________________
૪
આવ્યું હતું. આ ખતના ઘડતરમાં તેમણે અગ્રભાગ લીધા હતા. પછી તે તેએા કાંગ્રેસના રાજકારણમાં વધારે ને વધારે ભાગ લેતા ગયાં, અને સ્ત્રીપ્રતિનિધિમંડળના અગ્રણી તરીકે તેમ જ ત્યારબાદ ઇન્ડીયન હોમરૂમ લીગના પ્રતિનિધિ તરીકે તેઓ ઈંગ્લાંડ ગયાં, અને ત્યાં ક્રિંદ સંબંધે તેમણે ખુબ પ્રચારકાય કર્યુ. ૧૯૨૪ માં સાઉથ આફ્રીકન ઇન્ડીયન નેશનલ કૉંગ્રેસના પ્રમુખ તરીકે તે સાઉથ આફ્રીકા ગયા અને ૧૯૨૫ માં કાનપુર ખાતે ભરાયલી - રાષ્ટ્રીય હાસભાના તેઓ પ્રમુખ થયા, ૧૯૨૮ માં તેઓ અમેરિકા ગયા અને ત્યાંના લોકાને હિંદની સાચી પરિસ્થિતિથી વાકેફ કર્યાં, ૧૯૩૦માં ધારાસણાના મીઠાના સત્યાગ્રહની તેમની આગેવાની લીધી અને જેલવાસ સ્વીકાર્યાં. ૧૯૨૦ ની આખરમાં મળેલી ગેાળમેજી પરિષદમાં તે સ્ત્રી વર્ગના પ્રતિનિધિ તરીકે ઇંગ્લાંડ ગયા. પછી પાછે. જેલવાસ, વળી મુક્તિ, સતત કાય પરાયણતા, ૧૯૪૨ની લડત અને કારાવાસ, ૧૯૪૫માં તબિયત લથડવાના કારણે મુક્તિ, ૧૯૪૭માં દેશને આઝાદીની પ્રાપ્તિ અને તેમની યુ. પી. ના ગવન'રના સ્થાન માટે પસંદગી. જીવનના અન્ત સુધી લથડતી તબિયતે પણ સરે જિની નાયડુ આ અધિકાર ઉપર રહ્યાં અને ત્યાંની જનતાની તેમણે અથાગ પ્રીતિ સ ́પદન કરી, મા' માસની બીજી તારીખની રાત્રે તેમના ઉપર એકાએક હૃદય રેગનો હુમલો આવ્યો અને જોત જોતામાં તેમને જીવનપ્રદીપ એલવાયે. આવી એક સરખી જેની ઉજ્જવળ જીવનકારકીદી' હતી તેમાં સરેોજિની નાયડુનું રાજકારણી આગેવાનોમાં અગ્રસ્થાન છે જ, પણ હિંંદના સ્રીસમાજમાં તે તેમની સાથે વ્યકિતત્વના પ્રભુત્વમાં સરખાવી શકાય એવી અન્ય કાઇ, ભારતવર્ષના અદ્યતન કાળમાં, જોવામાં આવતી નથી. પ્રકૃતિથી કાવ્યકળાને વરેલાં અને સાહિત્ય સેવા અર્થે સર્જાયેલાં અને એ જ ક્ષેત્રમાં જેણે અમુક નામના ઉગતી ઉમ્મ રથી પ્રાપ્ત કરી હતી તેવાં સરેજિનીએ કાવ્ય, કળા, સાહિત્યનાં સવ' પ્રલાભને બાજુએ મૂકીને દેશના રાજકારણને પોતાની શકિતઓ સમપણુ કરી હતી અને ગાંધીજીમાં સમાઇ જને ઉચ્ચ કૅટિનું.. આત્મવિલોપન ગત સમક્ષ રજુ કર્યુ હતું. હિંદની આઝદી નિર્માણુન્નતિહાસમાં--ગાંધીજીની જીવનકથા માં—તેમનું સ્થાન નિશ્ચળ રહેશે. તેમજ તેમનુ નામ અમર રહેશે. હિ‘દની પાર્લામેન્ટમાં તેમને ભારે ભવ્ય અંજલિ આપતાં પંડિત જવાહરલાલ નહેરૂએ જણાવ્યું હતુ કે ‘‘હિંદ ભવિષ્યમાં અનેક મહાપુષે તેમ જ સ્ત્રીએ પેદા કરશે એ વિષે મને શક નથી, પણ સરોજીનીની બીજી આવૃત્તિ હિંદુ પેદા કરશે કે કરી શકશે એ વિષે મને સ દે છે. એક મેઢા પ્રાન્તના સરસુબા તરીકે તેણે ભારે કુશળતાપૂર્વક અને ભારે સફળતાપૂર્વક કામગીરી આપી હતી. અને એના પુત્ર તેઅહિં જ આપણને જોવા મળે તેમ છે કે એ પ્રાન્તના મુખ્ય પ્રધાન તેમજ અન્ય પ્રધાનેથી માંડી) ભિન્ન ભિન્ન વર્ગો, સમાજો અને ધાર્મિ ક સ’પ્રદાયે। તેમ જ મળુર અને ખેતરમાં ખેતી કરતાં ખેડુત સુધી સૌ કા તેની તરફ્ આકર્ષાયા હતા અને સૌ કેઈએ તેના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું" હતુ. ગવનર તરીકે અને રાજ્યના એક મુખ્ય અધિકારી તરીકે તેણે ધણી માટી સફળતા પ્રાપ્ત કરી હતી. પણ અહિં હું તેના વિષે આજે ખેાલી રહ્યો છે તે તેના ગવન ર ડાવાના કારણે નથી, કારણ કે સાધારણુ રીતે ગવ હાય છે તે કરતાં તે ઘણી મેાટી અંકિત હતી, તે જેતે કાળુ હતી તેના પૂર્ણ પરિચય આપવાનુ મારા માટે શકય નથી, કારણ કે તે આપણામાંની એક હતી, આપણને જે રાષ્ટ્રીય વારસે મળ્યો છે તેની તે અ ંગભૂત હતી, અને જેમને તે સાથે આઝાદીની લડત દરમિયાન વર્ષો સુધી જોડાયલા રહેવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું હતું, જેમણે તેની સાથે કામ કર્યુ હતુ અને આનંદ વાદ પણ કર્યાં હતા એવા અમારામાંની તે એક હતી તે એક અપૂર્વ' ગેજસ્વીતાથી ભરેલી વ્યક્તિ હતી; કુદરતે તેની ઉપર અનેક બક્ષીસા વરસાવી હતી અને તેને લીધે તે એક અને અજોડ વિભૂતિ હતી.
શુદ્ધ જૈન
તા. ૧૫-૩-૪૯
તેમાં પણ તેણે પુરા તન મનથી ઝંપલાવ્યુ` હતુ` અને પાતાને આખે આત્મા એમાં પરાવી દીધે। હતા. પછી તેણે કાગળ અને લમ વડે બહુ કવિતાઓ લખી નહેાતી, પણ તેનું આખું જીવન જ ગાન અતે ગીતમય ખની ગયુ' હતું. જેવી રીતે આપણા રાષ્ટ્રપિતાએ આપણી રાષ્ટ્રીય લડતમાં નૈતિક ભવ્યતા અને મહત્તાનું સીંચન કયુ" હતું તેવી જ રીતે તેણે આપણી રાષ્ટ્રીય લડતને કળા અને કાવ્ય વડે સુઅંકિત કરી હતી. તેણે આપણને એક એવા સુદૃઢ અજેય અન્તસ્તત્વને પરિચય કરાવ્યા હતા કે જે ગમે તેવી આક્ત કે કટોકટીના બહાદૂરીપૂર્ણાંક સામનેા કરતુ હતુ. એટલું જ નહિં પણ એ સામને હળવા દિલના હતા, દરેક કટાકટની ડિએ તેના મેઢામાંથી ગાન નીકળતું હતું. અને તેની મુખમુદ્રા ઉપર સ્મિત વિલસતુ હતું. તેના સમગ્ર જીવન ઉપર નજર ફેલાવતાં માલુમ પડે છે કે તે કેટલી વિવિધ શક્તિઓને ભડાર હતી, કેવી અપૂર્વ' પ્રાણુમયતા ભરેલું તે જીવન હતું, તે જીવન કાઇ સાદું - સાધારણ જીવન નહેતુ પણ આપણા જીવનના સાંસ્કારિક તેમજ રાજકારણી અનેક શાને સ્પર્શતું ચેતનાના ધંધથી ધસમસતું જીવન હતું અને એ જોઇને ભારે આશ્રય અનુભવાય છે. જેને તેને સ્પર્શ થતા તેને તે પોતામાં રહેલી આગથી પ્રજ્જવલિત કરતી. તે ખરેખર જ એક અગ્નિની જવાળા હતી અને એમ છતાં પણ શીતળ જળને વહન કરતી, દુ:ખી અને દલિતને ઠંડક અને શાન્તિ આપતી અને રાજકારણની ગરમીને પ્રશાન્ત કરતી અને તેમાં સાધારણ પ્રેરતી સુભગસલિન્ના સરિતા હતી.
.
તેણે એક કવિ તરીકે જીવનની શરૂઆત કરી હતી અને પાછળનાં વર્ષોમાં જ્યારે તે રાષ્ટ્રીય લડતમાં ખેંચાતી ચાલી ત્યારે
આજે આપણને લાગે છે કે એક ભવ્ય આત્મા આપણી વચ્ચેથી ઉડી ગયેા છે, અલેપ થયા છે. દેશમાં છેલ્લે છેલ્લે જે કાંઇ બનતું રહ્યું હતું. તેથી તેની જેવા કાઇ પણુ લાગણીપ્રધાન આત્માને પારાવાર વેદના થયા વિના ન જ રહે અને તેણે પણ એવીજ વેદના અનુભવી હતી પણ એ વેદનામાં તેણે એક એવા લાવણ્યનું દČન કરાવ્યું હતું કે આ પશુ તેના માટે એક લીલાજ છે એમજ આપણુને લાગે અને એ રીતે આપણી લડતને હંમેશા ઉંચી અને વધારે ઉંચી ભૂમિકા ઉપર તે લઇ જતી અને ભવિષ્યમાં કોઇ પણ, કદાપિ આપી ન શકે એવી એક વિશિષ્ટ ભાત આપણી લડતને તેણે આપી હતી.
આઝાદી સ્વનઃ ઇષ્ટ વસ્તુ છે પણ આપણે ખીજી કઇ વસ્તુની પ્રાપ્તિ માટે—આપણા લેાકાને કલ્યાણમય જીવન સાંપડે તે માટે– આઝાદીની અપેક્ષા કરીએ છીએ. અને જેમાં કળા નથી, રસમયતા નથી, નૈતિકતા નથી એવુ કાઇ કલ્યાણમય જીવન આપણે પી શકીએ ખરા ? આ તા સિવાય કલ્યાણમય જીવન હોઇ જ ન શકે. એ વિન'નું જીવન ક્ષણુછવી જ હેાવાનું અને તે કેવળ નિરસ અને કઠારતાથી ભરેલું હેાપાનુ.
સરેજિનીએ આપણને હિંદને તેમ જ હિંદુ બહારના કાને એવી એક માનવેચિત દ્રષ્ટિ આપી હતી કે જે દૃષ્ટિ એકમેક પ્રત્યે સહાનુભૂતિથી ભરેલી હતી અને અન્તરની ઉષ્માથી પુલકિત હતી. હિંદની સર્વ દેશીય—સાંસ્કારિક તેમ જ ભૌગેલિક-એકતા માટે કાઇ પણ માનવી કરતાં તેને ધણા વધારે આગ્રહ હતા. જ્યારે સાંકડા વર્ગો અને વિભાગેમાં પુરાયલા જેવી આપણી સ્થિતિ થાય છે. ત્યારે યાદ રાખવુ ધટે છે કે વિચાર કે આચારની સકી તમાંથી કદિ મહાનુભાવતા જન્મ પામતી નથી. કેઇ પણ રાષ્ટ્ર માટે, સમાજ માટે કે વ્યકિત માટે સાચી મહાનુભાવતા વિશાળ દન, વિશાળ વિચારણા અને માનવલક્ષી જીવનસાધનામાંથી જ પ્રપ્ત થાય છે. પશ્ચિમે પેદા કરેલી અનેક મહાન વસ્તુ તેણે હિંદ સમક્ષ રજુ કરી હતી અને હિંંદની સ`સ્કારસમૃધ્ધિની વિશેષતા પશ્ચિમ સમક્ષ રજુ કરી હતી અને બન્ને વચ્ચે સમન્વયની બુધ્ધિ અને ભાવનાને વેગ આપ્યા હતા. એ વિરલ વ્યકિત-શકિત સમૃધ્ધ અને જેની કીંમત આંકી ન શકાય એવી મહાન વિભૂતિ-આજે