એ રીતે નહિ વિચાર તા સાહિત્યકાર એક સાંકડુ વતુલ ઉભું કરી
આપણે દુનિયાની જાળમાં ન કસાઇએ અને પૂ. ગાંધીજીએ આપેલ પ્રેરણાથી નવુ' સાહિત્ય આપી શકીએ એવી શકિત કેળ વીએ. દુ:ખની વાત એ છે કે, આજ સૌ કાઇ સેવાના સરવાળા કાઢે છે.
આપણે આપણા દેશને કેમ એળખી શકીએ અને તેને કેમ ઉન્નત બનાવવા એના વિચાર-ચિંતન-કરનાર સહિત્યકાર છે. જ્યારે એ શકિત કેળવશુ ત્યારે હિંદના પ્રાણને પહોંચી શકીશું.
એક અમેરિકન તત્વચિંતકને મે કહ્યું હતું કે હિંદના લાકાતે Reverence for life સ્વાભાવિક છે. પણ Respect for Personality સ્વાભાવિક નથી
આપણા જીવદયા અને પ્રાણીઓ પ્રત્યેને આદર એટલે દર કામ કરે છે કે કહેવાની વાત નહિ. જીવનની અનુભૂતિ ઉપર આપણા વિચારા રહેવા જોઈએ. વ્યકિત માટેના આદર્શ વ્યકિતના વિકાસ માટેના આદશ-આપણે કેળવી ન શકીએ તે વિકાસસસ્કૃતિ ફળ આપવાની નથી.
આજની પછાત કામોની સ્થિતિ તપાસીએ. તેમના વિકાસના વિચાર કરીએ. હું. અહીં જ્યારે જ્યારે આવુ છુ ત્યારે ત્યારે પછાત કામાના અભ્યાસી શ્રી. ભગવાનલાલ માંકડને મળવા હંમેશાં ઇચ્છુ છુ. કારણ કે તેઓએ મને એક નાની પુસ્તિકા ભેટ ધરેલ છે. જેમાં પછાત વર્ગો માટેના અભ્યાસ ભેગા કરેલા હતા - આવા પછાત વર્ગ માટે સૌને આદર નહિ હાય પણ મને
તત્રી એ તેા છે