SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ પ્રભુપ્ત જૈન કિશારાને છૂપી રીતે દીક્ષા આપી રહેલા જૈન સાધુએ બાળકના કમજો નહિ સાંપતાં લાઠી લઈને ધસ્યા. વન્દેમાતરમ્'ના ખબરપત્રી તરફથી “કેટલાક જૈન સાધુ તરફ઼ધી માબાપની સન્મતિ વગર સગીર વયના કુમારને છુપી રીતે દીક્ષા આપવાની પ્રવૃત્તિ હુછ પણ ચાલુ રહી છે. સૌરાષ્ટ્રના જેસર ગામમાં તાજેતરમાં જ આવે એક. દાખલેશ બન્યા છે. આશ્ચયજનક વાત તે એ છે કે, આ કુમારની વિધવા માતાના પક્ષના માનવીએ સામે જૈન સાધુઓએ લડી ઉછાળી હતી. પરંતુ આખરે સાધુની સાન ઠેકાણે આવી હતી અને એ કુમારને આવી ખુટતી દીક્ષામાંથી ખચવી લેવામાં આવ્યા હતા. . 'આ કુમારને દીક્ષા આપવા માટે જેસરથી તેના માતાથી છૂપી રીતે અમદાવાદ લાઘીને એક ઉપાશ્રયમાં રાખવામાં આવ્યા હતા. પેાતાના પુત્રને અમદાવાદ લઈ જવામાં ખાવ્યા છે. એવી • જાણ થતાં આ વિધવા માતા અમદાવાદ આવી હતી. તેણે એ કુમારને લઇ આવનાર જૈન મુનિના સપક' સાધ્યુંા હતા અને કુમારને સોંપી દેવાની માંગણી કરી હતી. પરંતુ મુનિશ્રીએ તેમ કરવા ના પાડી હતી. આ પછી તેણે અમદાવાદમાંથી પોતાના સગાની સહાય મેળવી હતી. એ બધાં મુખ્ય ઉપાશ્રયમાં ગયા હતાં અને તેના વડા જૈન મુનિને વિનતિ કરી હતી. મુનિશ્રીએ ભૂલનો સ્વીકાર કરીને તે માટે ખેદ દર્શાબ્યા હતા અને એલીસબ્રીજના ઉપાશ્રયે જવાનુ કુમારના સગાંને જણાવ્યું હતું. મુનિશ્રી ક્રેધિત થયા આ ઉપાશ્રયમાં કુમારને રાખવામાં આવ્યા હતા. ત્યાં જઇને તેમણે. મુખ્ય જૈન મુનિને તેને સોંપી દેવાની વિનંતિ કરી હતી. મુનિશ્રી એકદમ ક્રોધિત થઇ ગયા હતા અને તેને સોંપવાની સાક્ ના પાડી હતી. આથી પેલી સ્ત્રી સાથે આવેલા પુરૂષા ગુસ્સે થઇ ગયાં હતા અને જણાવ્યું હતું કે તમે ન માને તે પેાલીસને એલાવવી પડશે અને જૈન ધર્મને કલક લાગશે. રદાર, અમલદારો કે ધર્મ-રધરને સરકાર સામેની ટીકામાં જોડાવાતા કાઇ હકક નથી. દેશના યુવાનાને સરકારી વહીવટ સામે એક યા મીજા કારણે ભલે રાષ ડાય; પરંતુ સરકાર સામાજિક સુધારણાનાં જે પગલાં ભરી રહી છે, તેને તેમણે અનુમેદવાં જ રહ્યાં. સરકાર કેવળ કાયદાથી જ સમાજ સુધારણા કરી શકવાની નથી. જનતાને એમાં પૂરો સાથ અને સહકાર જોઇશે જ, અને સમજી જનતાએ એ આપવા જ જોઇએ. તા.૧-૧૨-૪૯ પરંતુ તેમની ફરજ આટલેથી જ અટકતી નથી. સમાજના સડાને નિમૂળ ' કરવા, સમાજના રિવાજોમાં આમૂલ પરિવત'ન આણુવા અને સંપૂણ સામાજિક ક્રાન્તિ સજવા તેમણે સ્વતંત્ર સંશ્ચિંત પ્રયાસે। . હવે શરૂ કરવા જોઇશે. જુનવાણી તત્ત્વા સામે મળ્યું અકાળવુ જોઇશે. પૂર જોશમાં આંદલને! શરૂ કરવાં જોઇશે. સામાજિક પુનરૂત્થાનની જે ફ્રેંચ થંભી ગ છે, એને ગતિ આપવી જોઇશે, એને માટે આજે યેાગ્ય સમય પાકયે છે. સરકારની સામાજિક સુધારણાની નીતિના લાભ લઈને આગળ ડગલુ ભરવાની આ તક દેશના વિચારકા, સુધારકા અને યુવાનાએ ન ગુમાવવી જોઇએ. પરંતુ મુનિશ્રી તે પોતાની હઠને વળગી રહ્યા હતા. આ ખૂન્ને વચ્ચે ખેલાચાલી ચાલુ હતી એટલામાં પાસેના એરડામાંથી ખીજા દશ સાધુએ લાઠીએ સાથે બહાર ઇસી આવ્યા હતા અને કુમારના સગાંને ચાલ્યા જવાનું કહ્યું હતું. વાત વધી પડી હતી અને બંને પક્ષ વચ્ચે અથડામણુ થઈ હતી. પરંતુ આખરે સાધુઓની સાન ઠેકાણે આવી હતી. કુમારના સગાએમાંથી એક ભાઇ એક કાપડના વેપારીને ત્યાંથી કપડાં લઈ આવ્યા હતા અને વીતરાગી' બનાવાયેલા કુમારને સ`સારી બનાવીને ગાડીમાં બેસાડીને લઇ ગયા હતા.” ઉપરના સમાચાર। તા. ૨૮-૧૧-૪૯ ના · મુખ઼ના દનિક 張 વન્દેમાતરમ' માં છપાયા છે. બીજા દશ સાધુએ લાઠીએ સાથે બહાર ધસી આવ્યા હતા' એવું જે લખણુ એ સમાચારમાં છે, અને તેને કાર લાઈન ટાઇપ'માં મથાળામાં મૂકવામાં આવ્યા છે, તેમાં ‘વન્દેમાતરમ્' ના ખબરપત્રીની ગેરસમજ હાય એવુ લાગે છે. કારણ કે સાધુએ દંડ ( લાકડી) ટેકા માટે સાથે રાખે જ છે, અને એ સાથે રાખીને તેએ એરડામાંથી બહાર આવ્યા હશે. લાઠી ઉગામવાની વાત એમાં. લખી નથી, એટલે તેના ઉપયાગ કરવાની એમની વૃત્તિ હેાય એવુ પડ્યું જાતું નથી. તંત્રીએ પણ ભૂલથી આ વાતને મહત્ત્વ આપીતે મયાળામાંગાઢવી છે. પરંતુ એટલી વિગતો ખાદ કરીએ તે પણ જે રીતે આ ખનાવ બન્યા છે, એ રીત સારી તે નથી જ. આવા સમા ચારા જાહેર વર્તમાનપત્રાને પાને ચડે, એમાં સમગ્ર જૈન સમાજની. શેભાને મેટુ કલક ચડે છે. ભીખાધીતા કાયદામાં સુધારા કરાવવા જૈન સાધુઓના ત્યાગવૈરાગ્યનાં ગુણગાન આપણે કરીએ છીએ ત્યારે આવા બનાવે આપણા ગુણગાનના પ્રયાસેતે નિષ્ફળ બનાવતા નથી ! આપણા પ્રતિનિધિ મંડળે ને જો સરકાર આ સખાચારાના ખુલાસા પૂછે તે તેનો સ્થિતિ કેવી કાડી ખૂની જાય, એના કંઇ વિચાર આ સાધુપુરૂષો (?) કરશે ક? સપાક આજે મધ્યમ વર્ગની મુંઝવણો વધી પડી છે. જ્યાં ત્યાં મધ્યમ વર્ગની મુશ્કેલીએનાં વર્ણન થઇ રહ્યાં છે. મધ્યમગ આર્થિક આંધીમાંથી પસાર થઇ રહ્યો છે. પરં તુ આપણી સમાજ રચનાનું એક ક્રૂષ્ણ પણ એ મુશ્કેલીને વધરી રહ્યું છે. એ દૂષ્ણુ, તે દેખાદેખીએ ખચ કરવાની રીત, શારીરિક શ્રમ સામેની સુગ, વ્યવદ્વારિક પ્રસંગે સામે લડવાની શકિતતા હાસ વગેરેમાં રહેલુ' છે. મધ્યમ વર્ગના જીવાના જો કટીબધ્ધ થઇને પેાતાની આર્થિક સ્થિતિ સુધારવા માટે મધ્યમ વગે` પેતાને માની લીધેલે સામાજિક મેભા, સ્ત્રીઓને મલાજો, ખાળકની માવજત વગેરેના જે કેટલાક ખેાટા ખ્યાલે છે તે છેડી દને, એમાં પરિવતન કરવું જરૂરી છે. મધ્યમ વગની સ્ત્રી કે કિશારા તેને યોગ્ય- ાકરી ધંધા પ્રમાણિકતાથી કરે એમાં તેને શરમાવાનું નથી અને તેમાં તેને સામાજિક મેભા ઉતરી જવાતા નથી, એ જાતની એક હવા ફેલાવવી જરૂરી છે. એ માટે એમણે હિં મતપૂર્વક ડગ ભરવાં જોઇએ. એ જ માર્ગ સામાજિક પ્રગતિની થી ગએલી ફૂચ આગળ ચાલશે. મધ્યમ વર્ગને યુવાન જ એ કરી શકશે. જટુભાઇ મહેતા
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy