SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુથ જૈન તા. ૧૫-૧ –૪૯ વિદ્યાર્થીઓનું અ તેમજ ભવિષ્યનો નાગરિક મારી શબ્દ નિશીય ચૂર્ણશાસ્ત્રમાં વિદ્યાર્થીઓ અને રાજકારણ વિદ્યાર્થીઓનું મુખ્ય કર્તવ્ય વિદ્યાભ્યાસનું છે. વિદ્યાભ્યાસ ‘ઉપરાંત શરીરસ્વાથ્ય કેળવીને તેમજ ભવિષ્યનો નાગરિક માટેની ઉપયોગી તાલીમ લઈ દેશસેવા તથા પોતાના અને પિતાના કુટુંબના ગુજરાત અને સુખસગવડનાં સાધને પ્રાપ્ત કરવા માટે જરૂરી તાલીમ મેળવવાને સમય તે વિદ્ય ન્યાસ દરમિયાનને સમય છે. જ્ઞાનપ્રાસ્પિ અને જીવનપર્યત જ્ઞાનપિપાસા ટકાવી રાખવાને તથા જીવનમાં ઉપાયેગી સગુણો કેળવવાને એ મેં.ગ્ય સમય છે. દેશમાં ચાલતાં રાજદ્વારી અદલથી સમજુ અને ઉંમરલાયક વિદ્યાર્થીવર્ગ અલિપ્ત ન જ રહી શકે. એવી આશા રાખવી એ પણ અગ્ય છે. એટલું જ નહિ પરંતુ દેશનાં રાજવહીવટને, તેના ગુણદોષને, દેશનેતાઓના કાર્યને પદ્ધતિસર અભ્યાસ કરી પિતાને 0 Sત માટે ભવિષ્યના જાહેરજીવનને માર્ગ નકકી કરવાનો પણ એ સમય છે. પરંતુ વિદ્યાભ્યાસ દરમિયાન કોઈપણુ રાજદ્વારી પક્ષ સાથે પ્રત્યક્ષ સક્રિય કાર્યમાં જોડાવાનું એમનું કામ નથી—એમની કાચી અપરિપકવ બુદ્ધિશકિતને કારણે શાન, નિષ્પક્ષી અને તટસ્થ અભ્યાસમાં ખલેલ પડવાને કારણે, અને અનુભવની ખામી તથા આવેશને વશ થઈ ભૂલ કરી બેસવાને ઘણો સંભવ હોવાને કારણે વિદ્યાથીઓએ રાજદ્વારી હીલચાલમાં તટસ્થવૃતિ કેળવિવાની ખાસ જરૂર છે, એ એક મત પ્રવર્તે છે. - આ પ્રકારની સલાહ ઘણા વર્ષોથી વિધાર્થીઓને આપવામાં આવેલી છે. તેમ છતાં દેશની પરાધીનતાના સમયમાં એ જ વિદ્યાર્થીઓને રાજદ્વારી ચળવળમાં સક્રિય કાર્યમાં જોડવામાં આવ્યા હતા. અસંખ્ય વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસ છોડાવી, પ્રચાર, સત્યાગ્રહ, સરધસે, સભાઓ વગેરે માટે ઉપયેગમાં લેવાયા હતા. તે સમયે દેશમાં બે જ પક્ષે હતા-રાજ કરનાર પરદેશી સત્તા અને કેંગ્રેસ. રાજકરનાર પરદેશી પ્રજા હોવાથી દેશની પરાધીનતા અને પરતંત્રતા દૂર કરવા માટે જે કાંઈ ઉપાય લઈ શકાય તે લેવાનું યેગ્ય ગણવામાં આવ્યું હતું. છેક ન્હાના ન્હાના બાળકોને વાનર- સેવા”. નામ આપી રાજકીય ચળવળમાં ઉપયોગમાં લેવાનું પણ તે વખતે યોગ્ય ગણવામાં આવ્યું હતું. * હવે દેશને સ્વાધીનતા પ્રાપ્ત થયા પછી એ જાતની ચળવળ ', બંધ પડી છે. એટલે વિદ્યાર્થીઓ માટેની દૃષ્ટિ બદલાઈ છે. અત્યારે કોંગ્રેસપક્ષની સત્તા ચાલે છે. રાજકારભાર તેમને હાથ છે. પરંતુ એ રાજકારભારથી અસંતુષ્ટ બનેલા કેટલાક બીજા પક્ષે છે, તેઓ રાજવ્યવસ્થા અને રાજકારભાર ચલાવનારા પ્રત્યે વિરોધ દર્શાવવા માટે અનેક પ્રકારની ચળવળ કરે છે. એ ચળવળમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ જોડાય છે. ખાસ કરીને બંગાળમાં એ સ્થિતિ મોટા પ્રમાણમાં પ્રવર્તે છે. જે પદ્ધતિ પરદેશી રાજસત્તા દૂર કરવા માટે અખત્યાર કરવામાં આવતી હતી તે જ પદ્ધતિ ઉપરાંત હિંસક પ્રવૃત્તિને પણ આશ્રય લેવામાં આવે છે. અને તેમાં પણ વિદ્યાર્થીઓ જોડાય છે. આવી સ્થિતિ પ્રવર્તે છે એટલે કોંગ્રેસપક્ષના અને જેમના હાથમાં દેશને કારભાર છે તેઓ વિદ્યાર્થીઓને રાજદ્વારી, હિલચાલમાંથી અલગ થઈ જવાને ઉપદેશ આપવા લાગ્યા છે. રાજદ્વારી ચળવળમાં પિતે જે વિદ્યાર્થી વર્ગને છૂટથી ઉપયોગ કર્યો તે જ કેગ્રેસના આગેવાને અત્યારે વિદ્યાર્થીઓ કોંગ્રેસ સત્તાના વિરોધી પક્ષ સાથે જોડાવાને કારણે એમને રાજઠારી ચળવળમાંથી અલગ થવાને ઉપદેશ આપી રહ્યા છે, એ વિચિત્ર નથી? પિતાના પક્ષની રાજદારી ચળવળમાં જોડાવાનું યોગ્ય અને વિરોધી પક્ષમાં જોડાવાનું અગ્ય એમ માનવું બરા'બર ગણાય ? ' અમારા નમ્ર મત મુજબ કોલેજમાં ભણતા વિચારશીલ યુવક-યુવતીઓને રાજદ્વારી હિલચાલમાંથી તદ્દન અલિપ્ત રહેવાની આશા રાખવી એ વ્યર્થ છે. વિદ્યાર્થીએ પિતે વિચારપૂર્વક અમૂક પ્રકારની હિલચાલમાં જોડાય એ બહુ સ્વાભાવિક છે. ખરે ' ખરું જરૂરનું તે એ છે કે ગાંધીજીએ બતાવેલા માર્ગ–કેવળ જૈન-હિન્દુ વિષે અસલ હકીકત એવી છે કે ઘણા પ્રાચીન કાળ ઉપર આ દેશના બધા “હિન્દુ’ કહેવાતા, સિન્ધતા ઉચ્ચારણ ઉપરથી હિન્દુ શબ્દ નિશીથ ચૂર્ણાશાસ્ત્રમાં આવ્યું છે, જેની રચના લગભગ સાતમાં વિક્રમ સકામાં થઈ છે. તેની પહેલાં પણ એ શબ્દ હતે. નિશીથચૂર્ણમાં આય કાલકની ઘટનાના પ્રસંગમાં આય" કાલક પારસફુલ' (ફારસની પછીને નિકટને ઈરાન પ્રદેશ) માં ગયેલા છે, ત્યારે તેઓ “સાહિ' ને (પારસકુલના રાજાને) કહે છે કે “હિન્દુક દેશ ચલો’ આમ કાલકાચાર્યે આ દેશને હિન્દુક દેશ કહ્યો. વાચક આ હિન્દુક દેશ” ઉપર વિચાર કરે. ‘હિન્દુક’ સાથે ‘દે’ શબ્દ મૂકાયે છે એ ઉપર નજર કરે. * “આય કે “ભારતીયના સ્થાને હિન્દુ શબ્દ આવ્યું છે. વૈદિક, બૌદ્ધૌ, જેને બધા હિન્દુ કહેવાતા. હિન્દુઓને ધમ તે હિન્દુ ધર્મ કહેવાય એ દેખીતું છે. આય ધર્મના અર્થમાં હિન્દુ ધર્મ હતો. એની ત્રણ શાખાઓ વૈદક ધમ, બૌદ્ધ ધર્મ અને જૈન ધમઆયરની જગ્યા હિન્દુ શબ્દ લીધેલી હોવાથી એ ત્રણે ધર્મો હિન્દુ ધર્મ છે. એ ત્રણેમાં મૂળ મંતવ્ય એક સરખાં છે; આર્ય સંસ્કૃતીની ઝલક પણ એક સરખી છે. પરંતુ વખત જતાં વૈદિક ધમધાળાઓની સંખ્યા બહુ મોટી હોવાને લીધે હિન્દુ શબ્દને વ્યવહાર એ વિશાળ વર્ગ સાથે વિશાળ બનવાથી એ વર્ગની વિશાળ સંખ્યા હોવાથી) હિન્દુ નામથી એ વર્ગ વધુ જાણીને થવાને લીધે ‘હિન્દુધમ” શબ્દ કેવળ વૈદકધમ માટે કેવળ ગેરસમજ અને ભ્રતિથી વ૫રાવા માંડયો. અત્યારે પણ હિન્દુ સંસ્કૃતિ ધરાવતા એવા અનેક વર્ગો વિદ્યમાન છે, જેઓ વેદમાં માનતા હોવાથી પિતાને વૈદિક ધમાં કહેરવતા નથી, પણ હિન્દુધમ તે બરાબર. માને છે, કહેવરાવે છે. પણ તેરાપથી જે કોઈ વાં, દાખલા તરીકે, જન શબ્દને લઈ પડે અને પિતાને બાપીકે મા ી લે એથી શ્વેતાંબરો કે દિગંબર એ શબ્દ સાથે છુટાછેડા કરે નહિ જ, તે પ્રમાણે ગમે તે કારણે કેવળ વૈદિક ધમને જ ભ્રમમૂલક હિન્દુ ધર્મ ઠરાવી દેવામાં આવ્યાથી બૌદ્ધ ધમ કે જૈનધન" હિન્દુ ધર્મ મટી જઈ શકતા નથી એટલે વૈદિક ધમ એ માન્યતાઓ બેટી છે, એ જાતને આભાસ થ એ બ્રાન્તિમૂલક છે, જેમ કોઈના “નાસ્તિ’ક કહેવાથી કે ઈ નાસ્તિક થઈ જતા નથી, તે કંઈ વૈદિકધર્મી ન હોવાને કારણે હિન્દુધમ મટી જઈ શકતો નથી. ઘણુ લાંબાકાળથી જૈન અને વૈદિક ધમવાળા હિન્દુઓ તાણાવાણાની જેમ પર પર મળતા ભળતા રહેતા આવ્યા છે, એ દીવા જેવું સ્પષ્ટ છે. એટલે, સરકારના નવા નવા ઘડાતા કાયદાઓથી ડરી જઈ જેનો હિન્દુ કેમ કે હિન્દુ નામથી છુટા થઈ જવા કોશિશ કરે તે વાજબી નથી, અને છુટા થવામાં કે ગણવામાં એમને ગેરલાભ સિવાય કશે લાભ નથ. “ભાવસાર” વગેરે જે મઘુસી જન ધમ પાળે છે તે જૈનધર્મીએ પિતાને હિન્દુ ને કહેવરાવે તે શું કહેવરાવે? તે લોકોને લગ્નાદિ સમગ્ર વ્યવહાર વૈદિક ધર્મવાળા હિન્દુઓ સાથે છે; હવે જો તેઓ પિતાને હિન્દુથી છૂટા કરે અને જૈન વાણિયાએ પણ એમને પોતાની અંદર ભેળવે નહિ તે એમની શી દશા થાય ? છેલ્લે હિન્દુ ધર્મને અથ વૈદિક ધમ કરો ખોટો છતાં તેમ કરવામાં આવતું હોય તેયે જેને પેતે કેમ તરીકે હિન્દુ છે તેવા ને તે રહી શકે છે. અને એમ રહેવું એ જ ડહાપણુભર્યું અને હિતાવહ છે. કે જેન’ –મુનિ ન્યાયવિજયજી, પાટણ. અહિંસક માગે' રાજદારી ચળવળ ચાલતી હોય તેમાં જ વિદ્યાથીંઓ ભાગ લે- હિંસકમાગ અને હિંસકમાગે ચળવળ ચલાવતા પક્ષને સર્વથા ત્યાગ કરે એ ઉપદેશ વિદ્યાર્થીઓને આપ જોઇએ. અહિંસક માગે કાર્ય કરતા કોંગ્રેસ વિરોધી પક્ષમાં સક્રિય ભાગ લેતાં વિદ્યાર્થીઓને રોકવાનો પ્રયત્ન નિષ્ફળ જવાના છે. એમ અમારું માનવું છે, એ પ્રયત્ન કે. પણ નથી ( તિધ૨') ગટુભાઈ ધ્રુ
SR No.525934
Book TitlePrabuddha Jivan - Prabuddha Jain 1949 Year 10 Ank 17 to 24 and Year 11 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorManilal Mokamchand Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1949
Total Pages212
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy