SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૩-૪૯ પ્રબુદ્ધ જેના ૪૫૧ જ્ઞાતિમંડળને કર્તવ્યપ્રદેશ: એક કાન્તિકારી વિચારણા થોડા દિવસ પહેલાં હું કાકાસાહેબ કાલેલરને મળવા ગયો હતું ત્યારે કેટલીક ચર્ચાના અનુસંધાનમાં મુંબઈમાં કેટલાંક વર્ષોથી કાર્ય કરી રહેલ ભાટીયા સ્ત્રીમંડળને અનુલક્ષીને તેમણે લખેલી એક નેધ મને વાંચવા આપી. આજે જ્યારે એક બાજુ પિતાતાની કે મને, વગેરે અને સંપ્રદાયને સંગફ્રિત કરવાને અને કેમ સંસ્થાના હિતને સુરક્ષિત કરવા પ્રયત્ન જેસભેર ચાલી રહ્યો છે અને બીજી બાજુએ કમેના અને સંપ્રદાયના ભેદો બને તેટલી વરાથી વિરાજિત કરીને હિંદને એક, અખંડ અને બીનકામી રાષ્ટ્ર બનાવવાનું અદેલન જોસભેર ફેલાઈ રહ્યું છે અને અવનવા કાયદાકાનુન જન્માવી રહેલ છે ત્યારે દેશનું ભાવી કઈ દિશા તરફ ગતિ કરી રહેલ છે તેનું જાણે કે કાંઈ સૂચન-માર્ગદશન- આપી રહેલ હોય એવી એ નોંધ નીચે મુજબ છે – • દસ્તાનમાં ન તન મગન ૦૭ વાત છે. ઘણી સત્પવૃત્તિઓ જ્ઞાતિ સંરયા મારફતે થાય, એમાં યુગધર્મને દ્રોહ ના થાય, સંકુચિતતા અને સ્વાર્થ ન આવે, એટલા માટે વખતે વખત જ્ઞાતિઓ મારફતે થતી પ્રવૃત્તિ પાછળનો હેતુ આ ણે તપાસ જોઈએ. આપણા સમાજમાં પુરૂષ કરતાં સ્ત્રીઓ માટે સ્ત્રી જાતની સેવા માટે-ખી સંસ્થા હોય એમાં કશું અજુગતું નથી. પુરૂષેની સંસ્થા ફક્ત પુરૂષની જ સેવાને વિચાર કરે છે તે નિંદ્ય છે. સ્ત્રીઓની સંરથા સ્ત્રીઓની જ સેવા કરે તે આજ સ્થિતિમાં એ વાંધાભરેલું નથી, જો કે એમાં પણ સ્ત્રીઓ સાથે બાળકોને તે લેવા જ જોઈએ. દાખલા તરીકે ભાટીયા સ્ત્રી મંડળ કેવળ ભાટીયા સ્ત્રીઓની જ સેવા કરે એ બરાબર નથી. આજે એ મંડળ બીજી હિંદુ જ્ઞાતિની સ્ત્રીઓ માટે થોડું ઘણું કરવા તૈયાર છે એ ખરું, પણ સેવા ફક્ત હિંદુ સ્ત્રીઓની જ થાય એ બરાબર નથી લાગતું. હિંદુસ્તાનના બાગલા પડયા પછી આપણે એટલે તે બેધ લેવો જ જોઈએ કે હિંદુસ્તાનમાં વસતા હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી વગેરે તમામ જાતિઓની સ્ત્રીઓની સેવા, કશા ભેદભાવ વગર, કરવાની મનની તૈયારી હવે આપણે રાખવી જોઈ એ ભાટીવા સ્ત્રી મંડળનું ભણીવાપણું એટલું જ હોવું જોઈએ કે પૈસા ભેગા કરવાનું કામ ભાટીવા કામ ની અંદર થાય અને સેવા કરનારા નિઃસ્વાર્થ સેક અને સેવિકાઓ પણ મોટે ભાગે ભાટીયા કે મમાંથી પસંદ કરવા માં આવે. પણ સેવા કરવાની છે તમામ માણુન જાતની, સેવા માટે પાત્ર શોધવામાં પિતાનાં અને પરામાં અને ભેદ ન હોવો જોઇએ. કેટલાક વરસ પહેલાં કોમી સંસ્થાઓને અને કમી કહેને હું કહેતા હતા કે હિંદુ શાસ્ત્ર પ્રમાણે તમારી આવકમાંથી ૨૦ ટકા પૈસા તે કેમ બહારના લોકોના અને ખાસ કરીને હરિજનનાં હિતમાં ખર્ચાવવા જ જોઈએ. આજે મને ૨૦ ટકાથી સતેજ નહિ થાય. આપણે જાતજાતના ભેદ જ મટાડવા માંગીએ છીએ. રેટી બેટી વ્યવહારના ન્યાત પરનાં બે ધન હવે કાઢી નાખવા જાઇએ. સમાજહિતેને વિચાર કરનારા અને સમાજ ઉપર ઝઝુમતા સંકટને પાર જનારા લોકોનું કર્તવ્ય છે કે યુગધમ શું માંગે છે તે લોકોને તેઓ વગરે સંકોચે સાફ સાફ કહી દે. . ભાટીયા સ્ત્રીમંડળે પોતાને માટે કેસરીયાને આદર્શ રાખે છે. આપણે માનતા હતા કે રજપૂત યુગના કેસરીયાના આદર્શના દિવસે જૂના થયા, પણ પંજાબ અને બંગાળની પાકિસ્તાની પ્રવૃત્તિએ આપણને બતાવી દીધુ છે કે આજે પણ રાજપૂત ઢબના કેસરીયા બહેનોને કરવા પડયા છે. પણ આપણે આશા રાખીએ કે કેમ વિખવાદનું આ ગાંડપણ લાંબા વખત સુધી નહિં કે, અને ટકે તે પણ સ્ત્રીઓ પર અત્યાચાર કરવા જેટલી અમાનુષી હદ સુધી નહિ જાય. ' પણ કેસરીયા ધમ વ્યાપક છે. તેનું પાલન હમેશા કરવાનું હોય છે. પોતાને તલમાત્ર રવાથું જ્યાં નથી, અને જ્યાં કીર્તિની “છુપી વાસના પણ નથી, એવી સેવા કેસરીયા ધમમાં આવી જાય , છે. જ્યાં અન્યાય થતો હોય, દીન અને અનાથ લેકે હડધૂત થતાં હોય ત્યાં સમાજની સામે થઇને પણ, દીનના રક્ષથે દોડવું, એમનું ઉપરાણું લેવું, અને એવા લોકો સ્વમાનભેર ભથું ઉંચું કરી શકે એવી વ્યવસ્થા સમાજની સ્થાપન કરવી એ મુખ્ય કેસરીયા ધમે છે. પિતાનની સેવા કરવી એ તે અંતે વ્યાપક સ્વાર્થ જ છે. જે પાયા ગણાયા છે તેમને પોતાનાં બનાવવા માટે જેહમત ઉઠાવીએ ત્યારે જે કેસરીયા રંગ અને કેસરીયા આદર્શ દીપી ઉઠે છે.” પૂર્ણતા એટલે કેવી સ્થિતિ “ ધર્મોદયધનુભવની સ્મરણયાત્રા” એ મથાળાથી કાકા સાહેબ કાલેલકર ‘સંસ્કૃતિ' માસિકમાં એક લેખમાળા પ્રગટ કરી રહ્યા છે. આ લેખમાળામાં જેને આપણે પરંપરાથી ધર્મના નામે ઓળખીએ છીએ એ ધર્મના તેમના ઉપર બોળપણથી કેવા સંસ્કાર પડતા ગયા અને એ રીતે તેમનામાં ધાર્મિકતાને-ધર્મવૃત્તિને કેવી રીતે વિકાસ થતો ગયે અને ક્રમશઃ ઇતિહાસ તેઓ આપી રહ્યા છે. આ લેખમાળાના ૨૧ મા લેખમાં તેઓ “પૂર્ણતા' એટલે કેવી સ્થિતિ એ સનાતન પ્રશ્નની ચર્ચા કરતાં એક મૌલિક વિચારસણિ પ્રગટ કરે છે અને પૂર્ણતા સંબંધમાં એક નવી જ દષ્ટ્રિ રજુ કરે છે. તત્વચિન્તક જિજ્ઞાસુઓને ઉપયોગી એવી એ વિચારણા નાચે મુજબ છેઃ “આમ લાંબે ચાલવા પછી એક ભારે કન્તિકારી પરિવર્તન મારી શ્રધ્ધામાં જ થવા લાગ્યું. પહેલાં ક૯૫ના હતી ક પૂતા એ એક નિશ્ચિત સ્થિતિ છે. એ સ્થિતિએ પહેવા પછી પરિવર્તન કરવાપણું રહે નહિ. અમુક કેટિએ પહોચ્યાં એટલે ગંગા નાહ્યા. હવે કરવાપણું કે થ શું બાકી કશું ન હોય. ફકત હેવાપણું આપણે ભાગે આવી જવાનું. એ ક૯૧નાને એકાએક ધકકા પહા. સ્થિર પૂર્ણતાને અને મૃત પૂર્ણતા તે નહિ હોય ? એવી શંકા મનમાં ઉદ્દભવી. એ શંકાએ જીવનમાં કેવા કેવા ફેરફાર કર્યા તે હવે પછી જોવાનું છે. - સાધના જે ગતિ હોય તે સિદ્ધિ એ સ્થિતિ હોવી જોએ એને ખ્યાલ વિચારક્ષેત્રમાં એટલે તે દઢ હતું કે પૂર્વ સુધી પહોંચ્યા પછી કેવી સ્થિરતા જ અનુભવવાની હોય છે એમ લગ્ય કરતું હતું. અાજને અને જેમ મૌન અથવા નિરવતા સ્થપાય છે તેમ જ પ્રથાને અન્ન જે શાન્તિ સ્થપાય છે તે નિષ્ક્રિય હેવી જોઈએ એમ લાગતું. આગળ જતા મનમાં શંકા ઉઠી કે શાન્તિ અને કૃતિમાં પછી ભેદ છે? ધ્વનિને અને જે વિરામ આવે છે એ શું કેવળ શિથિલતા જ છે? એક જણે સુખની વ્યાખ્યા કરી છે કે દુઃખ ભેળવ્યા પછી દુઃખને ન થવાથી જે આલસ્ય અનુભવાય છે તે જ સુખ-સુહ્ય દુ:હાતમ્ થાય ત્યારે શું પૂર્ણતાં એ પણ એક જાતનું આલસ્ય જ છે ? સાધનામાં જે પ્રક્રિયા હોય છે તે કરવી પડે છે. એની પાછળ એક જાતની બાધ્યતા છે. સિધ્ધિ પછી પ્રક્રિયા રહે છે, પણ બાધ્યતા નીકળી જાય છે, પણે કેવળ આનદ તરીક, સ્વાત્માનુભવ તરીકે, પરિપૂર્ણતાની સુવાસ તરીકે પ્રક્રિયા તે ચાલવાની જ. લેઢાને ગેળા જ્યારે ગરમ કરાય છે. ત્યારે એ કાંઇ દેડવા નથી માંડ. છે ત્યાં ને ત્યાં જ રહે છે. પણ એની અંદરના એકે એક પરમાણું નાચવા માંડે છે, પૂણુતામાં બાહ્ય દષ્ટિએ નિક્રિયતા * * *
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy