SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રહ ન પ્રાકૃત ભાષામાં ભરેલા જ્ઞાનભડાર તારીખ ૫, ૬, ૭ નવેમ્બરના દિવસે માં. મુખમાં મળેલ એલન ઇન્ડિયા આરિયેન્ટલ કૉન્ફરન્સના જૈન અને પ્રકૃત વિભાગના પ્રમુખ તરીકેનું પ્રવચન, ભારતીય વિદ્યા ભવનના અધ્યક્ષ મુનિ શ્રી. જિનવિજયજીએ તા. ૭ મીની સવારની બેઠકમાં સેન્ટ ઝેવિયર કોલેજના હાલમાં હિંદી ભાષામાં મેઢેથી કલુ" તેમાં ટૂંક સાર તેમની અનુતિથી નીચે પ્રસિધ્ધ કરવામાં આવે છે. તંત્રી કોલેજોના વા આપ બધા જે અહી ઉપસ્થિત છે તેમના જેવી વ્યવસ્થિત તાલિમ અને ઊંચી ડીગ્રી મે. પ્રાપ્ત કરી નથી. મે" તે પ્રાથમિક શાળા, સ્કૂલ કે કોલેજોનાં દ્વારા અધ્યયનની દૃષ્ટિએ જોયાં જ નથી. લગભગ ૨૫ વર્ષની ઉંમર સુધી તે મને પેન્સિલ અને -કોરા કાગળો પણ સુત્રમ ન હતા. તેમ છતાં જેમ જેમ હુ' સમજતા ગયા. તેમ તેમ વિજ્જતા અને સતાના પરિચયમાં આવી જઇને, કે ઇક મેળવતો રહ્યો. હું હજુ પેતાને એક વિદ્યાર્થી જ તેખુ છુ, અને હજી પણ જ્યાંથી જે મળે તે મેળવવા જ મથુ છુ. આ બધા મને મારી આ મર્યાદા જાણીને જ સાંમળશેા અને બહુ મોટી આશા ન સેવશે. બીજા જરૂરી કામેાના અણુથી હુ ઇચ્છા છતાં મારું વક્તવ્ય લખી નથી શકયે, આ કોન્ફરન્સની સ્થાપના પૂનામાં સને ૧૯૧૮ માં થયેલી વખતે મે મારા હરિદ્રાચાર્યય સમયનિાથઃ નામક નિબંધ વાગેલા, મેં હરિભદ્રના સમય વિષે જે સાર તારવ્યા તેને યાકાળી જેવા વિદ્વાનાએ તરત સ્વીકારી લીધા, અને પેતાના લાંબા કાળા તે વિષેના મત તક્ષગુ બદલી નાખ્યા. હરિભદ્રના સનનિયું યથી કેટલાક ધ ચવાતા પ્રશ્નોને ઉકેલ આવ્યો. આવા વિદ્વાનાને મત કરતાં સત્ય વિશેષ પ્રિય હૈાય છે. ત્યારબાદ ૧૯૪૩ માં બનારસ મુકામ કરી કાન્ફરન્સમાં જવાના અવસર મળ્યે અને આ વખતે ગોળ વાર અવસર મળ્યો છે. હુ મારૂ એ સદ્દભાગ્ય માનું છું ૬. એલઇન્ડિયા એરિયેન્ટલ કાન્ફરન્સ જેવી અખિલ ભારતની નેએક માત્ર મહવિદ્વત્ પરિષદ સાથે એના જન્મથી જ મારા સાંધ બધાયો છે વો આની પહેલાં પણુ કાન્સ તરથી આ જ વિભાગના પ્રમુખ તરીકે મારી, નિયુકિત કરવામાં આવી હતી, એક વાર કલકત્તા અધિવેશન અને બીજી વાર નાગપુરના અધિવેશન માટે; પરંતુ સયેગવશાત એ અધિવેશનમાં મારી સેવા આપી શકયે ન નહતી પર આ વખતે મુંબમાં જ ઘરઆંગણે આ અધિવેશન થતુ હાવાથી હું આજે અહીંયાં આ વિદ્રન્મ ડળનાં `ન કરી શકયા છુ, તે માટે મને આનંદ થાય છે. તવા સાધન પ્રકાશન નેટ સામાન્ય શિરસ્તે એવા છે કે દરેક પ્રમુખે પોતાના વિષય પરત્વે ગયા અધિવેશન પછી જે નવા સશે ધને! અને પ્રકાશના થયાં. હાય તેનુ અવલે કન-સભાલે ચન કરવું. હું ગયા અધિવેશન પછીના ગાળામાં પ્રાકૃત અને જૈન ધર્મને લગતાં થયેલ બધા જ સરોધ અને પ્રકાશના વિષે પૂરી માહિતી મેળવી નથી શકયે. ડાકટર સુશ્રીંગનું ઋષિભાષિત' આ ગાળામાં પ્રસિદ્ધ થયુ' છે. અને ડૉકટર ઉપાધ્યે સ ંપક્તિ મહારાષ્ટ્રીય પ્રાકૃતનો એક મૂલ્યવાન કૃતિ લીલાવ કહા તેમજ સિધી જૈન ગ્રંથમાળામાં દેશ માળા, કયા કોષ પ્રકરણ, નાણુંપચમી કહા, અપભ્રંશ પઉમસિરી ચરિત્ર વગેરે વગેરે કેટલાક નાના મોટા અપ્રકાશિત ગ્રંથો પ્રકાશમાં આવ્યા છે. હું આ સમય દરમ્યાન જેનું સૌથી વધારે મહત્ત્વ આંકુ છું તે જૈન આગમનું શાસ્ત્રીય પદ્ધતિએ સુસ શાષિત સરકરણ કરવાનુ તે એક મોટું કાર્ય મુનિવર શ્રી. પુણ્યવિજયજીએ હ્રાયમાં લીધું છે તે છે. જો કે જૈન આગમોનાં પ્રકાશના ઘણીવાર ઘણા જુદા જુદા કસ્તકા તથા પ્રકાશમાં આવ્યાં છે, પરન્તુ મુનિવર શ્રી પુણ્ય તા.૧૫ ૧૨૪૯ વિજયજીએ એ આગમાની ઉપલબ્ધ પ્રાચીન તાડપત્રીય લિખિત પ્રતે ---સથે સરખામણી કરી આચારાંગ, અનુયોગદ્રાર આદિ એ--ચાર આગમાની પ્રાથમમક પાઠશુદ્ધિ કરવાની જે તપાસ કરી છે. તે ઉપરથી જણાય છે કે આગમોના પડાના વિષયમાં ઘણાં ધણાં સદૃા અને શંકાસ્યા રહેલાં છે. મુનિવર શ્રી. પુણ્યવિજયજીના પ્રયાસના મૂળરૂપે જ્યારે એકાદ આગમગ્રંથ પણ પ્રસિદ્ધિ પામશે ત્યારે આપણને સાચી કલ્પના થશે કે આગમેનુ સાધન કેવી રીતે થવું જોઇએ. જન સંશાધક વિદ્યાના આપણે બધા ઇન્ડેલે જીને લગતા જુદા જુદા વિષયમાં રસ ધરાવીએ છીએ, એમાં કાંઇક ને કાંઇક સશોધન થતું રહે એવી વૃત્તિ સેવીએ છીએ અને કાંઇક પ્રયત્ન પણ કરીએ છીએ. પરન્તુ આ ક્ષેત્રમાં પહેલ કરનાર આપા પુરેગાની માગ દશ ક તે જર્મીન કેલરે છે. માંપા જ નહીં પણ પશ્ચિમના સંશોધકોના પુરસ્કર્તા પણ મુખ્યપણે જર્મન વિદ્યાના જ હતા. એમણે જે એકાગ્રતા અને જહેમતથી નવાં નવાં ક્ષેત્રે ખેડયાં ખાસ કરીને ઇન્ડલેજીને લગતાં સ શેખન-પ્રકાશના કર્યાં તેને જ આદર્શ કે નમૂના ગણી બધા તેની પાછળ ક્ષિતા આવ્યા છે. આજે જમ નીની સ્થિતિ એવી નથી રહી. ત્યાંના વિદ્વાનોની અસાધારણુ ખાસીયત એ રહી છે કે તેઓ પોતાના સંશોધન ક્ષેત્રને છેડી ખીજા કોઇ વિષયમાં માથું ન મારે. રાજકીય કે આયિ'ક કે બીજી ઉથલપાથલ વચ્ચે પણ તેએ પાતાના કામમાં મશગુલ અને અચળ જ ” રહેવાના. આપણે જાણીએ છીએ કે હરમન જેકાળી જૈન વિષયમાં સુનિષ્ણાત હતા. તેમણે કરેલી. જૈનસાયિની સેવા આજે પણ અનુપમ છે. તેમના આગમ વિષયક અનુવાદ્ય જે સંક્રેડ બૂસ એફ ધી ઇસ્ટ'માં પ્રસિધ્ધ થાય છે, તે આટઆટલાં વર્ષો પછી પશુ આવુ જ અગત્યનુ સ્થાન ભાવે છે. યાકી જેવા જ પણ તેમનાથી કાંાંક વૃધ્ધ ડેાકટર અનેસ્ટ લાયમેન હતા, જે ૮૬ વર્ષની ઉમ્મરે પશુ એટલા જ ખંતથી કામ કે કરતા. એમનું કાય ક્ષેત્ર કાંઇક જુદું હતું. જૈન આગમોના મૂળ પાઠકનું સમા લાચનાત્મક સંસ્કરણૢ તૈયાર કરવું એ તેમની તેમ હતી. તેમણે સૌથી પહેલાં આવશ્યક સૂત્ર હાથમાં લીધું, જેનું સ્થાન એક રીતે બધા જ ગમેામાં મુખ્ય છે. એનાં લગભગ બે હજાર પાનાં થાય એટલુ મેટર એમણે તૈયાર કર્યું, જેમાં પાઠ પાઠાંતરા, પશુદ્ધિ અને તેના ઉપર સમાક્ષેચનાત્મક નોંધા પણ હતી. આ મેટું કામ પત્યું ન હતુ, તેવામાં અચાનક હ્યુસ્ટન ટર્મીસ્થાન—- તુરાનના ખેાદકામથી પુરાતત્ત્વને લગતી નવી જ વસ્તુએ તેમતી સામે આવી, એને ઉકેલવા વગેરેનું કામ કરવાનુ હતું; એટલે આવશ્યકનું હાથમાં લીધેલ કામ બાજુએ રહ્યું. તેમ છતાં તેમણે પેતે કલ્પેલ મૂળ પાઠના સમાલ ચનાત્મક સંસ્કરણના એક નમુના લેખે ૪૮ પેજનું” નાનુ ‘ડી ઇસેલું ગેન ડેર આવશ્યક' એટલે કે આવશ્યક સૂત્રની કથાએ નામક પેમ્ફલેટ તે પ્રસિધ્ધ કયુ' જ. તેમની સૂઝના એક દાખલા જાગુવા જેવા છે. લહીયાઆની ગલતથી કે વાંચનારાઓના ભ્રમથી કેટલીક લિખિત પ્રતિ મામાં પ્રાકૃત પાઠ ‘ક્ષમત્ર' વંચાતા. લાયમેને કહ્યું કે, તે પ સાચી રીતે ‘ક્ષમાં હવા જોઇએ. જે કલ્પના આપણે માટે સહજ છે, તે તે વખતે એટલે દૂર રહેતા અને જૈન ઉપર પુર ધરાવતા એક વિજ્ઞાન માટે એટલી સહજ નથી. તેમણે પોતાની સૂઝની યથા'તા વિષે કાંઇક જાણવા માટે પેાતાનાં પુ'ડે. રામકૃષ્ણ ભાંડારકર પાસે મેકલેલાં. મે એ મુકશીટ ભાંડારકર પાસે પૂનામાં જોયાં હતાં. અને લાયમેનની સૂઝ કેટલી ઊંડી અને સાચી છે તેનું ભાન મળે તે વખતે થયેલું. ત્યારબદ 'જમ ની જવા અવસર મળ્યું... જેવું સ્થાન
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy