________________
૧૦૦
તેમના ગુન્હા .હેય તા એમને અદાલતને આંગણે ધસડતાં યે ન જ અચકાવુ જોઇએ. આવે માણસ જૈન સાધુ છે, એ ભૂલી જવુ' જોઇએ. એ તે જૈનત્વને લાંછન લગાડનાર, જૈન ધમને પોતાના કૃત્યથી હલકા પાડનાર ધર્માંગાર છે, એમ માનીને સખ્ત - હાથે કામ લેવુ' જોઇએ.
ગશુદ્ધ જૈન
સાથે સાથે એ પશુ સમજવુ જોઇએ કે સાધુએને જો કાઇ ખગાડનાર હોય તે તે આપણે જ છીએ. આપણે એમને નાના મેટા દોષ કરતા જોઇ રહીએ છીએ, આચારભંગ કરતા નિદ્ઘાળુ રહીએ છીએ, વ્રતભગ સામે આંખમીચામણા કરતા રહીએ છીએ, એટલુ જ નહિ પણ એમનાં ખાટાં કામેામાં જાણ્યે અજાણ્યે મદદ પણ કરતા હાઇએ છીએ. તે આપણી આ ઉદારતાને કારણે સાધુએ પણ આપણા વ્યાવહારિક દેષ, વ્યાપારિક અપ્રામાણિકતા, નૈતિક અધઃપતન વગેરે સામે મૌન સેવે છે, એટલુ જ નહિ પણ આપણામાંના કેટલાક આવા દાષના ભાગ બનેલા છીએ એમ જાણવા છતાં આપણને કઇ કહેતા નથી! આમ પરસ્પર આપણે એકખીજાને નીચે ઉતારતા જઈએ છીએ, આપણે આપણા ધમ' ભૂલ્યા છીએ, એટલે સાધુઓને ક'' કહેવાને અધિક કાર ગુમાવ્યે છે; અને એ જ રીતે સાધુએ તેમને ધમ ભૂલ્યા છે, એટલે તેમણે આપણને કઇ કહેવાને અધિકાર ગુમાવ્યેા છે, આ રીતે આપણું ગાડું ચાયા કરે તે આપણે અને આપણા ધમ પતનની 'ડી ખાંઈમાં ધકેલાતા જઇએ. એને કાણુ ખચાવી શકે ? शुभस्ते पन्थाः
હિન્દના લાડીલા નેતા, વડા પ્રધાન અને એશિયા-આફ્રિકાની આશાના સિતારા સમા પડિત નહેરૂ અમેરિકા જ પહેોંચ્યા છે, અને રાજદારી મંત્રણામાં ગુંથાઇ ગયા છે.
ખનતા ખના પરથી જાણી શકાય છે કે પ ંડિત નહેરૂની અમેરિકામાં ધણી સારી પ્રતિષ્ઠા છે, એટલું જ નહિ પણ ત્યાંના રાજદ્વારી વર્તુળમાં એમના વિષે બહુ સારો અભિપ્રાય છે. અમેરિકાનાં વતમાનપત્રાએ પંડિતજીની અમેરિકાની મુલાકાતની પૂરતી નોંધ લીધી છે.
આમ તે અમેરિકા. એક મૂડીવાદી દેશ છે. ત્યાંના ધનાઢયે જગતભરમાં શાષભુતંત્ર ચલાવી રહયા છે. ત્યાંના રાજદ્વારીઓ યુધ્ધખારીમાં માને છે. છતાં એ દેશનુ સ્થાન આજે જગતમાં બહુ મે છે. છેલ્લા વિશ્વયુધ્ધ પછી ખે દેશનુ' સ્થાન સૌથી આગળ આવ્યું છે-અમેરિકા અને રશિયા,” બન્નેની રાજનીતિ જાદા પ્રકારની છે. એક મૂડીવાદી રચના પર મ`ડાયેલ છે, ખીજો સમાજવાદી રચન! પર. એટલે . જગતના દરેક દેશે આ બન્ને દેશો સાથેને પેાતાનેા સંબધ નકકી કરી લેવે! જરૂરતા છે. પંડિત નહેરૂની મુલાકાત અમેરિકા સાથે રાજદ્વારી સ ́પ વધારવા માટે છે.
ઉપરાંત હિદે અમેરિકા સાથે ખીજા કેટલાક અગત્યના પ્રત વિચારી લેવા રહે છે. ખાસ કરીને હિન્દ માટે લેાન મેળવવાને પ્રશ્ન, ડૉલર–ટલીગના નવા ભાવથી અમેરિકા—હિન્દ વચ્ચેની આયાત-નિકાસના પ્રશ્ન, કાશ્મીરને પ્રશ્ન, સામ્યવાદી ચીનની 'સરકારના સ્વીકારને પ્રશ્ન, વગેરે મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા થશે. આ દરેક બાબતમાં હિન્દની પ્રતિષ્ઠા જળવાય અને યોગ્ય માર્ગ નીકળે, એ જ રીતે શ્રી. નહેરૂ પ્રબંધ કરશે, એવી આપણે શ્રધ્ધા રાખીએ, અને તેમના પ્રયત્નોમાં સફળતા ઇચ્છીએ,
કાંગ્રેસે સાહસ ખેડયુ છે.
તા. ૧૫-૧૦-૪
સધ( આર. એસ. એસ. )ના સભ્ય માટે ખુલ્લુ' મૂકયું છે, એ બાબત ખુદ્દ કાંગ્રેસીઓમાં પણ ભારે મતભેદ પ્રવર્તી રહ્યો છે. જે કાઇ કૉંગ્રેસનું ધ્યેય સ્વીકારે અને હરીક્રાારી સંસ્થા સભ્ય ન હોય તે કાંગ્રેસમાં જોડાઇ શકે, એ ખરૂ છે; અને આર. એસ. એસ, કામી છતાં રાજકીય સંસ્થા નથી એ પણ ખરૂં છે; એમ છતાં એ સસ્થામાં ગળાબૂડ કામવાદ અને કામવાદી ઝનૂન ભયુ છે, એના પેાતાનેા નિરાળું। ધ્વજ અને નિરાળાં સૂત્ર છે, અને એના આગેવન સભ્યો રાષ્ટ્રપિતાના ખૂનના કાવત્રામાં સડાવાયા હતા, એ બધુ જોતાં એ સંસ્થા પર આમ ઉતાવળા વિશ્વાસ મૂકવા એ જોખમભરેલુ છે. કેવળ અંધારણના ફેરફારથી કે સસ્થાને ખીનરાજકીય જાહેર કરવાથી એના ધડતરમાં ફેર પડી જતા નથી. વળી આર. એસ. એસ. ના આગેવાને એ હજી સુધી, કોંગ્રેસપરસ્તીની કાઇ ખાત્રી દેશને કરાવી આપી નથી, એટલુ' જ નહિ પણ એની અલગ અને ચેકકસ વ્યકિતત્વ ધરાવતી સંસ્થા અને એનું સંગઠન યત છે, એ સ્થિતિમાં કૉંગ્રેસે એને માટે પોતાના દરવાજા ખુલ્લા મૂકીને એક મેટુ સાહસ ખેડયું છે.
કોંગ્રેસ કારોબારીએ કાંગ્રેસનું સભ્યપદ રાષ્ટ્રીય સ્વયં સેવક
હિંદુમહાસભાના સભ્ય કાંગ્રેસમાં જોડાઇ શકતે નથી; અને આર. એસ. એસ. એ 'િદુ મહાસભાના હેતુઓને પાર પાડનારી એક સ્વયંસેવક સેના જેવી સંસ્થા તરીકે આજ સુધી રહી છે, ત્યારે એના એ સ ંસ્થા સાથેના સંબંધે સાવ ભુંસાયા પહેલાં એને કૉંગ્રે સમાં પ્રવેશ આપવાનું પગલુ' ભારે જોખમરૂપ છે, એવા પણ ભય દર્શાવાઇ રહ્યો છે. સંધ ધૃણા વખતથી છૂપી હિલચાલેામાં મને છે, અને તેની અઢિંસા ઉપર કદી કશી શ્રધ્ધા હતી જ નહિ. કૉંગ્રેસ”ાં એને સામેલ કરતાં કદાચ કોંગ્રેસ ૫૨ એનુ' વČસ્વ જામી ખેસે અને કોંગ્રેસનુ' સ્વરૂપ જે આજ સુધી ખીનકામી રહ્યું છે, એને નૂકસાન પહેાંચે; આ બધુ' વિચારતાં કૉંગ્રેસનું આ પગલું ઉતાવળિયું તેા લાગે છે જ,
ખીજી બાજુ આજે હિંદમાં રહેલા મુસ્લીમે। જેમની કમી રાજકીય સસ્થાનુ હુંવે અહીં અસ્તિત્ત્વ નથી અને જેએ જાણ્યે અજાણ્યે લીગના પ્રચારમાં સાઇ. ગયા હતા, તેઓ જ્યારે કોંગ્રેસ તરફ્ વળી રહ્યા છે ત્યારે સંધ જેવી કામી સસ્થાના સભ્યાને કૉંગ્રેસમાં સામેલ કરવાનુ કૅગ્રિસનુ' પગલું આ હિંદી મુસ્લીમાને ચમકાવી દેનારૂ' નીવડે, તે નવાઇ નહિ,
એક વખતની વિશુધ્ધ કાંગ્રેસમાં આજે ઘણા સ્વાર્થી અને પ્રત્યાધાતી તત્ત્વો પ્રવેશી ચૂકયાં છે, જેને પરિણામે કેંગ્રેસ ઠીક અંશે નબળી બની છે, તેમાં આ ચૂસ્ત કામવાદી, હિં'સાવાદી અને ઝનૂની તત્ત્વા ભળશે તે કોંગ્રેસ મજબુત બનવાને બદલે વધુ નખળી બનશે, એવી ચિંતા અસ્થાને નથી.
આશા રાખીએ કે કારોબારી સમિતિ આ બાબત અખિલ હિં‘દ કૉંગ્રેસ સમિતિના સ્વતંત્ર અભિપ્રાય માગશે, અથવા આ પ્રશ્ન ક્રી એકવાર પડિત નહેરૂની હાજરીમાં વિચારાશે. કેટલાક આગે. વાને એમ કહે છે કે અમે આ બધુ જાણીએ છીએ. અને સાવધ રહેવાના છીએ; પરંતુ નિરોગી શરીરમાં એક વખત ક્ષયના જંતુએ દાખલ થઇ ગયા પછી, સાવધ રહેવાય તો પણ, શરીરને ટકાવી રાખવા છતાં, એને નિરંગી તે। નહિ જ બનાવી શકાય. સાચી વાત એ છે કે આવા અખતરા કરીને ઉજાગરા કરવા કરતાં પ્રયમથી જ સાવધ રહીને ચેાકસાઇપૂર્વક પગલું ભરીએ, એ વધુ સારૂં' છે.
જગુભાઇ