________________
૪૩૨
ભીડને અંગે સવાર સાંજ પુસ્તકાલયનાં પુસ્તક આપી શકાતાં નથી. હંમેશાં ખપેારના અઢી કલાક જ પુસ્તકા અપાતાં હાઇને અને તે વખત સૌ કાઇને માટે કામધંધાના હાઇને પુસ્તકા લેવા આવનારની સંખ્યા પ્રમાણમાં કમી રહે છે. ગયા વ દરમિયાન ગ્રંથપાળ-લાબ્રેરીયન–ની અગવડ તેવા જ કરી છે. આમ છતાં છેલ્લા કેટલાક માસથી યેાગ્ય ગ્રંથપાળ મળી જવાથી આ કાયવ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે. ગયા વર્ષો દરમિયાન શ. ૨૦૮૮-૧૩-૦ નાં નવાં પુસ્તકા ખરીદવામાં આવ્યાં છે. ગત વર્ષી દરમિયાન વાંચનાલય-પુસ્તકાલયના સંચાલન પાછળ રૂા. ૩૪૬૩-૮-૧૦ ના ખ' થયો છે. જેની સામે ગત વર્ષ દર મિયાન રૂા. ૧૦૦૦] ભેટના મળ્યા છે. સધ માટે આ પ્રવૃત્તિની જવાબદારી આજના મદીના વખતમાં સવિશેષ ચિન્તાનુ' કારણુ બને છે. વૈદ્યકીય રાહત પ્રવૃત્તિ
સધ તરફથી મુંબઈ તેમ જ પરાંઓમાં વસતા જૈન કુટુમેને વૈદ્યકીય રાહત આપવાની પ્રવૃત્તિ ચાલે છે. આ સંબંધે ‘પ્રબુદ્ધ જૈન'માં અવારનવાર યાગ્ય જાહેરાત આપવામાં આવે છે, એમ છતાં પણ આ પ્રવૃત્તિના લાભ બહુ જ ઓછા કુટુંબો લે છે. ગત વર્ષ દરમિયાન આ રાહત કાર્યાં. પેટે રૂા. ૨૨] અપાયા છે. આવી જ રીતે માંઢાની માવજતનાં સાધનાને! પણ આસપાસ વસતા લેકાને કશા પુષ્ણ ભેદભાવ સિવાય લાભ આપવામાં આવે છે, પર્યુષણ વ્યાખ્યાનમાળા
દર વર્ષ માર્ક ગત વર્ષ દરમિયાન તા. ૩૧-૮-૪૮ થી તા. ૭-૯-૪૮ સુધી પયુ ! વ્યાખ્યાનમાળા યેજવામાં આવી હતી. શરૂઆતના સાત દિવસની વ્યાખ્યાનસભાએ વીઠ્ઠલભાઈ પટેલ રેડ ઉપર આવેલા આનંદ ભુવનમાં રાખવામાં આવી હતી. છેલ્લા દિવસની વ્યાખ્યાનસભા રાકસી થીએટરમાં ગાઠવવામાં આવી હતી. આ વખતે પહેલેથી છેલ્લે સુધી શ્રોતાઓની સખ્ત ભીડ રહી હતી અને છેલ્લા દિવસે ઘણા ભાઇખહેનને નિરાશ થઇને પાછા જવું પડયું હતું. પ્રસ્તુત વ્યાખ્યાનમાળાના અંગમાં તા. ૫-૯-૪૮ ના રોજ અ`ારના ભાગમાં એક વ્યાખ્યાનસભા શ્રી. મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં યોજવામાં આવી હતી, જેમાં મહાસતી ઉજ્જવળકુમારીજીએ ‘વિજ્ઞાન અને ધમ” ઉપર વ્યાખ્યાન આપ્યું હતું. આ સભામાં પણ શ્રોતાની બહુ સારી હાજરી થઇ હતી. શરૂઆતના છે દિવસ બાદ કરતાં બાકીની સવ સભામાં પડિત સુખલાલજી પ્રમુખસ્થાને બીરાજ્યા હતા. આ વ્યાખ્યાનમાળા ઉત્તરે।ત્તર એટલી બધી લેાકપ્રિય બની રહી છે અને શ્રોતાએની સખ્યા એટલી બધી વધતી જાય છે કે હવેની સમા કયાં અને ક્રમ ગોઠવવી એ આપણા માટે એક પ્રશ્ન થઇ પડયા છે. આ વ્યાખ્યાનમાળાને અંગે કુલ ખ` રૂ।. ૭૫૦] તે થયેા હતા અને તે સામે આ નિમિત્તે પરચુરણુ ભેટ તરીકે રૂ।. ૮૦॰] ની રકમ મળી હતી.
પ્રશુદ્ધ જૈન
સન્માન સમાભા
મુંબઇ જૈન યુવક સબ્ર તરફથી ગત વર્ષ દરમિયાન ત્રણ સન્માન સમારભ ગેઠવવામાં આવ્યા હતા. સૌથી પહેલે સમારભ જૈન સમાજના જાણીતા વિદુરન વયે શ્રૃદ્ધ પંડિત તેહુચંદ કપુરચંદ લાલનનું નહેર સન્માન કરવા અર્થે યાજાયા હતે જે પ્રસંગે શ્રી કેદારનાયજી અધ્યક્ષસ્થાને બીરાજ્યા હતાં. આ સમારંભમાં જૈન સમાજના આગેવાન ગૃહસ્થાએ સારા પ્રમાણમાં ભાગ લીધો હતા અને પંડિત લાલનને સૌ કાઇએ બહુ ભાવભરી અંજલિ આપી હતી. પંડિત લાલને પશુ આ પ્રસંગે હૃદયસ્પર્શી પ્રવચન કર્યુ હતું અને શ્રી નાથજીએ સખત પ્રસંગને ઉદ્દેાધક ઉપસ દ્વાર કર્યાં હતા. મુંબઇ સરકાર તરફથી જે. પી. અને એનરરી મેજીસ્ટ્રેટાની બહાર પડેલી યાદીમાં શ્રી મુંબઈ જૈન યુવક સધના નવ
તા. ૧-૨-૪૯
સભ્યાને એ પદથી નવાજવામાં આવ્યા હતા. મુંબઈ જૈન યુવક સંધ માટે આ એક ગૌરવપ્રદ પ્રસ’ગ ગણાય. આ નવ સભ્યોના સન્માન અથે તા. ૧૫-૭–૪૮ ના રેાજ સંધ તરથી એક નાનું સરખું સ ંમેલન ગેઠવવામાં આવ્યુ હતુ.
સંધના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહ સૌરાષ્ટ્ર તરફથી હિંદની લેાકપ્રતિનિધિ સભાના સભ્ય તરીકે ચુંટાયા એ નિમિત્તે તેમનું સન્માન કરવા માટે ખુલીયન એકસચેન્જના હાલમાં કાઠિયાવાડ પ્રજામ’ડળના પ્રમુખ શ્રી દુર્લભજી ખેતાણીના પ્રમુખપણા નીચે એક જાહેર સંમેલન યોજવામાં આવ્યું હતું. આ પ્રસંગે શ્રી ચીમનભાઇના ભિન્નભિન્ન મિત્રાએ શ્રી ચીમનભાઇ પ્રત્યે સદ્ભાવ અને મમતા વ્યક્ત કરતાં નાનાં મોટાં વ્યાખ્યાને કર્યાં હતાં અને શ્રી ચીમનભાઇએ પણ પ્રસંગેાચિત એક સુન્દર હૃદયસ્પર્શી આત્મ નિવેદન કર્યું" હતું.
ગાંધી જયન્તી
તા. ૧૦-૧૦-૪૮ ના રેન્જ શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યાખ્યાનશાળામાં સંધ તરફથી ગાંધી જયન્તી યેાજવામાં આવી હતી. ખા પ્રસંગે સ્વામી આનંદે પ્રમુખસ્થાનશે।ભાવ્યું હતું. અને મહાસતી ઉજ્જવળકુમારીએ ગાંધીજી ઉપર એક ચિન્તન. પૂણું' પ્રવચન વડે સભાજાને મુગ્ધ કર્યા હતા. સ્વામી આનંદે પણ આ પ્રસંગે પાતાના કેટલાક અનુભવા રજી કર્યાં હતા.
કેારા નિષ્પમાળા હરિફાઇ
“આધુનિક સમયને અનુલક્ષીને જૈન ધર્મો અને સમાજના ઉત્કર્ષ કેમ થાય છે” એ વિષય ઉપર સદ્ગત શ્રી છેટુભાઇ કારા તરફથી નિબંધ હરિકાઇ યેાજવા માટે અને એ હર ફાઈમાં સૌથી પહેલા અને ખીજા નિખધલેખકને અનુક્રમે શ. ૨૫૦] અને રૂ।. ૧૫૦)નુ ઇનામ આપવા માટે સધને રૂા. ૪૦૦)ની રકમ મળી હતી. આ યાજનાના અનુસધાનમાં ૨૪ લેખકાએ નિબધા મેકલી આપ્યા હતા અને તે નિષ્ઠાની પરીક્ષાના પરિણામે શ્રી. પદ્મનાભ જૈનને રૂ।. ૨૫૦] નુ અને શ્રી. રતિલાલ મફાભાઈ શાહને રૂ. ૧૫૦તુ પારિતાવિક સંધ તરફથી આપવામાં આવ્યું હતું. ડા. મેઘાણી સ્મારક
ડૉ. વ્રજલાલ મેશ્વાણી સ્મારક નિમિત્તે સધ પાસે રૂ।. ૨૩૦૦] એકઠા થયા હતા. આ સ્મારક સંબંધમાં સસ્તુ સાહિત્ય મુદ્રાલય ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી. મનુ સુબેદાર સાથે વાટાઘાટ કરીને સદ્ગત મેત્રાણી જેવી માનવતાસ્પર્શી વર્તાએ લખતા હતા તેવુ વાર્તા સાહિત્ય પ્રગટ કરવા પાછળ ખરચાય એવી સમજુતી પૂર્ણાંક ।, ૨૩૦૦૬માં સંધ તરથી બીજા રૂ।. ૨૦૦] ઉમેરીને કુલ રૂા. ૨૫૦૦] ની રક્રમ સસ્તુ સાહિત્ય મુદ્રણુાલય ટ્રસ્ટને સુપ્રત કરવામાં આવી હતી. ટેન્ડુલકર કમીટી
ગત વર્ષ દરમિયાન મુંબઇ પ્રશ્નન્તની સરકાર તરફથી ધામિર્ક્ટક તેમ જ જાહેર સંસ્થાએના વહીવટને લગતી અનેક બાજુએ વિષે રીપેડેટ' કરવા માટે એક સમિતિ ઉભી કરવામાં આવી હતી. આ સમિતિના અધ્યક્ષસ્થાને ન્યાયમૂતિ ટેન્ડુલકર હાઇને આ સમિતિને ટેન્ડુલકર કમીટીના નામથી એળખવામાં આવી હતી. આ કમીટી ઉપર સત્રના પ્રમુખશ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ તથા સંધના ઉપપ્રમુખ શ્રી. શાન્તિલાલ હરજીવન શાહુને સભ્ય તરીકે સ્થાન મળ્યુ હતું. આ કમીટીએ હિંદુ મદિરા અને તેમાં અન્તર્યંત કરવામાં આવેલ જૈન મંદિરામાં એકઠાં થયેલ ડાળને તેમ જ ચાલુ ખર્ચને પહેાંચી વળતાં દર વર્ષે "કાલ પડતી આવકને દેવમંદિર સિવાય અન્ય સામાજિક કાર્યોમાં શા માટે ઉપયોગ થવા ન જોઇએ-એવા પ્રશ્ન ઉપસ્થિત કર્યાં હતા.અને દેવદ્રવ્યના એકાન્તિક ઉપયેગની રૂઢિને કઇ કાળથી વરેલા જૈન સમાજમાં આ પ્રશ્ને બહુ મોટા ક્ષેાભ ઉભે કર્યો હતો. વધારાના દેવદ્રવ્યના સામાજિક