________________
શુદ્ધ જૈન
તા. ૧-૪-૪૯
તિના મ ંત્રી શ્રી ચંદુલાલ વધ માન શાહે પ્રસ્તુત થેલી સમર્પ`ણુ સમારંભની યેાજના કયારે અને કવી રીતે ઉભી થઇ તેના ઇતિહાસ સમા સમક્ષ રજુ કર્યાં અને આ સમયેાચિત કાય માં તેમની સમિતિને અનેક દિશાએથી જે હાર્દિક સહકાર મળ્યા હતા તેની વિગતે કહી સંભ ળાવી. પછી શ્રી. અમૃતલાલ કાળીદાસે શ્રી, મેાતીચંદભાઈ સાથેના પરિચયનાં કેટલાંક પેાતાના સ્મરણા રજુ કર્યા અને તેમની આજ સુધી અનેકવિધ પ્રવૃત્તિએ અને ઉજ્જળ કારકીદીના સંક્ષેપમાં ખ્યાલ આપ્યો. અને તેમના અનુમેદનમાં મુંબઇ પ્રાન્તની ધારાસભાના પ્રમુખ શ્રી કુંદનમલજી શ્રીરેાદી, મુંબઇના શરીફ્ જોકીમ આલ્વા શ્રી શ્રેયાંસપ્રસાદ જૈન, શ્રી. લીલાવતીબહેન દેવીદાસ શ્રી રવજી સોજપાલ, શ્રી પેાપટલાલ રામચંદ શાહ, શ્રી મેાતી. લલ વીરચંદ, શ્રી લીલાવતી બહેન મુનશી તથા શ્રી ગૌતમલાલ શાહ, આ ભાઇ બહેને એ પ્રસ ંગચિત વિવેચના કર્યાં અને શ્રી મેતીચંદભાઈને ભાવભરી અંજલી આપી, ત્યાર બાદ પ્રસ્તુત પ્રસંગના અનુસંધાનમાં તૈયાર કરવામાં આવેલું. માનપત્ર શ્રી, કકલભાઇ ભુદરદાસ વકીલે વાંચી સંભળાવ્યું. અને પછી સભાના પ્રમુખ સાહેખે પ્રસંગે ચિત અંજલિ આપતાં શ્રી. મેાતીચંદભાઇએ કરેલી વિવિધ પ્રકારની સાહિત્ય સેવા અને જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક કોન્ફરન્સ અને શ્રી મહાવીર જૈન વિધાલય. આ એ સંસ્થાઓના ઘડતરમાં અને આજ સુધીના ઇતિહાસમાં શ્રી મોતીચંદભાઇએ આપેલા અસાધારણ કાળાના અને દાખવેલા આત્મભાગના વિગતવાર ઉલ્લેખ કર્યાં અને ત્યાર બાદ શ્રી. મેાતીચંદભાઇને પુષ્પદ્વાર પહેરાવવા સાથે શ. ૭૦૦૦૦ની થેલી અને માનપત્ર અપણ કરવામાં આવ્યું. આ પ્રસગે જૈન તેમજ જૈનેતર અનેક સસ્થા તરફથી પણ શ્રી. મેાતીચંદભાઇને જુલહાર પહેરાવવામાં આવ્યા. આ સ` માટે શ્રી મેાતીચંદભાઈએ સૌ કાના અન્તઃકરણથી ઉપકાર માન્યે, રૂ. ૭૦૦૦૦ ની થેલીમાં પતા તરફથી રૂ!. ૫૦૦૦ ઉમેરીને એ રીતે કુલ રકમ રૂ. ૭૫૦૦૦Àા સાહિત્યપ્રકાશનાથે ઉપયેગ કરવાની મર્યાદા સૂચવીને શ્રી મહાવીર જૈનવિદ્યાલયને એ રકમ પણ કરી, અને પાતામાં જે કાંઇ છે તે બધું આચાર્ય' શ્રી વિજ્યવલ્લબ સૂરિ અને પેાતાના સ્વસ્થ કાકા શ્રી કુંવરજી આણુજીની સત્ત પ્રેરણાઓને આભારી છે એમ જણાવ્યું અને હવે પછીનુ અવશેષ આયુષ્ય મુખ્યત્વે કરીને લેખનપ્રવૃત્તિમાં પોતે ગાળવા ઇચ્છે છે એમ જાહેર કર્યુ, ત્યાર બાદ શ્રી ચંદુલાલ વર્ધમાન શાહે પ્રમુખ, મહેમાને, થેલીમાં પૈસા ભરનારા અને શ્રોતાઓ-સૌકાઇને પુનઃ પુનઃ આભાર માન્યો અને વન્દેમાતરમના માન સાથે સભા વિસર્જન થઈ. શ્રી મેતીચંદભાઈને આજે સીતેર વર્ષ થયા છે, તેમણે આજ સુધીમાં અનેક ક્ષેત્રમાં અનેકવિધ સેવાઓ આપી છે પણ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક વિભાગને તેમણે જે એકધારી સેવા આપી છે તે ખરેખર અજોડ છે, તે વિભાગમાં તેમની જોડમાં બેસે તેવા જો સેવક મળવે મુશ્કેલ છે. તેમના કરતાં વધારે વિદ્વાન, બુધ્ધિશાળી કે પ્રતિભાસ'પન્ન વ્યક્તિ મળશે . પણ જે કાંઇ કાર્યની જવાબદારી લીધી તેની પાછળ અથાગ શ્રમ, અદમ્ય ઉત્સાહ, માનઅપમાન વિષે સમભાવ, સદા આશાવાદ, અને દિવસ રાતની ચિન્તા—આવા કાકર્તા જૈન સમાજમાં તા મળવે મુશ્કેલ છે પણ અન્ય સમાજમાં પણ બહુ વિરલ જોવામાં આવે છે, અને સમાજ દશ ટકા આગળ વધે છે તે સમાજની વિદ્વાન વ્યકિતની પ્રતિભાથી કુ ધનવાવ વ્યક્તિની ઉદારાથી, પણ તેવું ટકા આગળ વધે છે આવા એક પ્રાકારના ભેખધારી–ઉપર જણાવ્યા તેવા ગુણાથી યુકત કાર્યકાઁના તપથી. આવી વ્યકિતની કદર કરનાર જૈન સમાજે પેાતાની શેલામાં જ વધારો કર્યાં છે.
શ્રી મેાતીચંદભાઇની છેલ્લી માંદગીએ તેમને પેાતાના આ ધ ધાદારી વ્યવસાયથી તેમ જ ચાલુ જાહેર પ્રવૃત્તિઓથી મુકત કર્યા છે. આજે સહજપણે તેમનાથી થઇ શકે એવુ' એક જ કાય' છે
(30
૪૬૯
અને તે લેખનકાય; એ લેખનકાય' પાછળ તેમના દિલમાં સમાજના કોય અને ઉત્કષૅની અપ્રતિદ્વૈત ઝંખના રહેલી છે. મારે પણ તેમનુ શરીર શિથિલ પડયું' છે, પણ તેમની કોયકાગના એટલી જ બળવાન છે. અને મહાવીર જૈન વિદ્યાલયની ચિતા તે જીવનના. અન્ત સુધી છુટે તેમ છે જ નહિ. તેમનુ અવશિષ્ટ જીવન સુરૂષ બન્યું રહે, તેમનું સ્વાસ્થ્ય અખંડિત જળવાઈ રહે અને તેમની લેખિની દ્વારા દ્વિચાર અને શુદ્ધ ભાવનાની સુવાસ ચેતરo ખુબ ફેલાતી રહે. એવી, આ એક વિશિષ્ઠ પ્રસંગે, આપણા સના અન્તરની પ્રાથના હા ! માંસાહારત્યાગની નૈતિક ભૂમિકા
૧૯૩૧ ની સાલની આખરમાં જ્યારે મહાત્મા ગાંધીજી ગાળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયેલા ત્યારે ત્યાંની અન્નાહાર મડી સમક્ષ તેમણે જે વ્યાખ્યાન આપેલું તે હરિજન બંધુના તા. ૨૭-૨-૪૯ ના અંકમાં પ્રગટ થયુ' છે. એ ભાષણમાં માંસાહાર વિરૂધ્ધ અન્નાહાર (એટલે કે નિરામિષ આહાર) સંબંધમાં જે વિચારે રજુ કરવામાં આવ્યા છે એ ધ્યાનમાં લેવા જેવા છે. સાધારણ રીતે માંસાહાર વિરૂધ્ધમાં એવી દલીલો કરવામાં આવે છે કે માંસાહારથી શરીરમાં કેટલાક ગે પેદા થાય છે, માનવીના શરીરબંધારણુને માંસાહાર પ્રતિકુળ છે, અન્નાહારથી તંદુરસ્તી વધારે સારી રહે છે, માણુસ પ્રકૃતિથી અન્નાહારી જ છે, અન્નાહાર વધારે બળપ્રદ છે, અન્નાહારથી શરીરનું વધારે સારૂ ઘડતર થાય છે ત્યાદિ. ગાંધીજી કહે છે કે અન્નાહારના સમર્થનમાં આવી લીલે લાંખે વખત ટકી શકતી નથી અને આવી સમજણુ ઉપર અન્નાહારી બનેલા ક્રાઇ પણ માણસ એ સમજણુને ખોટી પાડે એવી અણધારી પરિસ્થિતિ ઉભી થતાં માંસા હાર તરફ ખેચાઇ જવાના છે. અન્નાહાર ઉપર ટકી રહેવા માટે અન્નાહારી સમક્ષ શુધ્ધ નૈતિક ભૂમિકા હોવી જોઈએ અને ગાંધીજી જણાવે છે તે મુજબ અનાદારીના દિલમાં એવી સમજણુ પાર્ક પાસે રૂઢ થયેલી હાવી જોઇએ અનાવર આત્માના ધડતર માટે છે, શરીરના ધડતર માટે નહિ.માણુસ શરીર કરતાં વિશેષ છે. માણસની અંદર જે આત્મા રહેલા છે તેની આપણને લેવાદેવા છે. તેથી અન્નાહારીઓ પાસે એક નૈતિક ભૂમિકા હાવી જોઇએ કે માણસ જન્મથી માંસાહારી પશુ નથી. તે તે! ધરતીમાંથી જે કુળમૂળ ઉપજે છે તેમના વડે છવનાર પ્રાણી છે.” આગળ વધતાં ગાંધીજી જણાવે છે કે મારા ખન્નાહારની ભૂમિકા શારીરિક નથી પણ નૈતિક છે. કાષ્ટ મને કહે કે તું માંસના ઉકાળા કે મટન નહિ લે તે મરી જઇશ, તે હું મરવાનું પસંદ કર્.” ગાંધીજીની આ સૃષ્ટિનું વિવરણ કરતાં આપણે ના ક જેઓ પેાતાને કટ્ટર અન્નાહારી લેખીએ છીએ તેમની પણ આ પ્રશ્ન સંબંધમાં આવી જ દ્રષ્ટિ છે કે કેમ તેનુ પ્રથકરણ કરવા તરફ મન દોડે છે. જે રીતે જૈન ધમશાસ્ત્રામાં નિરામિષ આહા રતું વિધાન કરવામાં આવ્યુ' છે તે રીતે જોતાં તે આપણી પણુ ગાંધીજીસદશ જ દૃષ્ટિ હાવી જોઇએ એમ આપણુને લાગ્યા વિના ન જ રહે પણ વાસ્તવિક પરિસ્થિતિનું બારીક અવલાકન એમ જણાવે છે કે આજના જૈનાની નિરામિષદ્વાર વૃત્તિ પાછળ કાઇ ઉ`ડી બુધ્ધિ કે સુદૃઢ નૈતિક ભૂમિકા રહેલી છે જ નહિ; આજના જૈને કવળ પર’પરવૃત્તિએ જ નિરામિષઆહારી છે એટલે નિરામિષાહારી કુટુંબમાં જન્મ હોવાના કારણે એક પ્રકારના ચાલુ અધ્યાસથી નિરામિષાહારને વળગી રહેલા છે. અને એમ હોવાના કારણે જ નાની મેટી માંદગીના ટાણે કે ચાલુ શારીરિક નબળાઈ દુર કરવાના હેતુથી વૈદ્યકીય બઢાના નીચે કશા પણ સ`કાચ વિના કાડ લીવર ઓઇલ, લીવર એકસ્ટ્રેકટ, હેમોગ્લોબીન વગેરે પ્રાણીજન્ય પદાર્થોં લેતા હૈાય છે. એવા પશુ જાને હું જાણુ છુ કે જે રાત્રીભોજન કરતા નથી, બટેટા કે અન્ય કંદમૂળ ખાતા