________________
તા. ૧૫-૪-૪૯
પ્રશુદ્ધ જૈન
મધ્યમ વર્ગના જેનેાની બેકારી અને તેના ઉપાયા
આજે આપણા જૈન સમાજ સામે જે પ્રશ્નો ઉઠી રહ્યા છે તેમાં મધ્યમ વર્ગના જતાની એકારી એ આપણે મન એક ભારે ચિંતાના વિષય છે. વ્યાપારી કામ તરીકે સમાજમાં આપણું વિશિષ્ઠ સ્થાન હતું. આપણા હાથમાં વ્યાપાર હતેા, મેભેા હતેા, પ્રતિષ્ઠા હતી અને ઠીક ઠીક સંપતિ પણ હતી. પણ છેલ્લા ઘેાડા વર્ષોથી આપણે એ સ્થાન ગુમાવી રહ્યા છીએ, ‘વાણીયાને દીકરે ભુખે ન મરે' એ કહેવત પણ આજે જુઠી પડતી જાય છે. વૈજ્ઞાનિક યુગ, વિશ્વયુધ્ધે ઉભી કરેલી વિષમ પરિસ્થિતિ, ભીષણુ માંધવારી અને વ્યાપાર નિયંત્રણ ઉપરાંત પ્રવતંતા ભીષણૢ દૂષ્કાળને અંગે આજે આપણા મધ્યમ વર્ગ' જે છેલ્લા ચેડા વર્ષોંથી નીચાવાઇ રહ્યો હતા તે આજે નિ:સહાય નિરાધાર દશા લાચારીપૂર્ણાંક યુગે મેઢે સહી રહ્યો છે, કેટલાક ભાગ જો કે હજી એ ઝંઝાવાત સામે ટકી રહેવા હવાતિયાં મારી રહ્યો છે. પણ એ કયાંસુધી ટકશે એ કહેવુ મુશ્કેલ છે.
એક બાજુ આ સ્થિતિ હોવા છતાં બીજી બાજુ સ્થિતિસ - પન્ન વર્ગ પણ અસ્તિત્વ ધરાવે છે એ આપણા પક્ષે એક પ્રકારના સંતેષની વાત છે. પણ બહુધા એ વર્ગ હજી જુની પરંપરાને વળગી રહી જે. રેલમછેલ વહાવે છે એથી સમાજનું ખીજું‘ ચિત્ર ઢકાઇ જાય છે તે એક પ્રકારની એવી છાપ ઉઠે છે કે ધર્મના નામે એવી રેલમછેલ ઉડાવવાથી જ પુણ્યસચય થાય અને એના પ્રતાપે જ સમાજ સુખી અને
એક કાળે આવા કાર્યં આવકારદાયક હતા, યેાગ્ય પણ હતા પણ જ્યારે આજે પરિસ્થિતિએ પલટા ખાધા છે ત્યારે સમાજના સુત્રધારાએ સમય અને સયેગે વિચારી સાર્ધામ' વાસલ્યની ધમ'ભાવનાને નવુ રૂપ આપવુ ઘટે છે. મિત્રવગ` પાસે આ પ્રશ્નની ચર્ચા થયા બાદ છેલ્લા થોડા દિવસે!માં એક પછી એક આનંદદાયક સમાચાર સાંપડતા રહ્યા છે કે સમાજના સુત્રધારનુ હવે આ પ્રશ્ન હાથ ધરવા તરફ લક્ષ ગયુ' છે, અને બહુ જ નજીકના દિવસેામાં અમલી કાય શરૂ કરવા જેવી યોજનાએ પણ ધડાઇ રહી છે. કેટલીક અગ્રગણ્ય સંસ્થાઓ-મડળેા ખતે જીથાએ આની શરૂઆત પણ કરી દીધી છે. વારસાગત સામિ ક વાત્સલ્યની ધમ ભાવનાઅે વિવેકપૂર્વ' જે સમયાનુકુળ ફેરફાર સ્વીકારી લીધે છે એ આવકારદાયક સ્તુત્ય પગલુ છે. આમ હૈાવા છતાંયે જે ભયસ્થાને! એમાં રહેલા છે તેના પણ આપણે વિચાર કરી લેવા જરૂરી છે કે જેથી લાબ કરવા જતાં હાનિ ન સાંપડે.
સમાજની વિષમ પરિસ્થિતિને હળવી કરવા જે યાજન એ ધડાઇ રહી છે તેમજ અમલી બની છે તેમાં દાનને પ્રવાતું છૂટ મુકવા એ સિવાય ખીજી કાઇ પણું યેાજના સાંભળવામાં નથી આવી. રાકડ રકમ, અનાજ, વસ્ત્ર, રેશન કે એવી જ ખીજી કાઈ પણ જરૂરી સામગ્રી દુષ્કાળના સમય પંથ"ત પ્રગટ-અપ્રગટ પહેોંચાડવી એ જ મુખ્ય વસ્તુ રહેશે એમ સમાય છે.
મારી અલ્પ બુધ્ધિ અનુસાર મને એમ લાગે છે કે આ ટુકી યેાજના તાત્કાલિક પ્રશ્નના ઉકેલ લાવવામાં સુંદર ફાળા આપશે પણ એથી સમાજની સાચી સમસ્યા હલ નહી થાય. એથી જો આ પ્રસંગે જ એના કાયમી ઉકેલ લાવવાના માગ ખેળીકાઢવામાં આવે તા જ સમાજ ઉભો થઈ શકશે અને એ પ્રતિ સાધવા જેવા સખળ થઇ કરી ટટ્ટાર થઇ શકશે. બાકી આ ટુંકી યોજનાથી જે કેટલાક દોષ ઉભા થવાના પુરા સભવ છે એ તરફ દૂલક્ષ્ય કરવુ આપણને ન પાલવે.
જે કેવળ નિરાધાર છે, જે હાથપગ ચલાવી શકે એમ નથી એવા થેડા ગૃહો કે વિધવા ઉપરાંત કાઇ એકલદોકલ એકાર કુટુ'ખેતે બાદ કરતાં, વિષ્ણુપુત્ર કદી હાથ લાંખેા કરતે નથી,
૪૮૩
અને કદી કર્યાં પણ નથી. ભુખ્યા પેટે એણે સુવાનું પસંદ કર્યું. છે પણ ખાનદાની છેાડી નથી. ખાનદાનીના ખપ્પરમાં એક ડાભાઇ રહ્યો છે છતાં એણે વટ છેાડયા નથી. રળનાર એ એક છે, ખાનાર શ છે, છતાં એણે મજુરીને હલકી માની છે. એમાં એને શરમ છૅ. આખા દિવસ કામ ખેંચવા છતાં ીવગને એ કામ ખેાળ વામાં શકે છે, નથી એ દીનતા યાય, નથી રાડા પાડતે અને છતાંય નથી ટૅક ખાતે. પણ આજે એવી લાચાર પરિસ્થિતિએ પહેચ્યા છે કે એ હવે પોતાની ટેક જાળવી શકે એમ નથી. ગુપ્ત દાન એ સ્વીકારી લે એવી પુરી શકયતા છે. પરિણામ એ આવશે કે એની તેજરિવતા હાશે, વટ ખાશે અને પછી પડયા પછી શતું વિનિવાસ: જેમ અનેક નબળાઈ અને દુગુ ણાને એ નાતરશે, જેણે એક વાર હાથ લાંખે કર્યો એ પછી હાથ લાંખા કરતાં શીખી જવાના. આળસ, સાહસને અભાવ, નિસ્તેજ પણું, દીનતા, ખુશામત તે અહેશાન નીચે આવી જવાની લાચારીથી ઉપજતા અનેક દોષ એને ફરી ઉઠવામાં મોટા અંતરાયે ઉભા કરશે. જો સમાજના ઠીક ઠીક એવે મોટા વગ જો આ પરિસ્થિતિને કારણે નિસ્તેજ અને નિવીય બની જશે તે પરિણામે સમાજને જ મેટા ધકા લાગશે.
આના ઉપાય વિચારતાં મને એમ સમજાય છે કે જો આપણે નીચેની પદ્ધતિ અજમાવીએ તે આપણે એમને નિસ્તેજ બનતા
અટકાવી શકીએ.
(૧) અન્ન, વસ્ત્ર કે ક પણ રકમ એમી આપવામાં આવે તે રાહત તરીકે નહી, દાન તરીકે નહી પણ ભેટરૂપે યા મિત્રને કરેલી સમ્રાય રૂપે જ હાવી જોઇએ.
(૨) એ ફગ માંડીવાળવાની ગણત્રી હૈાવા છતાં ઉછીની રકમ રૂપે જ આપવી જોઇએ. વગર માંગ્યે એ જ્યારે પરત કરે ત્યારે પાછી લેવાની શરત સાથે.
(૩) પલટાયેલા ચેગોને કારણે વ્યાપારના ક્ષેત્રે બધ થવાથી તેમજ હુથમાંથી ચાલ્યા જવાથી વહેલામેૉડા ઉદ્યોગ તરફ વળ્યે સિવાય આપણો છૂટકો જ નથી, એથી આજથી જ ઊદ્યગ તરફ જવાની પ્રેરણા–સલાહ અને ઉત્તેજન આપી ખેડી શરમ છેાડાવવી એ આપણી ફરજ છે. એથી તાત્કાલિક એવા ઉદ્યોગો ઉભું કરી એવાઓને એમાં નિયુક્ત કરવા જોઇએ, અને એ રીતે એમને હંમેશનું પાણુ મેળવતા કરવા જોઇએ.
(૪) કાંતણુ, ભરત, ગૂથણુ કે સિલાઇ જેવા કામે કરનાર યા શીખનાર બન્નેને એ મારફત સારૂ વેતન મળવુ જોઈએ. રાહતના બલમાં કાંઈક કામ તેા લેવુ જ જોઇએ.
(૫) એવા કામેામાં જો એ પ્રવીણ થશે તે સાઇડ બીઝનેસ તરીકે પણ એ હંમેશની પુરવણી મેળવી શકશે
આવું કામ કરાવીને
(૬) સ્ત્રીઓ માટે તે કલાક બે કલાક જ વેતનરૂપે રાહત આપવી જોઇએ.
(૭) વિશેષ નહી તે એકાદ કલાક પશુ હાથ પગ હલાવ્યા વિના કેવળ બેઠખાયુ જીવન જીવવા રાહત ન મેળવત્રા સમાવવા જોઇએ.
(૮) દુષ્કાળ સમય પર્યંત જીવા રાહતકડમાંથી કામના બદલામાં અપેક્ષિત રકમ એવડી ત્રેવડી આપવી જોઇએ.
(૯) આ તથા આવા પ્રકારની યેાજના ઉભી કરવી ઘટે. ૧૦) પરિણામે સમાજ જો ખોટી શરમ મુકી પ્રમાણિક ધંધાઉદ્યોગ તરફ વળશે તે જ આ સમશ્યા હલ થશે, ઉપરાંત સમાજ પણ તેજસ્વી-વીય વાન અને સબળ બની પોતાના પગ પર ઉભા રહેવા જેટલો સમય બનશે.
રિતલાલ મફાભાઇ શાહ