SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ 10 ૪૩ તા. ૧૫-૧-૪ તંત્રી છે, પણ તે માસિકને મુખ્ય પ્રદેશ પોતાની કામના પ્રશ્નો ચર્ચાવા પૂરતો મર્યાદિત છે. વાયના તેમને બહુ શાખ નથી. લેખન પણ પેાતાના કાય પ્રદેશ પૂરતું જ. બુદ્ધિના પ્રદેશે ખેડવાના તેમને કઇ માહુ કે લગની નથી. ભગવાને તેમને કઙ્ગાગ્રસ્ત હૃદય આપ્યું છે અને એ જ તેમની માટી વિભૂતિ છે. જ્ઞાનયેાગ તરફ્ તેમનુ વલણ નથી; ભક્તિયુગ તરફ પશુ તેમને ઝેક નથી. ક્રિયાકાંડનાં તેમને કાઇ બંધન નથી; વર્ષમાં કે શિઢનાં બંધનોથી પણ તેએ જકડાયેલા નથી. કયેગ અને એ પણ શુદ્ધ સામાજીક, રચનાત્મક સેવાને માગે- તેમના જીવનનું ધ્રુવપદ છે. તેમણે કરેલી સેવાઓને મેટા ભાગ કપોળ કામને ફાળે જાય છે, પણ તેથી તેમનુ' માનસ કામી છે એમ કહી નહિ શકાય. તેમના કા'ની શરૂઆત કપોળ કામથી થઇ; કપાળ ક્રમે તેમને ઝીલ્યા અને અપનાવ્યા. તેમણે પોતાની કામના શ્રીમાને ધીમે ધીમે સાવ નિક કાર્યો તરફ વાળ્યા અને પરિણામે અનેક ખીનકામી સ ́જનિક સ'સ્થાઓદવાખાનાં, પ્રસૃતિગૃહા, હાઇસ્કૂલે, વ્યાયામ મંદિર વગેરે-તેમની પ્રેરણાથી અને આયેાજન-કૌશલ્યથી ઉદ્ભવ પામ્યાં, ગતિમાન થયાં. રાજકારણથી તે તે સદાને માટે બુદ્ધિપૂર્વક અળગા જ રહ્યા છે તે આ તેમણે યોગ્ય જ કયુ છે. દરેક માણસે પેાતાની તાકાતનું માપ કાઢીને પેાતાનું કાર્ય ક્ષેત્ર નક્કી કરવુ જોઇએ અને આ કાય'ક્ષેત્ર નક્કી કર્યા બાદ વ્યવહારૂ જીવનમાં તેની મર્યાદા ખરાબર જાળવવી જોઇએ. તે જ માણસ સગીન સેવા આપી શકે અને પેાતાના જીવનને સાર્ક બનાવી શકે. ખુશાલદાસભાઇએ આ રીતે પેાતાની મર્યાદા આંકેલી અને છે તેને વળગીને ચાલ્યા છે, અને તે રીતે જ તેમણે સમાજને આટલી મેઢી સેવા આપી છે. આજે અઢી લાખ રૂપીઆ જેવડી મોટી રકમ ખુશાલદાસભાઈને અપણુ કરીને આપી સમાજ કૃષ્કૃત્યતા અનુભવે છે અને આવા એક વિશિષ્ટ કાટિના કાર્યકર્તાની ચેગ્ય કદર કરે છે. શ્રી. ખુશાલદાસભાઈ માટે પશુ આ એક આનંદના, અભિમાનના, જીવનધન્યતા અનુભવવાના શુભ અવસર છે. પણ સાથે સાથે તેમના પક્ષ વિચારીએ તે તેમના જીવનનું આ એક મહત્વનું સીમાચિહ્ન છે. "કાઇ પણ સુન માનવી આવા પ્રસંગે અન્તરનિરીક્ષણુ તરફ્ જ પ્રેરાય, આત્મસ’શાધન તરફ જ વળે અને આત્મશકિતના સતામુખી વિકાસને ચિન્તવતા થાય. તેમણે જે શકિત સાધી છે, તેની તપશ્ચર્યાં વડે જે પ્રતિભા સ ́પાદન કરી છે, અને નિઃસ્વાથ' સમપણુ વડે જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે તે સત્રના હવે વધારે વ્યાપક સમાજને કેમ લાભ આપી શકાય એ રીતે તેમણે પેતાનાં શક્તિ સાંમથ્યના ઊંડાણથી વિચાર કરવે ઘટે છે. કપેાળ કામ અને કાઠિયાવાડ એ તેમની સેવાનાં મુખ્ય ક્ષેત્ર છે. કાઠિયાવાડ આજે આઝાદ બન્યુ છે, એક અન્ય છે. રામાં અને રજવાડાએ, દીવાને અને કારભારીઓ વિસર્જિ'ત થયા છે, આપણા જ સાથીઓ અને પ્રજાસેવા સત્તાસ્થાને ઉપર આરૂઢ થયા છે, સૌરાષ્ટ્રની પ્રજા આજે અનેક હાડમારીએ અને યાતનાએામાંથી. પસાર થઇ રહી છે. રાજ્યસત્તા અને પ્રજા વચ્ચે કામ કરી શકે એવા શક્તિશાળી અને પ્રામાણિક સમાજસેવકાની આજે ખૂબ જરૂર છે આજ સુધી રાજાએ તે અને દીવાનાને રીઝવીને પરોપકારના કાર્યોમાં શ્રી. ખુશાલદાસભાઇ જોતી અનુકુળના સાધતા આવ્યા છે. આજની નવી પરિસ્થિતિમાં સમસ્ત કાફિયાવાડની પ્રજાની કલ્યાણુસાધના કરવાની તક શ્રો. ખુશાલદાસભાઇ સામે ઉભી છે. સત્તાસ્થાન ઉપર આજે જેમ આરૂઢ થયા છે તેમને ખુશાલદાસભાઇ પ્રત્યે ખૂબ આદર છે. અનેક હાડમારીઓ, આક્તા અને અગવડેથી અકળાયેલી પ્રજાને સાચી અને સંગીન રાહત પહોંચાડવાના કાર્ય તરફ શ્રી. ખુશાલદાસભાઇ વળે અને સમસ્ત પ્રજાના એક નાના કે મેટા ભીડભંજક બને એવી આ પ્રસગે તેમને મારી પ્રાથના છે. મા ભાવના પૂર્વક શ્રી ખુશાલદાસ - ભાઇને આ શુભ પ્રસંગે મારા અન્તરની અંજલિ આપુ છુ અને કૃતા'તા અનુભવું છું. પાન ઢ શ્રો મુંબઈ જૈન યુવક સંધ માટે તંત્રી મુદ્રક પ્રકાશક: શ્રી. મણિલાલ મેકમચંદ શાહ, ૪૫–૪૭ ધનંજી સ્ટ્રીટ, મુંબઈ, સુણુસ્થાન : સૂર્યકાન્ત પ્રિ. પ્રેસ, ૪૫૧, કલબાદેવી રાડ, મુંબઇ ૨ પ્રશુદ્ધ જૈન માટે, આતે માટે, તેમના દિલમાં દદુ છે, ઉડી સહાનુભૂતિ છે. પરોપક્કારાય ઉર્જા ત્રિમૂરથ એ સૂત્ર મુજબ ખુશાલદાસભાઇની સવ' સંપત્તિ યા વિભૂતિ પરમાથ માટે છે. પોતાના કાષ્ઠ પરિચિત કુટુંબમાં ઝગડા ચાલતા હાય અને ખુશાલદાસભાષ્ટને ખબર પડે તે તેઓ તરત જ દોડી જાય અને તે ઝગડા પતાવી આવે ત્યારે જ તેમને નીરાંત વળે. ન્યાતમાં-જાતમાં કાઇ જીવન મરી ગયા છે, પાછળ વિધવા છે, એ સંતાન છે, મરનાર તે કાંખ મૂકી ગયે। નથી તે આની ચિન્તા ખુશાલદાસભાઇને વળગે. આ દાઝ આ તમા આજ આપણને કયાં જોવા મળે તેમ છે ? જે કામમાં આવું નરરત્ન પાકેલ છે. તે કામને ધન્ય છે ! તે ખુશાલદાસભાઇ સમાજસુધારક પણ છે. એક કાળે વિધવાવિવાહને પોતાની કામમાં મજૂર કરાવવા માટે ઠીક ઠીક લડેલા. તેમની કામના આગેવાનેએ તેમના સામે એક વખત રૂપકાની દરખાસ્ત પણ પસાર કરેલી જે પાછળથી પાછી ખેચી લેવામાં આવેલી. પેતાની કંમનુ' આજના નવા વિચારાના ધોરણે વ્યવસ્થિત બંધારણ કરવા માટે પણ તેમણે ઠીકઠીક જહેમત ઉઠાવેલી જોકે આ મહેનતમાં તેમને કશી સફળતા મળી શકી નહેતી. પણુ મા બધું તેમના જીવનમાં પ્રમાણમાં ગૌરુસ્થાને છે. સાધારણુ રીતે તેમનુ વળષ્ણુ સમાધાનુ' છે. સમાજમાં બંડ ઉઠાવીને પણ અમુક વિચારને વેગ આપવે એવી એક પ્રખર સુધારકની મને દશા ખુશાલદાસભાઈને વરેલી નથી. સયેગે વિચારીને સમાજને જેટલા આગળ લઇ જઇ શકાતા હાય એટલો લઇ જવે, કેઇપણ પ્રશ્ન ઉપર સમાજમાં મોટા ભાગલા પડવા ન દેવા અને પડ્યા હોય તે કોઈપણુ સમાધાનની ભૂમિકા શૈધીને સાંધવા પ્રયત્ન કરવા–સામાજિક બાબત પરત્વે તેમનુ સાધારણત: -આવું વળષ્ણુ છે. ખુશાલદાસભાઇની બીજી પશુ એક વિશેષતા ધ્યાનમાં લેવા જેવી છે. આટલી બધી સંસ્થાના પેાતાને હસ્તક વહીવટ ચાલે, હજાર રૂપિયાની રકમ પેાતાના હાથમાંથી પસાર થાય, પણ નામા. દામાની એટલી બધી ચોખવટ અને ચોક્કસાઇ કે આજ સુધીમાં તેમના હસ્તકનાં ખાતાક સાધે તેમના વિરોધી ખેાને પણ તેમની સામે કશુ' પણુ કહેવાનું' કારણ તેમણે આપ્યું` નથી, કે એક પશુ પાછની આંચ આવવા દીધી નથી. અને આ અધી તેમની વિશેષતા પાછળ સૌથી મેટી વિશેષતા તે તેમના શીલની છે, તેમના પવિત્ર ચારિત્ર્યની છે અને પરિણામે તેમના સ્વભવમાં રહેલી પ્રેમમયતાની છે, નિખાલસ પ્રસન્નતાની છે. આપણે ગમે તેટલા ચિન્તામગ્ન હાઇએ. ગમગીન હુઇએ, પણ રસ્તામાં તે સામા મળે અને હસતા મેઢે આપને નામથી ખેલાવે કે તુરત જ આપણે આપણી બધી ચિત્તા, દુઃખ એ ઘડી ભૂલી જએ. એમને તમારી પાસેથી પોતાની જાત માટે કશું લેવું નથી દેવું નથી. તમે સુખી છે? એથી વિશેષ તેમને ખીજાંશુ જોઇ એ ? ‘તમને કુશી અગવડ છે ? હું તમારા માટે શું કરી શકું ? ' એમ તેઓ સહજ પૂછવાના અને શકય હશે તે કરી છૂટવના. તમે સાધનસ'પન્ન છે એવા કાંઇક તેમને ખ્યાલ આવશે તે આ કામમાં તમે કાંઇક ન આપે ?' એમ નરમાશથી તને પૂછવાના અને તમારૂ મન નહિ રૃખે તે પછી બીજી વાત શરૂ કરીને હસતા મોઢે છૂટા પડવાના, તમને અમુક ઠેકાણે લાગવગ છે અને ત્યાં પેાતાની અમુક સંસ્થા માટે ઉપયેગ છે એ ધ્યાનમાં આવ્યું તે તમને સાથે આવવા તે વિનતિ કરવાના, અને તમે સાથે ગયા તે ઠીક, ન ગયા તે કાંઈ નહિ. તેમનુ બેઠા બાંધાનુ શરીર અને કઢંગી ખાદીની ટોપી ચે તેમનું મલકતું મેહુ, તેમની પ્રેમથી નીતરતી આંખે અને તે પાછળ ડાકિયાં કરતુ જનતાની-પેાતાની કામની-સારા સમાજની ખાધિ, ન્યાધિ, અને ઉપાધિ માટે સદા વ્યથિત રહેતું હૈયું. આવા ખુશાલદાસ ભાઇને જોવા અને જાણવા એ જીવનની એક દૃષ્ટિ મેળવવા બરાબર છે. તેઓ કઇ સાહિત્યપુરૂષ નથી. પોતાના કા' પૂતુ વકતૃત્વ તેમને સહજ સિદ્ધ છે, વર્ષોથી તેએ ‘કપાળ અને કપાળ મિત્ર'ના
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy