________________
૪ ૦
શુદ્ધ જૈન
શુ પાસે
બાઇબલમાં એક દ્રષ્ટાંત આવે છે કે ભગવાન એક ધનવાન યુવક આવ્યા અને મેાયે કે મને કલ્યાણુના માગ બતાવે.' કંશુએ જણાવ્યું કે તું ઈશ્વરની આતુ પાલન કર' યુત્રકે પૂછ્યુ’ ‘શ્વરની આજ્ઞા શું છે?' શુએ જણુાવ્યું કે ‘તું તારા પાડેશીએ સાથે સહાનુભૂતિભર્યો વ્યવહાર પાચર, સૌ સાથે પ્રેમ કર.' યુવકે કહ્યું કે 'એ તે હુ કરી રહ્યો છું.' ત્યારે શુએ કહ્યું કે તુ' તારી આખી દોલત ગરીમાને અણુ કરી દે' એ સાંભળીને યુવક ત્યાંથી ચાલી નીકળ્યો, ધનવાનેાને આ બાબત શી રીતે ચે ? એ ગયે। ત્યારે શુએ પેાતાના શિષ્યાને ઉપદેશ દેતાં જણાવ્યુ' કે 'સાયના કાણામાંથી ઉંટનુ નીકળી જવું" કદાચ શક્ય અને, પણ ધનવાનેને સ્વર્ગ' પ્રાપ્ત થયુ તે તે ખીલકુલ શક્ય નથી.” ભગવાને પણ એ જ વાત કહી છે કે જ્યાં સુધી માસ પરિગ્રહ, શીલ રહે છે ત્યાં સુધી તે ધનુ યથાય પાલન કરી શકતા નથી. આજના યુધ્ધના મૂળમાં પણ એજ પરિગ્રહ રહેલા છે, એ જ સ ંગ્રહવૃત્તિ રહેલી છે. આ જ કારણથી અહિંસાની સાથે ભગવાને અપરિગ્રહના ઉપદેશ દીધે હતે.
અહીંઆ એ સમજી લેવુ' જરૂરી છે કે જેવી રીતે સોંપ ત્તિના પરિગ્રહ ત્યાજય છે તેવી રીતે સાંપ્રદાયિકતાને પરિગ્રહ પશુ અનેક અનાથી ભરેલે હૈ।ને ત્યાજય છે. આજકાલ આપણાં દેશમાં આ કામી સાંપ્રદાયિકતાએ કેટલું ભયંકર નુકશાન કર્યુ છે તેનાથી કાણુ અણુ છે ? એ જ સાંપ્રદાયિકતાએ આપણા રાષ્ટ્રપિતાને આપણી વચ્ચેથી ઝુંટવી લીધા છે. આ રીતે પેાતાના મત (જેને કદાચ પણ એક પ્રકારનું પાપ છે એમ આપણે સમજવું જોઇએ. આવી જ રીતે આપણે ત્યાં રાષ્ટ્રીયતાના પશુ એક પ્રકારના પરિગ્રહ પેદા થયા છે. આ પરિગ્રહને વળગાડ સુખરેલા કહેવાતા લેકામાં જ વિશેષ જોવામાં આવે છે. રાષ્ટ્રીયતા કદી કાઈ અંતિમ અદશ હોઇ શકે જ નહિ. વિશ્વા ધ્રુત્ત્વ એ જ આપણુ સત્રના અંતિમ અને ખાખર આદશ' હવે જોઇએ,
ભગવાન મહાવીરે જે ત્રીજી બાબત કહી તે અનેકાન્તતે લગતી છે. આનું બીજું નામ સ્યાદવાદ પણ છે. દરેક મહાપુરૂષમાં પેતાતાની એક વિશિષ્ટ દૃષ્ટિ હોય છે. ભગવાન બુદ્ધમાં મધ્યમ મની દૃષ્ટિ હતી. શ'કરાચાર્યમાં અદ્વૈતવ ની દષ્ટિ છે, ભગવાન મહાવીરે જગતને અનેકાન્ત દૃષ્ટિની ભેટ ધરી હતી. આને અથ એ છે કે એક જ વાતને ભિન્ન ભિન્ન રીતે સમજનારા કોઇ કે છે માસે હેાય છે. એક જ વાતને એક પૂર્ણ દશા' પુરૂષ પેાતાની રીતે જાણે છે તે એ જ બાબતની અપૂણુ પુરૂષો ભિન્ન ભિન્ન રૂપાં જુએ છે. એ ાધા. સહ્ય નુએ છે પણ જુદી જુદી રીતે તુ છે. સમજના માટે ભગવાન મહાવીરે આપણને અનેકાન્ત દૃષ્ટિ આપી છે. અને આ જ ખાતને બીજી રીતે જણાવવી હાય તે હું કહું છું તે જ સાચું છે એમ નિહ પણ હું કહુ છુ તે પણુ સાચુ છે અને એ જ બાબતને અન્ય કાઇ મારાથી અન્ય પ્રકારે જણાવે છે તે પણ સાચી હોઇ શકે છે.” આવી જે વિચારસરણી તેનું નામ અનેકાન્તદૃષ્ટિ કહેવાય. આ જ વિચારસરણીને આજની પરિભાષામાં સધમ*-સમભાવના નામે એાળખવામાં આવે છે. ઋનેક ધર્માંને પેતામાં મેળવી લેવા એનું મ અનેકાન્ત છે, અને સૌને જ મહામાછો સધમ' સમભાવના નામે ઓળખાવેલ છે. અનેકાન્ત એટલે અનેક ધમ કોઇ પણ ધર્મ'નું ખંડન કરવુ તે પેાતાના ધમનું ખંડન કરવા ખરેખર છે. તેથી સુન મનુષ્ય કેષ્ટ પણ ધતુ ખડન કરી શકત નથી. કાઇ પણ સત પૂર્ણ હોય કે અપૂર્ણ હેય-તેનુ ખંડન ન કરવુ અને તેમાં રહેલ સત્યાંશને ગ્રહણ કરવા તેનું નામ અનેકાન્ત છે, તેનું નામ સધસાબવ છે.
આ રીતે બગવન મહાવીરે અહિંસા, અપરિગ્રહ અને અનેકન્તને ક્રેશ: અશાન્તિ, અસયમ અને અવિચારીપણાને દૂર કરવા માટે જે અમર સદેશ દીધે છે તને આપણુ સવ જો જીવનમાં ઉતારીએ તા માયસમાજને ઉદ્ધાર થયા વિના રહે જ નહિ.
તા. ૧૫-૪ કર
કેટલાક સમાચાર અને નોંધ જૈન દશ વર્ષ પૂરાં કરે છે
પ્રબુધ્ધ
પ્રસ્તુત અંકના પ્રકાશન સાથે પ્રભુધ્ધ જૈન દશ વર્ષ' પુરાં કરે છે. આ દા વર્ષના ગાળા દરમિયાન પ્રબુદ્ધ જૈને કવી. તે કેટલી સેવા કરી છે તેને ન્યાય તેાળવાનું કા' જે સમાજને ઉર્દૂશીને આ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે તે સમાજનું છે, આમ છતાં પણ કામી નામાભિધાન ધરાવતું એક સામયિક પત્ર શુદ્ધ તટસ્થતાપૂર્વક અને સૌંદયસાધનાને પૂરક અને તે રીતે પેાતાના સમાજમાં સમયે સમયે ઉપસ્થિત થતાં પ્રશ્નો પરત્વે કૅવું સમ્યગ માદર્શન કરાવી શકે છે તેનુ પ્રભુદ્ધ જને એક સુન્દર દૃષ્ટાન્ત પુરૂ પાડયુ છે. એમ કહેવામાં કંઇ અતિશયતાના આરેાપ નહિ કરે એવી આશા રાખવામાં આવે છે. આ કાય' સાથે પ્રબુધ્ધ અને પોતાના વાંચકાને દેશભરની સતત બદલાતી પરિસ્થિતિને ચાલુ પરિચય આપ્યા છે. અને અનેક સુગમ-દુગ'મ પ્રદેશમાં પ્રવાસ કરાખ્યો છે. આ રીતે આજે પ્રગટ થતા અનેક સામયિકમાં પ્રબુદ્ધ જૈને વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યુ" છે. આ સમવિષમ કાળમાં પ્રબુદ્ધ જને પોતાની પ્રતિભા આદિકાળથી એક આજ સુધીમાં સરખી જાળવી રાખી છે અને યથાશક્તિ સત્યની ઉપાસના કરતુ રહ્યું છે. પ્રબુદ્ધ જૈનતે જૈન સમાજે આજ સુધી સારે। સહકાર આપ્યા છે. અને જનેતરે એ પણ પ્રબુદ્ધ જન પ્રત્યે સારા સદ્ભાવ દાખવ્યા છે.
આ પ્રબુધ્ધ જન આગામી કથી બીજા દશકામાં પ્રવેશ કરશે. સંભવ છે કે અાજ સુધી પ્રશુધ્ધ જૈનનું મુખ્ય સંચાલન જેના હાથમાં હતુ તેમાં કાંઇક ફેરફાર થાય, એ સ`ભવિત ફેરફારની અસર પ્રબુધ્ધ જૈન ઉપર અમુક અંશે પડયા વિના તેા નહિ જ રહે. આમ છતાં પણ નકામી ભાવના, નિડર નિરૂપણ, સત્યાપાસનાની સતત ચિન્તા અને ચીવટ, સમગ્ર શ્રેયની પારમાર્થિક દૃષ્ટિ-આ જે પ્રભુધ્ધ જૈનના વિશિષ્ટ અંશ છે તે શા પુરી સાવધતાપૂર્વક જળવાશે. અને એ જાળવી શકાશે ત્યાં સુધી જ પ્રબુધ્ધ જૈન ચલુ રાખવામાં આવશે. જે આદશ'ને કેંદ્રમાં રાખીને પ્રભુધ્ધ જૈન માજ સુધી સંચાલિત કરવામાં આવ્યુ છે તે આદ શથી વ્યુત થતાં પ્રબુધ્ધ જનના પ્રકારાનના કશા જ થ નહિં રહે. પ્રમુધ્ધ જનની બદલાતી પરિસ્થિતિમાં પ્રબુધ્ધ જૈનના વાંચકા અને પ્રશ ́સકા પહેલાં જેટલે જ સાથ અને સહકાર આપશે એ આશા અને અપેક્ષા અહિં વ્યકત કરવામાં આવે તે તે અસ્થાને નહિ લેખાય. તંત્રો, પ્રશુદ્ધ જૈન
સંયુકત જૈન વિદ્યાથી ગૃહ
જણવતાં આનંદ થાય છે કે સયુકત જૈન વિદ્યાર્થી ગૃઢતા ફાળા રૂ. ૧૯૩૦૦૦ જેટલા થયા છે અને આગામી માસ દરમિયાન જો આ રીતે બે લાખ રૂપીઆ પુરા ભરાય ન જાય તે અમુક સ્નેહીએએ શ્રી મણિભાઇને તે રકમ પુરી કરી આપવનુ વચન આપ્યુ' છે. આ રીતે આ મકાનકડમાં મૂળ ધારા મુજબ્બ એ લાખ રૂપીઆ પુરા ભરાઇ ગયા છે એમ માનીને હવે આપણે પ્રસ્તુત સંસ્થાના બે મુખ્ય અગાના વિચાર કરી શકીએ છીએ, "સંસ્થાનું બંધારણ ઘડવા માટે નીમાયેલી સમિતિનુ કાર્ય પુરૂ થવા આવ્યુ' છે અને આ રીતે અલ્પ સમયમાં તૈયાર થનાર ધારજુના ખરડા માટે અનુમતિ મેળવવાઅથે થેડા સમયમાં દાતાઓની સલા ખેલાવવામાં આવનાર છે.
નવા. મકાન માટે પ્લાન તૈયાર છે અને તે માટે ખરીદ્રાયલી જમીન ઉપર કેટલાક સમયથી વાવેતર કરનારને ખાલી કરાવવાની અગવડ આવી ન હેાંત તે આજે તે કારનુંય મકાનનું ખાત મુહૂત થઇ ચુકયુ' હાત અને ચણતરકામ પણ હાથ ધરવામાં આવ્યુ હૈ।ત. આ વાવેતર કરનાર સાથેના ઝગડા પરસ્પર સમજાવટથી પતાવવા અનેક પ્રયત્નો કરવામાં આવ્યા અને તેમાં આખરે