________________
વ
: ૧૦
અક : ૧૯
શ્રી મુ’અઇ જૈન યુવક સનુ પાક્ષિક મુખપત્ર
પ્રબુદ્ધ જન
તંત્રી : મણિલાલ મેકમચંદ શાહ
મુંબઈ : ૧ ફેબ્રુઆરી ૧૯૪૯ મગળવાર
શ્રી મુંબઇ જૈન યુવક સંઘ વાર્ષિક વૃતાન્ત
વિક્રમ સવંત ૨૦૦૪ની પૂર્ણાંઙ્ગતિ સાથે શ્રી, મુબઇ જૈન યુવકસ ધ ૨૦ વર્ષ પુરાં કરે છે. દેશને આઝદી પ્રાપ્ત થયા બાદ આ પ્રથમ વર્ષ હતું. એ વર્ષના પ્રારંભમાં જેમની દિગ્ ચેતના વડે આપણુ સ` ચેતનાવન્ત બન્યા હતા, અને જેમની દેરવણી નીચે આપણે આઝાદી પ્રાપ્ત કરી હતી અને જેમણે વ્યથિત અને મસરગ્રસ્ત જગને સત્ય અને અહિંસાના સંદેશ આપ્યા હતા તે જગાવધ હામાં ગાંધીજીને આપણે ગુમાવ્યા હતા. આ વર્ષ દરમિયાન દેશના અનેક અ’ગઉપાંગમાં ભાતભાતનાં પરિવર્તન થયાં હતાં. કાઠિયાવાડમાંથી જુનાગઢની નવાખી તે નાશ પમી પણુ ખીજા' પણ અનેક દેશી રાજ્યો સ્વતઃ વિસર્જિ`ન થયાં અને તેમાંથી એક સુપ્રથિત એકમ સરજાયું. કચ્છ હિંદી સંધમાં જોડાયુ, વડોદરા સિવાયનાં ગુજરાતના સવ દેશી રાજ્યે મુંબઈ પ્રાન્તમાં અન્તગત થયા, વડાદરામાં સંપૂણું જવાબદાર રાજ્યતંત્ર સ્થપાયું. દક્ષિણમાં નિઝામની આપખુદી અને રઝાકારોના અત્યાચારાને અન્ત આવ્યો. કાશ્મીરમાં તાજેતરમાં સુલેહની સ્થાપના થઇ. દુનિયાના પ્રજાસંધમાં હિંદને સુપ્રતિષ્ટિત સ્થાન મળ્યું. આમ જમા બાજુ દેશભરમાં અનેક આવકારદાયક ઘટનાઓ બની રહી છે. અને વિભક્ત હિંદુ ધીમે ધીમે એરૂપતા ધારણ કરી રહ્યું છે, તે ખીજી બાજુએ સવવહીવટન। ગેરવ્યવસ્થા, કાળાબજાર, રૂશ્વતખારી, ઉત્તરાત્તર વધતા જતા ભાવા, નિર્વાસિતાની અત્યન્ત જટિલ સમસ્યા, વ્યાપારની મંદી, અવારનવાર આવી પડતી હડતાળે અને સાથે સાથે કર વર્તાવતી કુદરતી આફ્તા અને પુરતા વરસાદના અભાવે માથે ઝઝુમતા દુષ્કાળ-આ સર્વ વિષમતા પ્રજાજીવનને ગુ’ગળાવી રહેલ છે અને લેાકાની હડમારીઓમાં પારિવનાના વધારે કરી રહેલ છે. જૈન સમાજ મેટા ભાગે મધ્યમ વર્ગના ખીલા હાઇને, અને તેના જીવનવ્યવસાય મુખ્યત્વે વ્યાપાર, દલાલી કે નાકરી હાઇને તેની જીવનસભરવા અત્યન્ત વિકટ બની રહી છે. આવી વિષમ પરિસ્થિતિમાં એક વર્ષ પસાર કરીને આપણે ખીજા વર્ષોમાં પ્રવેશ કરી રહ્યા છીએ.
જૈન સમાજની દૃષ્ટિએ એ મહત્ત્વની ઘટનાએ:ની ખાસ નોંધ લેવી ઘટે છે. શત્રુંજય તીથ' પહેલાં પાલીતાણા રાજ્યની હકુમતમાં આવ્યું હતું. આ તીર્થની યાત્રાએ આવતા યાત્રળુઓ ઉપર એક વખત લેવાતા મુંડકાવેરાના બદલામાં જૈન સમાજ તરફથી દર વર્ષ' રૂા. ૬૦૦૦૦] પાલીનાા ાકારને ભરવામાં આવતા હતા. ગત વર્ષ દરમિયાન પાલીનાણુ રાજ્ય વિસર્જિત થયું અને સૌરાદ્ર સરકારની કુમતની સ્થાપના થઈ. આ સરકારે ગત વર્ષ દરમિયન પેાતાને વારસામાં મળેલા આ કર હંમેશાને માટે માફ કર્યાં. આવી જ રીતે શીરાહી રાજ્યે આબુ તીથની યાત્રાએ આવતા યાત્રળુઓ પાસેથી ઉઘરાવાતે કર કે જેની વાર્ષિક આવક રૂ.
ર૮. ન. મી. ૪૬૬
વાર્ષિક લવાજમ રૂપિયા ૪
૪૦૦૦] જેટલી હતી તે પણ સદાને માટે માફ઼ કર્યાં. જુનાગઢમાં નવાખીના નાશ થયા અને હવે તે જુનાગઢ રાજ્યના સૌરાષ્ટ્ર સરકારમાં સમાવેશ થયો. એ ધટના પણ, ગીરનાર જૈનાનુ એક અતિ મહત્વનું તી હોઇને, અત્યન્ત આવકારદાયક છે. શત્રુજય તેમજ ગીરનાર તીથ ઉપર પ્રત્યેક રાજ્યની મનસ્વી સત્તાના જે દાર ચાલતા હતેા અને જેના કારણે રાજ્ય અને જૈન સમાજ વચ્ચે ચલુ ઘણુ અને મનદુ:ખનાં નિમિત્તો ઉભા થયા કરતાં હતાં તેને સુખદ અન્ત આવ્યો છે.
પ્રબુદ્ધ જૈન
આવી ચિત્રવિચિત્ર અનેક ઘટનાઓથી ભરેલા ગત વ દરમિયાન મુંબઇ જૈન યુવક સંધની વિવિધ પ્રવૃત્તિઓ અબાધિત રીતે એકસરખી ચાલતી રહી છે. મુંબઈ જૈન યુવક સધનુ' મુખ પત્ર શુદ્ધ જૈન આગામી એપ્રીલ માસમાં દશ વર્ષ પુરાં કરશે. આટલા લાંબા કાળ દરમિયાન પ્રબુદ્ધ જૈન એક સરખી સેવા આપી રહ્યું છે અને ગુજરાતી સાહત્યના શિષ્ટ સામયિામાં પ્રબુદ્ધ જૈતે પ્રભુત્વભયું થાન પ્રાપ્ત કર્યુ” છે. પ્રબુદ્ધ જૈન પેાતાની વિશિષ્ટ પ્રતિભાવડે જૈન સમાજને તેમજ વિશાળ રાષ્ટ્રને સ્પર્શીતા અનેક પ્રશ્નો તેમ જ ધટનાઓ પરત્વે સ્પષ્ટ, નિડર તેમ જ મમ'ગ્રાહી માગ દશ ન કરાવી રહેલ છે, અને સમાજના શિષ્ટ વનાં આદર અને પ્રેમને તેણે પ્રાપ્ત કર્યાં છે. આમ છતાં પણ તેની આર્થિક પરિસ્થિતિ પ્રાસાદ્ધ નથી. એક બાજુ ગ્રાહક સંખ્યા વધવાને બદલે કાંઇ તે કાંષ કમા થઇ રહી છે, બીજી બાજુએ ખ' તે વધતે જ જાય છે. ગ્રાહકોના લવાજમ સિવાય પ્રબુદ્ધ જૈનને આવકનું નિયમિત કઇ સાધન નથી. પરિણામે આ વષે પર્યુષણુ દરમિયાન યુદ્ધ જૈનને રૂા. ૧૦૦ લગભગની પરચુરણ રકમ ભેટ તરીકે મળવા છતાં વર્ષ આખરે શ. ૮૦ ની ખોટ ખેંચવી પડી છે. પ્રભુ જૈનને જો એકસરખુ ટકાવવુ હેય તે સૌંધના સભ્યએ તેમ જ પ્રબુદ્ધ જૈનના પ્રશ ંસકોએ પ્રબુદ્ધ જૈનના ગ્રાહક। વધરવા તરફ તેમ જ બીજી રીતે પ તેને આર્થિક ખે જો હળવા કરવા તરફ પેાતાનુ લક્ષ્ય કેન્દ્રિત કર વાવી ખાસ જરૂર છે.
વાચનાલય-પુસ્તકાલય
શ્રી મણિલાલ મૈકમચંદ શાહ સાર્વજનિક વાંચનાલય-પુસ્તકાલયને લાભ ઠીક પ્રમાણમાં લેવાય છે. વાચનાલયમાં દૈનિક પત્રા, ૨૨ સાપ્તાહિક તથા ૮ પાક્ષિક અને ૩૦ માસિ કી આવે છે. હમેશાં ૧૨૫ લગભગ ભાઇએ આ વાંચનાલયને લાભ લે છે અને પુરતી જગ્યાના અભાવે સવારસાંજ વાંચનારાએ ની ભારે ભીડ રહે છે. જગ્યાની આ સંકડાશને લીધે પુસ્તકાલયના વા કાને પુરતા લાભ આપી શકાતા નથી. વાંચનાલયમાં ચાલુ રહેતી