SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ શુદ્ધ જૈન છે. અને તેથી ખરી અહિંસાના લગભગ લોપ થયેા છે. ક્રેધાવેશમાં કુવામાં પડનારી બહેન દોરડું મળ્યે ભલે તેને ખાશ લે, પણ જે ગમે તેવી માન્યતાથી પણુ ઈરાદાપૂર્ણાંક કૂવામાં પડે છે એ દરડાની સહાય મળે તે પણ તેને તિરસ્કાર કરશે, જપાનીઓની વ્હારાકિરી’ એ આનુ' પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. ‘હારકરી' જ્ઞાનમૂલક છે કે અજ્ઞાનમૂલક એ અહીં પ્રસ્તુત નથી. અહીં તે હું એટલું જ બતાવી રહ્યો છું કે એવા સખ્ય દાખલા છે કે જેમાં માસા જીવવા કરતાં માતને વધારે પસંદ કરે છે, અને પશ્ચિમમાં અપંગ થયેલાં રિખાતાં જાનવરાતે દેહમુક્ત કરવાના રિવાજ છે, તેની પાછળ એ માન્યતા રહેલી છે કે પશુને મરણના ભય એછે છે, અને અમુક હૃદ ઉપરાંત દુઃખ પડે તે એ મૃત્યુ પસંદ કરશે. સાચી ન ડાય એ બનવાજોગ છે, તેથી પશુને મનુષ્યના જેટલા જ પેાતાના પ્રાણ વઢાલેા છે, એમ સમજીને વર્તવાને આપણા ધર્મ' છે. માન્યતા ' * જો આટલે સુધી વાત તને ગળે ઉતરી હોય તે સમાજ દૃષ્ટિ કે સમાજધમ ને બહુ વિચારવાપણુ' નથી રહેતુ. જ્યાં લોકાની વૃત્તિ અહિંસા ભણી હેાય ત્યાં વાછડાના દાખલાને દુરૂપયોગ થવાના સંભવ ઓછા છે. જ્યાં અહિંંસાવૃત્તિ નથી ત્યાં પશુદ્ધિ"સા તે થયા જ કરે છે. એટલે મારા. જેવાના દાખલાથી કાંઇ વધારે થવાને સંભવ નથી. વાડાના દેહના અંત મારા સિવાય શ્રીજી કાઇ લાવી જ ન શકે એવી સ્થિતિ હાત, તે પછીના પરિણામના પૂર્ણ જ્ઞાનની આવશ્યકતા. અવશ્ય હતી. અહીં તેા વાછડે અને આપણે બધા જીવ દેહાંતને રાજ સાથે લઇને જ ક્રીએ છીએ, એટલે એમાં ભારેમાં ભારે વસ્તુ તે એ જ રહી કે એ ટ્રેડ થોડા દિવસ કે માસ કે વર્ષ' વધારે લખાતું. આ બધું અહીં અજુગતું નથી, કેમ કે હેતુ છેક નિવાય' છે અને વાછડાનુ' જ સુખ જોવાપણ છે, અને તેથી એમ કહી શકાય કે કદાચ કાંય વિચારદેષ થયા હશે તે પણ વાછડાને સારૂ કાષ્ટ દિવસે નહીં. આવનારૂં' એવુ કઇ ખરાબ પરિણામ નીપજયુ ન હેાત....... આ વિચારશ્રેણીમાં કેટલીક પ્રચલિત માન્યતા ઉપર પ્રહાર છે એમાં સંદેહ નથી, પણ હું માનું છું કે આપણામાં એટલે હિંદુ ધમ'માં એટલું બધું કાયર્પણ અને એટલું બધુ આળસ આવી ગયું છે કે અહિંસાનુ સૃમ અને મૂળ સ્વરૂપ ભૂલાઈ ગયુ' છે, અને એ કેવળ ક્ષુલ્લક જીવદયામાં સમાઇ ગઇ છે, જ્યારે મૂળરૂપે તે 'તરની અતિ પ્રચંડ ભાવતા છે અને એ અનેક પ્રકારનાં પરાપકારી કાર્યાંરૂપે ઊગી નીકળે છે. એક મનુષ્યમાં પણ જો એ પૂર્ણ રૂપે પ્રગટે તે તેનુ તેજ સૂયૅના કરતાં પશુ ભારે હાય. આવુ આજ કર્યા છે ?” આ કાગળ લખાવતાં લખાવતાં તુલસીદાસના દુઢાના પાઠ વિષે ઠીક ચર્ચા થઇ, “ ‘પાપમૂલ’ પા મે’સાંભળ્યા છે, પણુ ‘દેહમૂલ' પણ મેં સાંભળ્યેા છે, અને એ પાઠ મને વધારે સા લાગે છે.” એમ બાપુએ કહ્યું. એની સામે મે કહ્યુ: “દેહનું મૂલ અભિમાન છે. એ વેદાન્તી વિચારના કરતાં ધર્મનુ મૂત્ર યા અને પાપ એટલે અધમ'નુ' મૂલ અભિમાન છે એટલે વિચાર અહીં હૈાય.” માપુ કહે; એમાં દેહમૂલ અભિમાનના અથ એમ થાય કે જેમા એ ધર્માંનું મૂળ છે એમ ઘેડ એ અભિમાનનુ મૂલ હોઇ ધ્યાના વિરોધી છે. પણ દેહ આખા જ ખર્ચી નાખવે એ જ શુદ્ધ દયા છે. એ દા ઘટમાં પ્રાણ હાય તો ત્યાં સુધી ન છેાડવી. સેવા કરતાં અથવા કરવા જતાં દેહનું વિસર્જન એ શુદ્ધતમ યા. આ વસ્તુ અનુભવસિધ્ધ છે.” મે કહ્યું: “ એ અનુભવસિધ્ધ તે છે જ, પણ પ્રસ્તુત વાકયમાંથી એ અથ નથી નીકળતા. સામાન્ય માસને માટે મેં વિચાર જરા ઝીણુ* કાંતવા જેવા થઇ પડે, જ્યારે ઋધમનું મૂળ અભિયાન છે એ સ્પષ્ટ રીતે સામાન્ય માસ પણ સમજી શકે. ” . બાપુ કહેઃ “ના, તુલસીમાં એવી રચના આવે છે, ” આખરે અને પઠ લખવા એમ યુ. અને છેવટે એમ કહ્યું કે યા ધમ`કામૂલ ૐ' આટલા જ. ઉતારે કાગળને માટે તે ખસ હતા. તા. ૧-૧-૪૯ અમેરિકા વિષે (પ્રબુદ્ધ જૈનના ગતાંકમાં 'હિંદની પરદેશનીતિ' એ મથાળા નીચેની શ્રી જંટુભાઇ મહેતાની નોંધમાં અમેરીકા વિષે અમુક ઉલ્લેખા કરવામાં આવ્યા છે તે સબંધમાં આવેલે નીચેના પુત્ર પ્રગટ કર વામાં આવે છે. તત્રી.) મુંબઇ તા. ૧૮-૧૨-૪૮. પ્રબુદ્ધ જૈન'ના તંત્રીશ્રી જોગ આપણા પ્રબુદ્ધ જૈન”ના ૧૫-૧૨-૪૮ ના અંકમાં ૪૦૩ પાને “સમયના પ્રવાહમાં” એ શિક હેઠળના લેખમાં અમેરિકા સબંધમાં કુટુ અભિપ્રાય પ્રગટ થયા છે. મારી માદ્ધિતિ મુજબ આ અભિપ્રાય ગેરસમજણુ અથવા તે અધુરી માહિતિ પર રચાયા છે. લેખકે પોતાનુ વિધાન નીચેની તેમણે માની લીધેલી ત્રણુ, હકીકતા પર રચ્યું છેઃ— (૧) ચીનને સક્રિય મદદ કરવાને બદલે હવે સામ્યવાદી સાથે સમાધાન કરી લેવાની સલાહ અમેરિકાએ આપી છે. (૨) અમેરિકાના ર’ગભેદ હબસી પ્રજાજને પ્રત્યેના તિરસ્કાર તા હિંદની અસ્પૃસ્યતા તેની કટ્ટર ટાંચે હતી તેના કરતાંયે અતિ વિશેષ છે. (૩) કાશ્મીર પરના આક્રમણમાં અમેરીકન લશ્કરી નિતે એ આપેલા સચ હવે જગાડેર છે. તેમની આ માહીતિઓને આધારે લેખક અમેરીકાને દાખેર, શેષક, યુધ્ધખાર અને અનીતિમાન દેશ ગણાવે છે. લેખકના ખ્યાલ આપણી પરદેશનીતિને અનુરૂપ કે અનુકુળ તા નથી જ, પણુ જે હકીકના તેમણે આધાર લીધા છે તે પશુ ઉલટી રીતે સમાયેલી છે. (૧) અમેરીકાએ ચીનને અત્યાર સુધી કેટલી મદદ કરી છે તેના આંકડા લેખક પાસે નથી . પરન્તુ એટલુ તે ચેસ છે કે આજપયત અમેરીકાએ ચાંગ-કાઇ-શેકને મદદ કરવા પાછળ કરોડ ડાલા ખર્ચ્યા છે. આ રીતે જે મદદ ચાંગ મહાશયને મળી છે તેના વિજયી ઉપયોગ થઇ શકયા નથી એ હકીકત છે. અમેરીકાને જો લાગે કે ચીનને અપાતી મદદ અકારય જાય છે તે તે મદદ આપવાનુ બંધ કરવાના તેને પુરા હક છે, એટલુ જ નહિ પણ આવી નાજીક પળે નાહકના દ્રવ્ય તેમજ માનવશકિતને કચ્ચરધાણુ નીકળી જતા અટકાવવા માટે સમાધાન કરી લેવાની સલાહ ચીનને અપાય તે તેમાં દગાખારીની ભાવના તો નથી જ, તદુપરાંત ચીનને અપાયેલી આ કહેવાતી સલાહ હજ્જુ સત્તાવાર અમેરીકન સલ નથી અને મેડમ ચાંગ સાથે અમેરિકન સત્તાવાળા હળું આ સવાલની તમામ બાજુએ ચર્ચી રહ્યા છે તે જોતાં આ સવાલ sub judice ગણાય. (૨) અમેરીકામાં હસી સામે જે રંગભેદ છે તે યુના ઈટેડ સ્ટેટસ ઓફ અમેરીકાની ધારાપેચીદ્વારા પ્રતિબંધિત છે અને દક્ષીણ અમેરિકા સિવાય ઉત્તરનાં રાજ્યામાં રંગભેદની સુગ જરાયે નથી. જ્યાં છે ત્યાં પણ તે સામે જબ્બર આંદ્રેલના ચાલે છે. આ હકીકત હું મારા જાત અનુભવ પરથી કહી શકુ છું. (૩) અમેરીકન લશ્કરી નિષ્ણાતાએ પાકીસ્તાનને કાશ્મીરમાં સાથ આપ્યા હેવાની વાત એક તુર્કી જ છે. હિંદી સરકારે સત્તાવાર રીતે અમેરીકન સરકાર સમક્ષ આ બાબત કદીયે વિરોધ નોંધાવ્યે નથી અને મારચા પરથી જે કઇ ખારે। ભીન સત્તાવાર રીતે આવતા હાય તે પરથી કાઈ એક દેશ વિષે કડવાં વેણુ ઉચ્ચારવાનું મેગ્ય નથી. પરદેશા સાથેની આપણી રાજનીતિના સવાલો નાજુક છે અને કાઇ પણ એક દેશ યા પ્રજા વિષે અધુરી માહીતીએ આવાં વિધાના કરવાથી આપણે દૂર રહેવુ જોઇએ. ચંદુલાલ શ. શાહ
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy