________________
પ્રશુદ્ધ જૈન
તા. ૧૫-૪-૪૯
૫] ની આસપાસ હોવા જ જોઇએ અને તેને અંગ્રેજી ભાષાનું જ્ઞાન છે કે નહિ એ પ્રશ્ન એમાં આવવા ન જોઈએ.
મોંધવારીની અસર મધ્યમવર્ગને સૌથી વધુ થઈ છે એ વાત મુંબઇ વિદ્યાપીઠના આર્થિ ક વિભાગે કરેલા સશોધનમાં સાબિત થઇ છે. છતાં એના ઉપાય મોંધવારી ભથ્થુ એ મજૂરનાં ગુમાસ્તાને મળતુ નથી.
Providunt Fundની યેાજનાની ગુમાસ્તા વર્ગને સૌથી વધુ જરૂર રહે છે; છતાં એને માટે યોજના તૈયાર કરવી . અને તેને અમલમાં મૂકવી એમાં ઘણી વ્યવહારિક મુશ્કેલી છે. ખાન ઉકેલ મુશ્કેલ હશે પણું અશકય નથી. પણ એ વિષયના અભ્યાસ કરી, બધી બાજુ તપાસી, યેજના ધડવા માટે કાઈક અભ્યાસીએની સમિતિની જરૂર છે.
પરંતુ, આ ઉપરાંત પશુ ગુમાસ્તાસ’ગઢને એ ધણું ઘણુ કરવાનું છે. સંગઠનના હેતુ માત્ર શેઠિયાઓ સામે લડવાના જ ન હાઈ શકે, તેમ જ માત્ર થોડા ધુણા આર્થિક લાભો મેળવવા પૂરતે જ તેને પર્યાપ્ત ન બનાવી શકાય. ગુમાસ્તાના સમગ્ર કૌટુંબિક જીવનમાં સુખ, શાન્તિ અને આબદી લઇ આવાં એ જ પ્રવૃત્તિના હેતુ હઇ શકે. આ માટે જરૂર લાગે ત્યાં પ્રવૃ′ત્ત, હિલચાલ, લડત વગેરે બધું કરે, પરંતુ પાતાનાં સંગઠન દ્વારા પણ ઘણું કરી શકે.
જેમકે દવાખાનાની વ્યવસ્થા, ગુમારતા એનાં બળકોના શિક્ષણુની વ્યવથા, સામૂહિક પય ટનેદારા આનંદમેાદ, અવલે કન તથા સામાન્ય જ્ઞાનની વધારે વગેરે પ્રશ્નો ગુમારતા સ'ગઠને એ હાથ ધરવા જોઇએ. ગુમારતા ભાઇઓમાં આજની દુનિયા તથા તેના પ્રશ્નોનું તથા આપણા દેશના પ્રશ્નોનું જ્ઞાન ફેલાવવાનું કામ પણ આવાં સ ંગનાએ હાથ ધરવુ જોઇએ, એ માટે કરતી લાયબ્રેરી, વાંચનાલયે વગેરે ચલાવી શકાય. તેમના શારીરિક વિકાસ તથા આરેાગ્યરક્ષા
અર્થે વ્યાયામશાળાઓ ચલાવી શકાય. ગુમાસ્તાનાં -બાળકા માટે કાંઇ તે કાંઈઁ હસ્તકળા કારીગરીનાં કામા શેધીને તેમને રોકા ચેલાં રાખવાનું તથા તે દ્વારા તેમની ટૂંકી આવકમાં કાંઇક ઉમેશ કરાવી આપવાનું કામ પણ આવાં સગાને હાથ ધરી શકે. સારાંશ એ કે આવાં સ`ગના પાછળની દૃષ્ટિ માત્ર એકાંગી અને શેઠીચ્ય એ કે માલિકા સામેની લડતની જ ન ડૅાય, પણ્ એ દૃષ્ટિ, ગુમાસ્તાના સમગ્ર કૌટુંબિક જીવનમાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ આવની હેવી જોઇએ. આપણાં ગુમાસ્તા-સંગઠને આ દિશાએ પ્રર્ગાન કરે તેજ તેની સાચી ઉપયાગિતા સિદ્ધ થશે.
- ગુમાસ્તા પેાતાના સગઠન પ્રત્યે વફાદાર રહે એ પણ બહુ જ જરૂરી છે. મડળની ફી એ એક પ્રકારના વીમાના પ્રિમિયમ જેવી છે. એનાથી મળતા રક્ષણ અને કાયદાના ખ્યાલ તા જ્યારે સંકટ આવી પડે ત્યારે જ આવે. એ પ્રીતે મેાજશેખની વસ્તુ કે માથે આવી પડેલી મત ગણવામાં ભારે ભૂલ થાય છે. એને તા ભવિષ્યના સુખને ખાતરને જરૂરી ભેગ ગણીને સહુએ પૂરતી રકમમાં નિયમિત રીતે ભરવી જોઇએ. તે જ ગુમાસ્તાસ`ગઠન ગ્વસ્થિત રીતે ચાલી શકશે.
આજે મુબઇમાં જે ગુમાસ્તધારે અમલમાં આવ્યા છે તેમાંથી ઉત્પન્ન થતી નાનીમોટી તકલીફ઼ાના નિવારણ માટે તેમાં ફેરફાર કરવાની માગણીને સૂર કાક ઠેકાણે સાંભળાય છે, મારે મત એવે છે કે મૂળ તત્ત્વની દૃષ્ટિએ એમાં કાંઇજ ફેરફાર કરવા જરૂર નથી. પણ કાઇક ધંધાની દૃષ્ટિએ અથવા ખાસ પરિસ્થિતિને અ ગે તેમાંથી છૂટછાટ આપવાની જરૂર પડે તે તેને પ્રસગે સરકાર ગુમાસ્તાઓનુ' દૃષ્ટિબિંદુ સાંભળીને પછી જ પગલાં લેશે એમ હુ આશા રાખું છું.
ગુમાસ્તા ભાઇએ, આપના રાજ-બ-રાજના પ્રશ્નોની ચર્ચામાં હું અહીં ઊતરવા નથી માગતા. એ પ્રશ્નોની ચર્ચા આપ કરીને તે અગે યાગ્ય ઠરાવ તમે સૌ કરશે જ.
પણ આપણા દેશ અને સમાજને સ્પર્શતા કેટલાક પ્રશ્નો જેની સાથે આપને સંબંધ છે તે હું આપની પાસે રજૂ કરવા કચ્છું છું. (1) Moral Depression. નૈતિક અધઃપતન) (2) 1piscontent. (વ્યાપક અસÔાષ) (3) Polities. (રાજકારણ)
M
૪૭૭
આજે આખા સમાજમાં નીતિનાં ધારા નીચાં પડયાં છે. લાંચરૂશવત, કાળાં બજાર, નાખોરીની ફરિયાદ અતિ સામાન્ય થઇ પડી છે. અને સૌ કાઇ એક-બીજાની ફરિયાદ કરે છે, પણ પેાતાને દોષ કાઇ જોતુ' નથી. સામાન્ય જનતા અમલદારાને તથા વ્યાપારીઓને દેષ દે છે. વ્યાપારીએ કાયદા અને પેલીસને દેખ દે છે. આ સ્થિતિમાંથી છૂટવા માટે આખા સમાજે પ્રયત્ન કરવાના જરૂર છે. આ પ્રયત્નો અંગત રીતે દરેક વ્યકિત કરી શકે છે. વ્યાપારીઓના દેષમાં ગુમાસ્તાએ લોખથી કે બીકથી, સ્વાથ્થી ભાગીદાર થાય છે. કર છુપાવવા, નાખારી કરવી અને કાળાં બજાર ચલાવવા એ કાઈ વ્યાપારી એકલા પેાતાના કાની બદદ વિના કરી શકતા નથી. એટલે અંશે ગુમાસ્તાવગ પણ એમાં સડેલાયેલા છે. ભારી તમને સૌને વિનંતી છે કે ચેહુ આર્થિક જોખમ ખેડીને, શેઠની નામરજી માથે વહે।રીતે અને નેકરી ગુમાવવી પડે તે તે પણ વેઠીને તમારામાંથી ચૈડાક બાઇએ તૈયાર થાય કે કા પશુ સોંગમાં આવાં સમાવિરોધી કાર્યોમાં તેએ મહ્દ નહિ કરે, તે તેઓએ સમાજની મેાટી સેવા કરી ગણાશે. ને આ અનિષ્ટનુ પ્રમાણુ તેના પરિણામે ધટરશે. સૌ કાઇ એમ માને છે કે આ દાષા દૂર કરવાની ફરજ ફક્ત સરકારની છે તે વ્યકિત તરીકે આપણી પેાતાની કાંઇ ક્રૂરજ નથી. સરકાર તે કાયદા અને પોલીસની મદદથી થાય તેટલું કરે, પણ સમાજમાં નાતિનાં ધારણા સ્થાપવાનુ કામ સરકારથી કાયદા કે પોલીસની મદદથી નંદુ બની શકે; એ તે જ્યાં અકૃતિની અતિશયતા થાય અને તે પકડી સાબિત કરી શકાય એવા રૂપમાં મળી આવે ત્યાં કાંઇક કરી શકશે. પણ નીતિ અને સમાજસ્વાસ્થ્યની સ્થાપના કરવાનું કામ સમાજના એક એક વિચારવાન માણસને માથે છે, અને તે ફરજ અદા કરવા તમારામાંથી ઘણા બખમ્મા તૈયાર થશે એમ હું આશા રાખું છું.
આપણા દેશની આજની ગાયિક સ્થિતિમાં મુશ્કેલીઓનો પાર નથી. અન્ન-વસ્ત્ર, ઘર જેવી સામાન્ય જરૂરીઆતે મળવી મુશ્કેલ થઇ પડી છે, એના લાભ ઉઠાવીને એક વ આપણા દેશમાં અંધાધૂંધી ફેલાવી અહીંની ઉગતી રાજ્ય સંસ્થાને મુશ્કેલીમાં મૂકવા પ્રયત્ન કરી રહ્યો છે; લેકશાહીને નામે, ગરીબ તે કચડાયેલા વર્ગન નામે, દેશની આજની પરિસ્થિતિના રાજકીય લાભ ઉઠાવવા રાજના પૂર્વક પ્રયત્ના ચાલે છે. એમના પ્રચારકાય નુ સ્વરૂપ સમજીને તમે એના ભોગ ન થઈ પડા અને દેશની આઝાદીના પૂરો ફાયદો ઉઠાવી દેશને આવ્યુાદ બનાવવામાં તમે સો તમારા ફાળો આપે એમ હુ
ઇચ્છું છું.
આજે એક સામાન્ય ફરિયાદ એ છે કે નેકરવર્ગ પૈાતાના હક માગે છે, જ્યારે ફરજ બજાવવામાં બેદરકાર બનતા જાય છે. આ ફરિયાદ ખરી હોય તે તે દૂર કરવી એ આપણી ફરજ છે. જે માણુસ પેાતાની ફરજ પૂરી અદા કરે છે તે જ ક ભોગવવાને વાજબી દાવા કરી શકે. એમ ન કરનાર તેના શેઠની તેમ જ સમાજની કુસેવા કરે છે. એટલે જેમ આપણે કલાક એછા માગીએ અથવા અઠવાડિક રજા માગીએ તેમ કામના કલાકો દરમિયન પૂરી વફાદારીથી, વખત બગાડયા સિવાય અને આપણી સર્વ શક્તિ ખરચીને જે નેકરીમાં હેઇએ તે બજાવવી એ પણ આપણા ધમ છે. એ ધ'માં આપણે સૌએ જાગૃત અને પ્રયત્નશીલ રહેવાની જરૂર છે.
આમ, આપણી સમક્ષ પડેલા પ્રશ્નોની આપણે વિચારણા કરી. હવે એના ઉકેલ માટે કામે લાગીએ.
મને આશા છે કે આ પરિષદ આજે ગુમાસ્તા વર્ગ સમક્ષ પડેલા પ્રશ્નોને સર્વાંગી દૃષ્ટિએ વિચાર કરશે. માત્ર પેતાના જ હિતને નજર સામે રાખીને નહિ, પશુ દેશની આજની સમગ્ર પરિસ્થતિનો ખ્યાલ રાખીને, દેશના આજના સંક્રાંતિકાળમાં આપણે કયાં અને કવી રાતે ગેહવાઇ શકીએ તેમ છીએ એ દૃષ્ટિએ વિચાર કરી ચેગ્ય નિણૅયે લેશે તથા જે નિષ્ણુયે લેવાય તે કાગળ પરજ ન રહે પણ તેને અમલમાં મૂકવાના દૃઢ નિશ્ચય સહિત લેવાશે તથા આ પરિષદ તે મટે જરૂરી તંત્ર ઉભું કરીને જ વિખેરાશે એવી આશા રાખું છું. જય હિંદ