________________
૪૮૨
શુદ્ધ જૈન
અટકવવાના થતા. આ બીલને જન સમાજના ભિન્ન ભિન્ન વિભાગના ધૃષ્ણા મેટા ભગે એ રીતે વિધ કર્યાં હતાં કે હિંદુ શબ્દમાં જૈનના સમાવેશ કેઇ પણ રીતે થવા ન જોઇએ, આ એ રીતે થઇ શકે તેમ હતું. એક તે। આ ધારા એવી રીતે સુધારવા કે જેથી હિંદુઓમાં અન્તગત થતા જાને નહિં પણ હિંદુોને તેમજ તેથીઁ અલગ એવી જન ક્રામને લાગુ પડે. આવી માંગણી તા. ૨૩-૧-૪૯ ના ૨જ મુંબઈ ખાતે મેધછ થેાભણ ધાનકમાં શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહના પ્રમુખસ્થાને મળેલી સમસ્ત સ્થા નકવાસી જૈતાની સભાએ કરી હતી. તે સભાએ કરેલે ઠરાવ નીચે મુજબ હતે.
મુંબઇ ધારાસભામાં સતિભેદ દૂર કરનારૂ બીલ નં. ૮૫ આવી રહેલ છે તે પર વિચાર કરતાં આજની સ્થાનકવાસી જૈની મળેલી સભા ઠરાવે છે કે આ ખીલ ધણુ' અસ્પષ્ટ હુઈને તેને ચેકસ અર્થ તારવવે! મુશ્કેલ છે. તેમ છતાં તે ખીલ જે રીતે રજી થયુ છે તે ઉપરથી તે બીલને એક ઉદ્દેશ મુસલમાન, પારસી, સાઇ, યહુદી અને શિખા સિવાયની હિંદમાં વસતી બધી પ્રજાને હિંદુ શબ્દની વ્યાખ્યામાં ગણી લેવાના હેાય એમ લાગે છે. જૈન શબ્દ જ્ઞાતિ કે કામસૂચ× નહિં પશુ ધ`સૂચક છે. જૈન ધર્મ હિંદુ વૈદિક ધમ'થી સંસ્કૃતિ, ઇતિહાસ અને પરંપરાની દૃષ્ટિએ જુદા અને સ્વતંત્ર છે. તેથી કાઇ ધમવાચક શબ્દની વ્યાખ્યા અન્ય ધર્મના અનુયાયીએને જુદા પાડીને કરવામાં આવે ત્યારે જૈન શબ્દને સ્પષ્ટ ઉલ્લેખ કરવા યેાગ્ય છે અને હિંદુ શબ્દની વ્યાખ્યામાં તેમને સમાવી દેવા એ વ્યાજબી નથી એમ આ સભા માને છે. તેથી ઉપરાષ્ઠત બીલ માને લાગુ પાડવુ હોય તે ‘જૈન’તા સ્પષ્ટ ઉલ્લેખ કરવાની આ સભા સરકારને વિનંતિ કરે છે.’
આમ કરવાથી હિંદુએથી અલગપણું રવીકૃત થયું જ ગાય અને જનાએ પણ પેાતાના પેટાવિભાગ કે પેટાજ્ઞાતિના ઉલ્લેખ ન કરવે એટલુ જંનેને માટે ધનકર્તા બને, ખીજી રીત એ હતી કે ડાભીનુ” ખીલ બીજી મુસલમાન, પારસી વગેરે કામેાની માફક જૈનેને પણ લાગુ ન પડે એવી માંગણી કરવી. આવી માંગણી જન સાંજના અન્ય સ' વિસગાએ કરી હતી. પણ આ બન્ને પ્રકારની માંગણી પાછળ સર્જે કાઇને હેતુ તા એક જ હતા કે જૈને હિંદુઆથી ધર્માંની બાબતમાં અલગ ગણાવા જ જોઇએ. વસ્તુસ્થિતિ આ મુજબ સ્પષ્ટ હોવા છતાં મુંબઇના સ્થાનકવાસી સંઘ ધાર્મિક માન્યતાથી વિમુખ ખનેલા મુંબઈ જૈન યુવક સંધના પ્રમુખ શ્રો ચીમનલાલ ચકુભાઈ શાહની દારવણી નીચે‘ અમે જૈને હિંદુ છીએ' એમ જાવીને અન્ય સમસ્ત જૈન સમાજથી જુદા પડે છે અને જૈન સમાજના અલગ અસ્તિત્વ ઉપર જાણે કે કુઠારધાત કરી રહેલ છે. આવે વસ્તુવિપર્યાસ ઉપરની લેખમાળામાં કરવામાં આવ્યા છે. અમુક અભિપ્રાય અભિપ્રેત છે કે નહિં એ ખાાત ગૌણુસ્થાને રાખીને આવે સમષ્ણુપૂર્ણાંકને કે સમજ૰
વિùાણે જે વસ્તુવિપર્યાસ મુંબઈ સમાચાર જેવા જવાબદાર છાપામાં થઇ રહેલો છે તેની સ્પષ્ટતા કરવી જ જોઇએ અને વાસ્તવિક હકીકત શું છે એ બાબત યથાસ્વરૂપે જાહેર જનતા સમક્ષ રજુ થવી જ જોઇએ એ હેતુથી આ નોંધ લખવામાં આવી છે.
અહિં સાથે સાથે મુંબઇ સમાચારના અધિપતિને આટલી વિજ્ઞપ્તિ કરવામાં આવે તે અસ્થાને નહિ ગણાય કે જૈન સમાજ વિષે તેમને જે કાંઇ વિચાર પ્રગટ કરવા કે કરાવવા હાય તે જરૂર કરે પણુ મા વિષયના લખનારા પુરી જવાબદારીથી અને સત્ય હકીકતના પાયા ઉપર લખે કે જેથી કોઇ પણ પ્રકારની ગેરસમજુતી ફેલાવા ન પામે અને સમાજનું શ્રેય જે સાધવાના સૌ કાઇ પત્રકારના હેતુ હવે જોઇએ તે સમાજના સાર્વત્રિક શ્રેયને કદાચ વેગ મળી ન શકે તે પણ હાનિ તેાન જ થવા પામે. એક કામી સસ્થાનું સ્વેચ્છાએ વિસર્જન અને રાષ્ટ્રને સમર્પણ
પશ્ચિમ ફીનારા ઉપર મુબઇથી નજીક આવેલ સાસવણેમાં છેલ્લાં ૩૦ વર્ષથી વૈશ્યવિદ્યાશ્રમ નામની એક શિક્ષણુસસ્થા ચાલતી
તા. ૧૫-૪-૪૯
હતી. આ સંસ્થા કાંકણુસ્થ વૈશ્ય સમાજની વિદ્યાર્થીએના લાભ માટે ઉભી કરવામાં આવી હતી. જાણીતા રાષ્ટ્રસેવક આચાય ઢરવણુ એ સંસ્થાના મુખ્ય સંચાલક અને આત્મારૂપ હતા. આ સંસ્થા કેળવણીના ક્ષેત્રમાં બહુ સારૂ કામ કરી રહી હતી. આ સંસ્થાના સંચાલકો સમય' રાષ્ટ્રવાદી હાઇને અમુક કામના જ લાભાથે' ઉભી કરવામાં આવેલી આ સંસ્થાને એક રાષ્ટ્રીય શિક્ષણુની સંસ્થામાં પલટાવવાના નિણું'ય ઉપર આવ્યા અને ગયા માર્ચ માસની છઠ્ઠી તારીખે તેમના તરફથી આ સંસ્થાનાં મકાન અને ભ ડાળ મુબઇ સરકારને અપણુ કરવામાં આવ્યા, આ આપણુવિધિના પ્રસંગે પતપ્રધાન શ્રી, બાળાસાહેબ ખેર હાજર થયા હતા અને આ સંસ્થાના પાયાની કેળવ ણીના સ્ત્રી શિક્ષકો તૈયાર કરવાં માટે ઉપયોગ કરવ માં આવશે અને આ સસ્થાને ગાંધી વિદ્યાલય'ના નામથી . એળખવામાં આવશે એમ જાહેર કરવામાં આવ્યું હતુ. એક કામના લામાથે ઉભી કરવામાં આવેલી સસ્થાને તે કામ તરફથી રાષ્ટ્રીય શિક્ષણના કાય માટે ભેટ કરવામાં આવે એ જેટલું રતુસ તેટલું આવકારદાયક હાઇને તે કામના આગેવાના અને સસ્થા સંચાલકોને આવુ પ્રશ'સનીય અને અનુકરણ્યગ્ય પગલું ભરવા માટે શ્રી ખેર સાહેબે હાર્દિક ધન્યવાદ આપ્યા અને જણાવ્યું કે ‘‘હિંદમાં આજે જે નવી સમાજન રચનાનું નિર્માણુ થઇ રહ્યું છે તેમાં જે સંસ્થાએ સપૂણુ અર્થાંમાં રાષ્ટ્રીય ન હેાય તેવી સંસ્થા માટે ખીલકુલ આવકાશ નહિ હાય” આ આશ્રમને ઔપચારિક રીતે અપણુ કરતાં આચાય' શ્રી ઢવણે જણાવ્યુ` કે '‘આપણા પૂજ્ય બાપુજીના અવસાનથી આપણને બહુ કડવા ખાધપાઠ મળ્યે છે અને તેથી આ કેમી સંસ્થા આપણી રાષ્ટ્રીય સરકારને સુપ્રત કરવાના અમાએ નિણ ય કર્યાં છે. આ ભેટની રૂપીઆ આના પાછમાં કીંમત આંકી શકાય નહિં. આવી ભેટ પહેલી વહેલી જ હાઇને તેની કીંમત ઘણી મેટી લેખવી જોઇએ. જે સંસ્થા મારી આખી જીંદગીના પરિશ્રમનું ફળ છે તે સસ્થાને ભેગ આપવાની હું એટલા માટે પહેલ કરૂ છુ કે આ દૃષ્ટાન્તનું ખીચ્છ કામી સંસ્થાએ અનુકરણ કરવા પ્રેરાય. આ સંસ્થા જો કે નામમાં કમી હતી . એમ છતાં. પણ સ્વરૂપમાં રાષ્ટ્રીય હતી અને આગલી સરકાર સાથે તેણે કટોકટીની લડાઇ ચલાવી હતી. આજની સરકારમાં આપણું સ્વતંત્ર વ્યકિતત્વ આપણે હામી દેવા તત્પર છીએ એ હકીકત જ આપણી સરકાર સ્વરૂપમાં ખરેખર કેટલી બધી રાષ્ટ્રીય છે એને એક ભારે સબળ પુરાવે છે.’
આવા અનુકરણીય સમપણુ કા' સાથે જૈન સ`સ્થાના સચાલંકાનું માનસ સરખાવતાં સહેજે ગ્લાનિ તેમ જ વિષાદ થયા વિના રહેતા નથી. આજે જ્યારે કામ કામના ભેદ તેડી આપણા સ` હિંદી છીએ એ ભાવના પ્રબળપણે લેાક માનસમાં ખીલી રહી છે ત્યારે જૈન સમાજના એક વિભા ગની શિક્ષણ સંસ્થા અન્ય વિભાગના વિધાર્થીઓને સ્વીકારવા તૈયાર નથી. આામ કરવામાં ઘણી વાર . બ ધારણુ અનુકુળ હાવા છતાં પણ રૂઢ માનસ અને પરંપરા સમયોચિત ફેરફાર કરવા સામે અભેદ્ય દિવાલ ઉભી કરે છે. થે।ડા સમય પહેલાં સ ંયુકત જૈન વિધાર્થીગૃઠમાં થેડુ’ક પ્રમાણુ જૈનેતર વિધાર્થીઓનું નવી સંસ્થામાં દાખલ કરવાની સંચાલા તરફથી નમ્ર ભાવે સૂચના કરવામાં આવેલી આ સૂચનાના સ્વીકાર તેા ન થયે, એટલુ' જ હુ પણુ એ સામે હાજર રહેલા ભાઈઓના દિલમાં પ્રગટેલા રોષ જોઈને ભારે ગ્લાનિ અનુભવી અને મનમાં પ્રશ્ન થયા કે હજુ પણ મારૂં તે મારૂ અને તેમાં અન્ય કાઇને માટે કશે। અવકાશ હેાઇ નજ શકે' એ મને દશાથી શુ' એક તસુ પણ આપણે આંગળ ચાલ્યા નથી ? ” સ્વેચ્છાએ આગળ ચાલવું, ચાલુ રૂઢિ તેવી, નવા દાખલા ખેસાડવે, નવનિર્માણુ પામતા સમાજના આગેવાન બનવું, સૂત્રધાર બનવુ પુરૂષા' જન સમાજના નસીબમાં દેખાતા જ નથી. પરમાનદ,