SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ કશુદ્ધ જૈન માતૃત્વના ઝરા (એક સત્ય ઘટના) સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા વિરમગામની ઉત્તરમાં લગભગ ૧૫ માઈલના અંતરે આવેલું માંડલ એ એક ઇતિહાસપ્રસિદ્ધ સ્થળ છે. જ્યાં એક નહિ પણ સૌરાષ્ટ્ર, ગુજરાત, ખારાપાટ, વઢીયાર અને ચુવાળ એમ પાંચ પાંચ પ્રદેશના સીમાડાઓ ભેગા થાય છે. ગુજરાતને બળદો પુરા પાડનાર સિ'ધના થરપારકર જીલ્લાના માલધારીઓને જવા આવવાના માર્ગ પર આવેલુ હાઇ, ગળે બાંધેલી ઘંટડીઓને મીઠું। રણકાર આપતા વૃષભટ્ટ દો, એ એ’ કરતાં ઘેટાબકરાના 2ળાં તે કાઇ વાર ધરવખરીથી લદાયેલા ઉંટના કાલા સાથે સે'કડે કુટુ ખે। ત્યાંથી પસાર થાય છે, ત્યારે માંડલ એમનુ એક રાતનું વિશ્રામસ્થાન બને છે. ૧૦-૧૫ વર્ષ પહેલાં પડેલા એક કારમા દુષ્કાળ અંગે વઢીયાર અને થરના પ્રદેશમાંથી આવા હજારે કુટુ સુડલામાં ઘરવખરી ભરી રાજી મેળવવા ગુજરાતમાં ઉતરતા હતા. એ બધા માંડલ મહાજને તરફથી અપાતું સદાવ્રત લઇ ૨-૩ દિવસની ખાધાખારાકી મેળવી લેતા અને આગળ કામધંધો શોધવા નીકળી પડતા, ચોમાસુ શરૂ થતાં એ બધા કાફલા પાછા ફરતા હતા ત્યારે એકવાર એક ૧૩-૧૪ વર્ષના ગાંડા છેકર છુટા પડી પાછળ રહી ગયે અને ક્રૂરતા કરતા માંડલમાં આવી ચડયા. પણ જેવા તે ગાંડા હતા તેવા મુંગા પણ હતા. એથી ન કશું એ ખેલે, ન કાઇ પાસે માગે, કે ન કાષ્ઠની સામે તાકે. હાય ત્યાં જ કલાકોનાકલાક ઉભા રહે. ગાંડા તે ઘણા હ્રાય છે. ખીજાઓના કરતાં આનામાં આંતરિક પ્રેરણાની પણ માટી ખામી હતી એથી ન એને લુગડાં પહેરતાં ખાવડે, ન દૅશુદ્ધિ રાખતા આવડે. જાજરૂ પેશાબ પણ એજ સ્થિતિમાં કરે ને લુગડાં બગાડે, પાણી લેવાનું તે એ શીખ્યા જ નહોતા. છતાં આવ્યા ત્યારે લુગડાં જો કે લધરવધર હતા પણ તાજો જ માબાપથી છુટા પડેલા હાઈ ખાસ મેલા નહેાતે, પણ એકાદ દિવસ પછી તે। એ ગંદકીને અવતાર જ ાની ગયા. ન ઝાડા-પેશાબનું ભાન ન પાણી લેવાનું જ્ઞાન, એથી શરીર ને લુગડાં બધા વિષ્ટાથી ખરડાઈ ગયા અને એથી એના આખા શરીરે માખીઓ અણુઅણુવા લાગી. ૨-૩ દિવસમાં તે માથુ' પણુકાટી જાય એવી દૂગ ધ ચેગમ ઉડવા લાગી હતી જેથી ત્યાંથી પસાર થતા લેકે નાકે હાથ દઇ ઝટપટ આગળ નીકળી જતા, એની સામે જોવાની પણ સૌ કાઇને ધૃણા થતી. છતાં બાળકો તે કષ્ટક નવુ' હાય એટલે ભેગા થાય જ. એ કયારેક ટાળે મળતા અને પેાતાની ખાલસુલભ ભાષામાં એની ઠેકડી ઉડાવતા હાય એમ હેાકારા કરતાં. આજુબાજુના લેકે પણ મેહુ મરડી આ બલા હવે ગામમાંથી કઇ રીતે જાય એની વાત કરવા કાઇવાર પાંચ દશના જીયમાં ભેગા જતા. કાષ્ટ તગડી મુકવાને, કાઇ રોટલે ન આપવાને તે કાષ્ઠ વળી માનવતાવિહાણો કડક મા લેવાના ઊપાય સુચવતા. પણ કાઇનેય જીવતા નક માંથી છે।ડવવાની આ બાળક પ્રત્યે લાગણી નહાતી ઉઠતી. આમ એક એ દિવસ પસાર થયા બાદ એક બાઇ રસ્તેથી નીકળી. છેકરા ત્યારે હાકારા કરતા હતા અને મેટેરાઓ એને તગડી મુકવા છેકરાઓને ઉશ્કેરતા હતા. અટકચાળી વાનરજાતમાંથી કોઇ એને પથરા મારે, કાઇ એને ગાળેા આપે, કાષ્ટ ડરાવે તે કાઇ એની સામે ચાળા કરે. છોકરો તા કાઈ સમાધિસ્થ યોગીની અદાથી નિપ્રકાપજ હતા, ભાઇએ ટેાળામાંથી આ બધું દૃશ્ય જોયુ. એકલ દોકલ યુધ કરેા, નાની ઉમર, જીવતા નકની યાતના અને ઉપરથી લોકાનું ખાવું વન જોઇ એને આત્મા કળકળી ઉઠયેા. તા. ૧-૪-૪૯ એનામાં રહેલા રામ જાગૃત થઇ ગયું. એનેય દ્વૈતના ધાવણુ પાનારી કોક મા તે। હશે જ તે? એના વિયેગે ઝુરતી કાષ્ટ અજાણ્ માને મન તા એ એના લાડકવાયા જ હશેને ? એની જનેતા પેટજણ્યાની આ દશા જુએ તે ? મારા જ પુત્ર હાય અને એની આ દશા જોવાને મારે અવસર આવે તે ?” હૃદયમાં ઉતી આવી લાગણીઓથી એનું હૈયું ભીનું બન્યુ અને એનામાં રહેલા માતૃત્વના અસીમ પ્રેમઝરણાં એકીસાથે કુંટી નીકળ્યાં, ભીની આંખે ‘મારા દિકરા’કહી એ એની પાસે ગઇ; પ્રેમવત્સલ માતાએ પેાતાના જ પેટજણ્યા હૈાય એમ એના લુગડાં ઉતાર્યાં અને પાણી લાવી નવડાવ્યા. ચોકખાં લુગડા પહેરાવી પછી એ વિષ્ટાભર્યાં વો ધવા જલાશયે ગઇ. પછીથી જેણે આ વાત સાંભળી તે બધાય કકળાટ કરવા લાગી ગયા. પતિએ રાડ આપવે શરૂ કર્યાં, એરાં નિંદા કરવા લાગ્યા અને નાનામેટા સહુ એની ઠેકડી ઉડાડવા લાગ્યા. કારણ કે આ ધટના એક દિવસ માટે નહાતી પણ એ રાજના કાર્યક્રમ બની ગઇ હતી. છતાં જેના દિલમાં અમર માતૃત્વને અખૂટ ઝરે વહી રહ્યો છે. એને કાણુ રોકી શકે? જેને દીનહીન અશુચિ નારાયણુની સેવા કરવાની લત લાગી છે એને એના તપમાંથી કાણુ ભંગ કરી શકે? પેાતાના કતવ્યય પર જેને અંદરથી અખુટ શ્રધ્ધા ઉભરાઇ રહી છે. એને કાણુ ચળાવી શકે ? જેમ જેમ દલીલે, નિદા, ઢાંસી કે ર'જાડ વધતા ચાલ્યા તેમ તેમ એની સાધના વધુને વધુ તેજસ્વી બની ઝળહુળવા લાગી. પશુ લેકાએ તેમ જ એના આપ્તજનેએ તેા ગાંડા પાછળ એને પણ ગાંડીબનેલી જ માની લીધી. જેના હૃદયમાં આત્મીયતા માનવતા પ્રકાશી ઉઠી છે એને કાણુ સમજી શકે ? જનતા એ ઉચ્ચ માત્માની જયેાતિના દર્શન કરવા જેટલી સજાગ નહેાતી તેમજ એ પવિત્ર આ ભાની મહેકતી સુંગધ ઝીલવા જેટલુ એની પાસે નાક પણ્ નહેતુ. છતાં ભવ્ય આત્માની સુગધ અવ્યક્તપણે પણ પેાતાનુ` કામ તે કયે જ જાય છે. દિલાવર બાઇના દિલાવર હૈયાની વાતે! ધીમેધીમે આમજનતામાં ચર્ચાના વિષય થઈ પડયા અને એમ વધતાં વધતાં દૂરદૂરના ગામડાએ સુધી પણ એ પ્રસરી ગઇ. એના આધારે એક દિવસ બાળકની સગી જનેતા જન્મદાતા-બાળકને લેવા આવી પહેાંચી. ગામ આખાને વાત કરવાનું સાધન મળ્યું પણ ખર્જીએ તે હૃદય ઠલવવાનું સાધન ઝુમાતુ હાઇ ખે અશ્રુબિંદુ પાડયા. પણ એની સગી જનેતાના સુખમાં એણે પેાતાનું દુઃખ એગાળી નાખ્યું અને બાળકને માતાને હવાલે કર્યાં. એ દિવસે એણે જે કૃતા'તા અનુભવી એવી સુભગ પળ કાઇ વિરલ આત્માને જ સાંપડે છે. દુનીયાની ગડમાંજમાં દુ:ખી બનેલા માનવહૃદયને આશ્વા સન–સુખ અને આરામ આપનારે માતૃત્વને અમર વારસા જેમણે ટકાવી રાખ્યા છે એવી માતા એ જ હિંદની સાચી દેવીએ છે. એ મદિરમાં નહિ પણ આપણી આજુબાજુની જીવંત દુનીયામાં આજે પણ મળી આવે છે, એની મર્યાદા કાષ્ઠ ધર્મ કે કામૂ પુરતી જ નથી પશુ એ ગમે ત્યાં અને ગમે ત્યારે નારીહૃદયમાં પ્રગટી ઉઠે છે. પુણ્યાત્મા એન રહેમત એ અત્યંત ગરીબાઇમાંથી સુખી બનેલા ખેાજા (મુસ્લીમ) પતિની ધર્મ પત્ની હતી. પતિના અવસાન થયા બાદ એ પેાતાને વતન રહેવા ગઇ છે જ્યાં હજુ પણ એ જીવે છે. માણુસ તે। ઠીક, કુતરાંબિલાડાની પણ પુત્રથીયે અધિક સેવા કરનારી બહેન રહેમત જ્યારે જ્યારે લેાકાની જીભે ચડે છે ત્યારે એની વત્સલતાની આવી અનેક નાનીમોટી વાત કરી કરી ગવાય છે. રતિલાલ મફાભાઇ શાહ ધનજી સ્ટ્રીટ, મુંબઇ, શ્રી મુંબઇ જૈન યુવક સંઘ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ મુદ્રણુસ્થાન : સૂ કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઈ ૨
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy