________________
©
૪૪
શુદ્ધ જૈન
એક બાપે ગાંડપણના આવેશમાં પોતાની પત્નીનું ખૂન કર્યું. અને પછી જાતે આપધાત કર્યાં. માતાપિતાવિહોણુાં કે બાળકાને તેને પિતાના ગાંડપણને કારણે, કાઈ બાળશ્રમે આશરેા માપ્યા નહિ. આ પરંગજી દંપતીએ એમને આશ્રય આપ્યા. જંગલમાંથી લાકડાં કાપી લાવી પોતાના ધરને વળી એક નવા એરડા જાંને ઉમેર્યાં. એમના કુટુંબમાં હવે સાત માસ થયાં. એક વખતે એ પ્રદેશના નિર્જન ભાગમાં પાંચ વર્ષનું એક બાળક લગભગ નિવસ્ત્ર જેવુ, હુકારને આપેલા ખારાકમાંથી વીણી ખાતુ જોવામાં માળ્યુ. કોઇ અપરિણીત બાળાએ પેાતાના આ બાળકને રઝળતું મૂકયું હતું. તે સ્થળની અદાલતના ન્યાયધીશને આ બાળકનું શું કરવુ તે સઝયુ નહિ. છેવટે વેગેલના ગૃહમાં તેને મોકલી આપ્યું. આ બાળકના આવ્યા પછી એ દયાળુ પરાપકારી દપતીએ કેન્ટકીના પ્રદેશનાં નિરાધાર અનાથ બાળકાને આશરેા આપી તેમને ઉછેરવાના કાય તે પેાતાનુ જીવનકાર્ય ગણવાના નિશ્ચય કર્યાં.
જાતના
જોનને તે ખાતરી હતી કે તેણે જે આ કાય. માથે લીધુ હતુ તે ઋશ્વરી પ્રેરણાનુસાર હતું. પરંતુ એ કામને પહોંચી વળવા માટે તેની પાસે કાંઈ આર્થિ ક સાધન ન હતું. પોતાના નાના ધરની નજીકમાં સાડત્રીસ એકર જેટલી છૂટી જમીન હતી. જમીનના માલિક પાસે તેણે એ વેચાતી માંગી. માલિક જમીનની કિં’મંત હરાવી નક્કી કરી ત્યારે તેણે એક ડૉલર માલિકને આપ્યા. અને કહ્યું કે ‘ મારી પાસે અત્યારે આટલી જ મૂડી છે, પણ 'છ માસમાં હું તમારી જમીનની કિંમત પૂરી ભરી દઇશ. પૂરા પૈસા ન ભરી દઉં તે મે જેટલા પૈસા ભર્યા હોય તે જાય અને તમે જમીન પાછી મેળવી શકો.' ' આ પ્રમાણે વ્યવસ્થા કરી જમીન મેળવી. જંગલનાં ઝાડ કાપી જોને નવું મકાન બાંધવાનું શરૂ કર્યુ. છ માસમાં એ દિવસ બાકી હતા ત્યારે માલિકના છયાસી ડેલર દેવા હતા અને એ નાળુાં કયાંથી અને ક્રમ મેળવવાં તેનાં કાંઈ સૂઝ પડતી ન હતી.
જોન કહે છે. “ તે દિવસે હું મારા ખચ્ચર પર બેસીને જે શહેરમાંથી અમારી ટપાલ આવતી હતી ત્યાં ગયે. આખે રસ્તે મે પ્રાથના કર્યાં કરી, ટપાલ આફિસમાં મારા નામના એક કાગળ આવીને પડયા. જેમ્સ, ડબલ્યુ. બ્રાઉઅરે ( મીશીગન ગામથી ) એકસેસ ડલરને ચેક આ કાગળમાં બીડયેા હતેા. આ માસને હુ નામે પણ ઓળખતા ન હતા. આ પછી મારૂ કામ ભગવાન ઉપર શ્રદ્ધા રાખી આગળ ધપાવ્યે જવાના મે' દૃઢ નિશ્ચય કર્યાં.''
તા. ૧૫-૨-૪૯
1
પેાતાના ખચ્ચરને એક નાના ગાડા સાથે જોડી કાદવ ખૂંદતે એ આગળ શહેર તરફ ચાલ્યે. ત્રણ માલને અતરે તેને એક ખેડૂતે હાંક મારી “ મે’ત્રણ ઠુકર હમણાં જ માં.. છે. તમારા ગૃહનાં બાળકાને ખારાક માટે એમાંનુ એક મારે આપવું છે.” થેાડે દૂર ગયા પછી એક બાઇએ ડાં ભરેલા એક ટાપલા અને બટાટાને કાચળે જોનને આપ્યું. શહેરની નજીક પહોંચ્યા ત્યારે તે સ્થળના દેવળની પાસેના રહેવાસીએ ગયે અઠવાડીએ ભેગાં કરેલાં નાણાંને વીસ ડેલરના ચેક તેના હાયમાં મૂકયા. જોને ઘેર આવીને કહ્યું, ૯ ભગવાન આપણને પ્રત્યક્ષ મદદ કરી રહ્યા છે એના આથી વધારે મજબુત પૂરાવા બીજો કચેા હાઇ શકે ?”
૧૯૩૯ના જુલાઈની ૧૩મી તારીખે બ્રુકસ બાઇબલ શાળાની એક બાઇ-જોસકાઈન શાખ્યુંનીયર--મા ગૃહના કા'માં જોડાઇ. આ વખતે તે ગૃહમાં બાર બાળકી હતાં. પોતાના આ ગૃહના સંચાલન અને વ્યવસ્થાની બાબતમાં જોનના વિચાર બીજી. આવી સસ્થાઓ કરતાં જૂદા જ પ્રકારના હતા, ગૃહના નિભાવ માટે કાઇ સ ચાલકે કોઈ પાસે નાણાંની મદદ માંગવી નહિ, જે બાળક એમાં દાખલ થાય તે,કુટુ’બીજન તરીકે ગણાય અને અઢાર વર્ષનું થાય ત્યાં સુકી તેને આશ્રય ઉછેર તથા શિક્ષણ મળે, અને કાઇ પણ બાળકને બહાર દત્તક તરીકે આપવું નહિ એ જોનને સોંકલ્પ હતા.
. આ ગૃહના નજીકનાં કાઇ સ્થળે શાળા નહાવાથી જોનની પત્ની અને જોસફાઇન શાખ્યુંનીયર જે બાળકો શાળામાં જવાની ઉંમરનાં હતાં તેમને શિક્ષણ આપવાનું કામ કરતાં હતાં. જેન જગલનાં ઝાડ કાપી આજુબાજુની જમીન સાફ કરવાનું કામ કરતા હતા. પરંતુ એ સમય દરમિયાન ઘણી વખત એ દંપતીને શંકા થતી હતી કે આ જે ભારે સાહસ તેમણે આયુ" છે તે -આગળ કવી રીતે નિભાવાશે. એક સ્ક્રવારે તે એવું બન્યું કે તેમને ખબર પડી કે હવે માત્ર એક ટંક જેટલું જ ખાવાનું રહ્યું હતું. ગૃહનાં બાળકાને પેાતાની પાસે ખેલાવી જોને કહ્યું “ જુઓ, હું
આજે બહાર જાઉ છું. આવું તે દરમિયાન તમે .. ભગવાનની પ્રાથના કરો કે આવતી કાલના ખાવાને માટે કાંઇ વ્યવસ્થા કરે”
કામ
ખીજાં દસ બાળકો આશ્રય માટે માગણી કરી રહ્યા હતાં એટલે જોને પડેાશીઓની પાસે થેડી મદદની માંગણી કરી. મકાનમાં એક જમવાના અને સુવાના ઓરડાની ખાસ જરૂર હતી. આ માટે મજૂરને જે રોજી આપવી પડે તે માટેના જોનના ચેક થોડા સમય પૂરતા શીકારવાનું છે મેટા શ્રીમત વેપારીઓએ કબૂલ કયુ. જ્યારે જોનને એને માટે પૈસા મળી રહે ત્યારે એ પાછા વેપારીઓને ભરી દે એવી ગેડવણુ કરવામાં આવી. એ વર્ષે જોને છર૦૦૦ ફીટ ઇમારતી લાકડું કાપ્યુ અને, ૩૨૦૦૦ રીટ લાકડું પેલા પૈસા ચૂકવવા માટે વેચી દીધું. બાકીનું લાકડુ એણે મકાનના ધરેલા વધારા માટે પૂરતું હતું. જોનની સાથે ધમ શિક્ષણ કાલેજમાં ભણતા સદ્ગાધ્યાયીઓ જેએ મીશિગન અને ઇલિનોઇસ પરગણામાં પાદરીનું કામ કરતા હતા તેમના દેવળમાં આવનાર ઓપુરૂષો તરફથી અને કેન્ટકનાં કેટલાંક માણસા, તરફથી થેડા નાણાં જોનને ભેટ મળ્યા. પહેલાં વર્ષની આખરે આ દંપતીના ગૃહમાં ખાવીસ બાળકો હતાં અને કેટલાંયે હજી આશ્રય માગી રહ્યાં હતાં.
બીજા કેટલાક એવા બનાવ બન્યા કે જેવી જાનની દૃઢ માન્યતા થઈ કે ઉંડી અને સાચી શ્રદ્ધા હાય તે ગમે તેવાં ભારે સંકટને સામનેા કરી શકાય છે. એમના ગૃની પાસે ૨૦૦ એકર જમીનનું ખેતર હજાર ડેાલરે તેના માલિકે વેચવા કાઢ્યું. ' પણ આટલાં ખાં નાણાં કાઢવાનુ જોન માટે તે અશકય હતું-અતે હછ તા મેદીનાં અને બીજા બિલ ચૂકવવાનાં બાકી હતાં. ભગવાન ફાઇન કઇ રીતે જરૂર મદદ કરશે જ એવી શ્રદ્ધાથી જેને પેલા ખેતરના માલિકની પાસે એવી દરખાસ્ત બજુ કરી કે, પેતે તજવીજ કરીને પૈસા મેળવે તેટલા દિવસ આ વેચવાનુ મુલતવી રાખવુ, થે ડા દિવસ પછી સેન્ટ લુંની એક ખાઇ મિસિસ હૂંડ જેનુ નામ પણ જોને કદી સાંભળ્યું ન હતું —જે મૃત્યુ પામી તી-પેાતાની મિલકતમાંથી એક હજાર ડેાક્ષર આ ગૃહને અક્ષીસ આપવાનું' લખતી. ગઇ. હતી. વધુમાગેલી કંદ નહિં પેલી આ અક્ષીસ ખરી રીતે તે એ ખેતરની કિંમત કરતાં પણ વધારે કિ મતની નિવડી, કારણ કે જોને એ ખેતરમાંના ઝાડ કાપીને તે ઇમારતી લાકડાં વેચીને ત્રણ હુંજાર ડૉલર ઉપજાવ્યા. બીજી એક મકાન બાંધવા જેટલું ઇમારતી લાકડું' તેને મળી રહ્યું. અને પછી એ ખેતર વેચી નાંખી બીજી જમીન ખરીદી `આ નવી જેમીનની કિંમત અત્યારે ચાર હજાર ડોલર ગણાય છે. આ પછી એ દંપતીના ગૃહની હકીકત દેશમાં ઠેકાણે ઠેકાણે ફેલાતી' ગઇ. જોન જ્યારે 1 જ્યારે ખાસ અાર્થિક મુશ્કેલીમાં આવી પડે ત્યારે જ તેને અણુચિંતવી મદદ મળી રહેતી. કાઇ વખત નાણાંના રૂપમાં, કેઇ વખત મજુરી અગર મકાનની દેખરેખ રાજનાર ઇજનેરના રૂપમાં, કાઇ . .વખત અનાજ, શાકભાજી કે ફળના ટોપલાના રૂપમાં, પરંતુ જોને - પાતે કદી પણ કાઇ પાસે એક પાઈના પણુ દાનની માગણી
કરી ન હતી. અપૂર્ણ
યુ.
ગટ્ટુલાલ ગા. શ્રી મુંબઇ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશકઃ શ્રી. મણિલાલ માકમચદ શાહ, ૪૫–૪૭ ધનજી સ્ટ્રીટ, મુંબઈ. મુદ્રઙ્ગસ્થાન : સૂર્ય'કાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કાલબાદેવી રાડ, મુંબઇ, ૨