SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૪૯ પ્રશુદ્ધ જૈન જૈન દર્શન પરત્વે ગાંધીજીના કેટલાક વિચા (સમગ્ર ગાંધીસાહિત્યમાં અગ્રતમ સ્થાન ધરાવતા-તાજેતરમાં પ્રગટ થયેલા-‘મહાદેવભાઇની ડાયરી’ એ નામના ગ્રંથમાં જૈન દ'ન અને વિચારપર’પરાને અંગે ત્રણ સ્થળે છુટી છવાઇ ચર્ચા આવે છે. તત્ત્વજિજ્ઞાસુ માટે આ ચર્ચા ખાસ ઉપયોગી લાગવાથી તે ગ્રંથમાંથી તે તે ભાગ તારવીને અહિં નીચે પ્રગટ કરવામાં આવે છે, આમાં વાછડા પ્રકરણને વધારે ઝીણવટથી ચવામાં આવેલ છે. આ ચર્ચા પણ જિજ્ઞાાસુને ખાધપ્રદ નીવડશે એવી આશા છે. ઈશ્વર ક કે ત્વ પરમાનંદ ) (મહાદેવમાઇની ડાયરી પૃષ્ટ ૧૦૫) “જન નિરૂપણુ અને સામાન્ય વૈદિક નિરૂપણુ વચ્ચે મે વિષ નથી જોયા, પણ કેવળ દૃષ્ટિબિંદુ જ ભેદ છે. વેદને ઇશ્વર કર્તા-અકર્તા બને છે. જગત ખધુ શ્વરમય છે તેથી ઇશ્વર કર્તા છે, પણ તે કર્તા નથી કેમ કે તે અલિપ્ત છે. તેને કમનું કુળ ભોગવવાપણું નથી. અને જે અÖમાં આપણે કમ' શબ્દ વાપરીએ છીએ તે અથ માં જગત એ શ્વરનું ક` નથી. ગીતાના જે શ્લોક તે ટાંકયા છે તે આ રીતે વિચારતાં અંધ બેસે એવા છે. એટલુ યાદ રખવું: ગીતા એ એક કાવ્ય છે. ઇશ્વર નથી ખેલતા કે નથી કાંઇ કરતો, દશ્વરે અર્જુનને કાંઈ કહ્યું છે તેવુ નથી. ઇશ્વર અને અર્જુન વચ્ચેના સંવાદ કાલ્પનિક છે. ઐતિહાસિ કૃષ્ણ અને ઐતિહાસિક અર્જુન વચ્ચે એવે સંવાદ થયે હતે એવુ' હું તે માનતા નથી. ગીતાની શૈલીમાં કાંઇ પણ અસત્ય છે અથવા તે અજીતુ છે. એમ પણ નથી. એવી રીતે ધમ ગ્રંથો લખવાના રિવાજ હતા. અને આજ પણ કાઇ સંસ્કારી વ્યક્તિ લખે તા તેમાં કાંઇ દોષ ગણાય નહીં. જેને કેવળ ન્યાયની, કાવ્યરહિત એટલા માટે લૂખી વાત કહી દીધી અને કહ્યું કે જગતકર્તા એવા કાષ્ટ શ્વર નથી. એમ કહેવામાં કઇ દોષ નથી, પ જનસમાજ લૂખા ન્યાયથી દેરાતો નથી-તેને કાવ્યની જરૂર પડે જ છે, તેથી જૈનના બુદ્ધિવાદને પણ મદિરાની, મૂતિઓની અને એવાં અનેક સાધનાની આવશ્યકતા જણાઇ' જે કે કેવળ ન્યાયદૃષ્ટિએ એમાંનું કાંઇ નહીં જોઇએ.'' * અમ હુમ અમર ભયે ન મરે'ગે' ( મહાદેવમાઇની ડાયરી-પૃષ્ઠ ૧૨૬ ) આજે સર્જે ‘અબ દુમ અમર બયે ન મરેગે' એ ગીન. ગાયું. બાપુ કહે: “ આ ભજન કાઢી નાખવા જેવું છે. અમર થવાપણું શું છે કે અમર બધે કહીએ? એ તે આગળ જઈને કારણ આપે છે કે થ્થિાવ હાડયુ એટલે હવે ટ્રેડ શેના ધરીએ ? વળી આ દેહે મેક્ષ નથી એ પણ હું તે મનનારા છું. અને એ વાત ખેલવાપણું હાય નહીં. આપણે તે ગાવાપણું હાય જ નીં. ભકિતનાં જે પદ વ્હાય એ આપણી ભજનાવલિમાં કામ આવે. આમાં તેા જનના તર્કવાદ ૐ; ભક્તિરસ નથી. અને આપણે સમાજ માટે નિનાં ભજન મૂકવાં જોઇએ.” મે એમના સારા ભાવે ટાંકીને બચાવ કર્યાં, ત્યારે બાપુ કહે; “એ ખીજા ભજનામાં પણ આવે છે.” આ જ રીતે બાપુ કહે; “તયુદ્ધા નિહન્નમમ્” ગાવા વિષે પણ મારે પુરાતન ઝધડા છે જ, દિલમાં દીવા કરે રે દીવા કરા એ ભજન પણ મને નથી ગમતું, એમ એમણે એકવાર કહ્યું. જો એ ન ગમે તે ‘હરિને ભજતાં હજી કાઇની લાજ જતાં નથી · જાણી રે' એમાં તે ભકતોનાં નામ સિવાય અને પહેલી લીટી સિવાય બીજું કશું નથી. ત્યારે બાપુ કહે, “પણુ એ આખી બનમાળ મધુર લાગે છે.” J ૪૧૩ * જૈન દર્શનમાં રહેલા શુદ્ધ ન્યાય’ ( મહાદેવભાઇની ડાયરી પૃષ્ટ ૧૫૦ ) “તારા કાગળ મળ્યે, સરસ છે. જનદનમાં શુદ્ધ ન્યાય ઉપર ભાર છે. એ વર્તયની જરા ગેરસમજ થઇ છે. ‘શુદ્ધ ન્યાય' તે અથ શુદ્ધ નીતિ, શુદ્ધ નિષ્ણુ'ય એ થઇ શકે. અને સામાન્ય રીતે એ જ યમાં આપણે એ શબ્દને સમજીએ છીએ, પણુ મે' એ અથ માં નથી વાપર્યાં.” જૈનદર્શનમાં તક” ઉપર વધારે ભાર છે એમ કહેવાને મારા આશય હતા. પણ તક''થી કેટલીક વાર . અવળા નિણૅય થાય છે અને ભયંકર પરિણામ પેદા થાય છે. એમાં દોષ તકને નથી હાતા પણ શુદ્ધ નિષ્ણુય ઉપર આવવાને સાર જે જે સમગ્રી હેવી જોઈએ એ હંમેશાં હેતી નથી, વળી અમુક શબ્દ અમુક અશ્ત્રમાં લખનાર, કે ખેલનાર વાપરે એ જ અથ' વાંચનાર ક સાંભળનાર સમજે જ એવુ' નથી હતું. તેથી હૃદયને એટલે ભકિતને, શ્રધ્ધાત, અનુભવજ્ઞાનને આગળ મૂકવામાં આવ્યું છે. ત` એ કેવળ બુદ્ધિના વિષય છે. હૃદયને જે સિદ્ધ થયુ છે તેને તક' એટલે બુધ્ધિ ન પહોંચી શકે, તેની જરાય દરકાર ન હોય, પણ એથી ઉલટુ બુધ્ધિ ધણી વાર અમુક વસ્તુ માને, પણ તે હૃદયમાં ન ઉતરે તો એ ત્યાજ્ય થઈ પડે છે. આ મેં કહ્યું છે એ સ્પષ્ટ કરવાને સારૂ તારી મેળે તું અનેક દૃષ્ટાંતા નિપજાવી શકશે. મેં જે અર્થ'માં “થાય” શબ્દને હમણાં વાપર્યાં એ અય'માં એ કદી સાધ્ય વસ્તુ ન હોઈ શકે. ન્યાય અને નિષ્કામ કમ યાગ અને સાધન છે. ન્યાય બુદ્ધિના વિષય છે, નિષ્કામ ક્રમ ચેાગ હૃદયને છે, બુધ્ધિથી આપણે નિષ્કામતાને ન પહેાંચી શકીએ. દયા અને અહિંસા ુવે તારા પ્રશ્ન ઉપર આવું. દયા અને અહિંસા ભિન્ન વસ્તુ નથી. દયા અહિંસાની વિરોધી નથી, અને વિરોધી હાય તે યા નથશે. દયાને અહિંસાના મૂર્તરૂપે ઓળખી શકીએ. દયા હીન વીતરાગપુષ એ પ્રયાગ સાવ ખોટ છે. વીતરાગપુરૂષ એ દયાને. સાગર હાવા જોઈએ, અને જયાં કરાડાની પ્રત્યે ધ્યાની વાત છે ત્યાં તે યા સાત્ત્વિક હોવા છતાં પણ રાગ રહિત નથી, એમ કહેવું એ કાં તે દયાને! અય ન સમજવાપણુ છે અથવા દયાના નવા અર્થ આપવાપણું' છે. સામાન્ય રીતે જે અથ'માં તુલસીદાસે ‘દયા' શબ્દને વાપર્યાં છે તે જ અર્થ આપણે કરીએ છીએ. તુલસીદાસના અથ' નીચેના દુહામાં સવ સ્પષ્ટ છે. दया धर्मको मन है, पापदे भूत श्रभिमान । “ અહીં દયા એ કેવળ અહિંસાના જ અથમાં છે. અહિંસા એ અશરીરી આત્મામાં જ સભવે છે, પણ આત્મા જ્યારે શરીર ધારણ કરે છે ત્યારે તેનામાં અહિંસા દયારૂપે મૂર્તિમંત થાય છે. આ દૃષ્ટિએ જોતાં વાછડા ઉપર થયેલી ક્રિયા એ શુદ્ધ અહિંસાનું મૃત' સ્વરૂપ હતુ. આત્મા પોતે સહન કરે એ તે એના સ્વભાવ જ છે. પણ ખીજાની પાસે સહન કરાવવું એ અમસ્વભાવથી ઉલટી વાત થઇ. તે વાછડાની ઉપર મને થતું દુ:ખ નિવારણ કરવાની ક્રિયા કરી હાત તા એ અહિંસા નહોતી, પણ વાછડાને થતું દુ:ખ નિવારણુ કરવુ એ અહિંસા હતી. અહિંસાના પેટમાં જ ખીજાને થતું દુ:ખ ન સહનકરવાપણુ છે. એમાંથી જ યા છૂટ, વીરતા પ્રગટે અને અહિંસાની સાથે રહેલા જેટલા ગુણો છે તે બધા જ જોવામાં આવે બીજાને થતુ દુ:ખ જોયાં કરવું એ ઊંધા તક છે. વળી જીવનદુ:ખ કરતાં મરદુ:ખ મનુષ્યસ્વભાવમાં વધારે જ છે એ પણ નિરપવાદ સાચુ નથી. મને લાગે છે કે આપણે જ મરણને મહા ભયાનક વસ્તુ કરી મૂકેલી છે, જંગલી ગણાતા લેકામાં એટલા મરછુના ભય નથી ટુતા, લડાયક પ્રજાએમાં પણ એ ભય આછા જ છે. અને પશ્ચિમમાં તે આજે એવે! સોંપ્રદાય નીકળી રહ્યો છે કે જે રિભાઇ રબાઇને જીવન વ્યતીત કરવા કરતાં ભરવું વધારે પસંદ કરશે. મરણુતા અતિશય ભય માની લીધે છે એ મળે તેા અજ્ઞાનની અથવા તે શુષ્ક જ્ઞાનની નિશાની લાગે છે. અને એ માન્યતાથી અહિંસાએ આપણામાં અને તેમાંયે જૈતેમાં વક્ર રૂપ ધારણ કર્યુ"
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy